Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 718
________________ વિયાવૃન્યકર શાંતિકર સમૃષ્ટિસમાધિકર દેવતાને ઉદ્દેશી કાયોત્સર્ગ ૬૧૫ ધયાવૃાવાળાં - વેરાવૃત્યકરના–પ્રવચનાથે વ્યાકૃત ભાવવાળાઓના, જેમ-અંબા, કુભાછી આદિના. સરિતાન–શાંતિકરના,-ક્ષક ઉપદમાં. નથvટ્ટીનાં–સમ્યગષ્ટના–સામાન્યથી અન્યોના, સમાધિજાળાં - સ્વપરના સમાધિકરના, તેઓના જ એ જ એનું સ્વરૂપ છે એમ વૃદ્ધસંપ્રદાય છે. gri સાધન-એનો સંબંધી, વા સહમી અર્થમાં ષષ્ઠી, એ-વિષયી, એને આશ્રીને, મિ કાથોસા--હું કાયોત્સર્ગ કરૂં છે. કાસગવિસ્તર પૂર્વવત, પણ સ્તુતિ તે આ વૈયાવૃજ્યકરોની,–તથા પ્રકારે તભાવવૃદ્ધિને લીધે, એમ ઉક્તપ્રાય છે.૩૩ તે વૈયાવૃકર આદિ સમ્યગુદષ્ટિ દેવતાઓ વિષયી કાર્યોત્સર્ગ બા. ન જાણતા હોય, તે પણ આ થકી શુભસિદ્ધિ જ હેય એમ આગમપ્રમાણુથી અને અભિચારકાદિના પ્રત્યક્ષ દર્શનથી સમર્થિત કરી, અને શેષ વિવિ કહે છે – २३तदपरिज्ञानेऽप्यस्मात् तच्छुभसिद्धाविदमेव वचन ज्ञापकं । न चासिद्धमेतद, अभिचारकादौ तथेक्षणात् सदौचित्यप्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यैदम्पर्यमस्य । तदेतत् सकलयोगबीजं वन्दनादिप्रत्ययमित्यादि न पठ्यते, अपित्वन्यत्रोच्छ्वसितेने त्यादि, तेषामविरतत्वात, सामान्यप्रवृत्तरित्थमेवोपकारदर्शनातू, वचनप्रामाण्यादिति ॥३५४ ॥ इति व्याख्यात सिद्धेभ्य इत्यादि सूत्रम् ।। અર્થ:–તેના અપસ્સિાને પણ આ થકી તતશુભસિદ્ધિમાં આ જ વચન જ્ઞાપક છે, અને આ અસિદ્ધ નથી,-અભિચારકાદિમાં (પાઠ: અભિચારકાદિમાં) તથાદશનને લીધે. સદા ઔચિત્યપ્રવૃત્તિથી સર્વત્ર પ્રવવું યોગ્ય છે એમ આનું પર્વ છે. તેથી આ સકલ બીજ વનવિચં-વન્દનાદિ પ્રત્યય ઇત્યાદિ નથી પડતું,શિવાય કે--માત્ર સુરત -ઇત્યાદિ, તેઓના અવિરતપણાને લીધે, સામાન્ય પ્રવૃત્તિ થકી આમ જ ઉપકારના દર્શનને લીધે, વચનપ્રામાણને લીધે એમ સિદ્ધોને ઇત્યાદિ સૂત્ર વ્યાખ્યાત થયું. I ufજ્ઞaviાન ઈત્યાદિ. :–તેઓથી, વૈયાવૃન્યકર આદિથી, મgfiાડપિ–સ્વવિષયી કાયોત્સર્ગના અપરિડને પણ, રમત–આ થકી, કાયેત્સર્ગ થકી, તજ્જ–તેની, કાયોત્સર્ગકર્તાની, મસિ–શુભ સિદ્ધિમાં, વિનઉપશમ-પુણ્યબબ્ધ આદિ સિદ્ધિન, કુવ-આ જ, કયેત્સર્ગપ્રવર્તક વચન, -જ્ઞાપક, નમક છે,—માપ્તપદિષ્ટપણાએ કરીને આવ્યભિચારિપણાને લીધે. અને ન જ, નિર્દ–અસિદ્ધ, આ પ્રતિષ્ઠિત,-પ્રમાણાન્તરથી, પતર–આ થકી શભસિદિલક્ષણ વેરતુ. કયા કારણથી ? તે માટે કહ્યું—મિત્રા -અભિચારક આદિમાં, દૃષ્ટાંતમ એ અભિચારુક સ્તંભન–સ્તંભન-મેહનાદિ ફલવાળા કામમાં, ૩રિ શબ્દથી શતિક, પૌષ્ટિક આદિ શુભ ફલવાળા કર્મમાં, તથાન્િતથી ઈક્ષણને લીધે. તેભનીય-સ્તંભનીય આદિથી અવિજ્ઞાને પણ આપ્તપદેશથી તેભનાદિ કર્મ કર્તાને ઈટલના-સ્તંભનાદિના પ્રત્યક્ષ-અનુમાનથી દર્શનને લીધે. પ્રયોગ–જે આપ્તપદેશપૂર્વક કર્મ, તેના વિષયથી અજ્ઞાત છતાં પણ, કર્તાને ઈષ્ટફલકારિ હેય છે. જેમ સ્તંભન-સ્તંભનાદિ કર્મ. અને તથા પ્રકારે આ વૈયાવૃન્યકરાદિવિષયી કાર્યોત્સર્ગકરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764