Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 711
________________ લલિત વિસ્તરો: ‘સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર, સિદ્ધરતવ દષ્ટાંતથી સમર્થિત કરી, અને અર્થવાદ પક્ષમાં પણ સર્વ સ્તુતિ સમાન ફલવાળી નથી એ બાવળ અને કલ્પદ્રુમના દષ્ટાંતથી સિદ્ધ કરી, ભગવનમસ્કાર ઉપમાતીત છે, એમ ભક્તશિરોમણિ મહર્ષિ હરિભદ્રજી ભગવદ્ભક્તિનો અપૂર્વ મહિમા ઉકીર્તન કરે છે– २८अत्रोच्यते-विधिवाद एवायं । न च सम्यक्त्वादिवैयर्थ्य, तत्त्वतस्तद्भाव एवास्य भावात् । दीनारादिभ्यो भूतिन्याय एषः, तदवन्ध्यत्वेन तथा तद्भावोपपत्तेः । अवन्ध्यहेतु. श्चाधिकृतफलसिद्धौ भावनमस्कार इति। अर्थवादपक्षेऽपि न सर्वा स्तुतिः समानफलेत्यतो विशिष्टफलहेतुत्वेनात्रैव यत्नः कार्य:, तुल्ययत्नादेव विषयभेदेन फलभेदोपपत्तेबब्बूलकल्पपादपादौ प्रतीतमेतत् । भगवन्नमस्कारश्च परमात्मविषयतयोपमातीतो वर्तते ।३४९ ૧૮અર્થ:–અત્રે (સમાધાન) કહેવામાં આવે છે–આ વિધિવાદ જ છે; અને સમ્યત્યાદિનું વૈયથ્ય નથી,-તત્વથી તભાવે જ (સમ્યગ્દર્શનાદિના ભાવે જ) આને (નમસ્કાર ભાવ છે માટે. દીનારાદિ થકી આ ભૂતિન્યાય છે,–ત (નમસ્કારના) અવશ્વ-હેતુ પણાએ કરીને તથા પ્રકારે તદુભાવની (સમ્યકત્વાદિની) ઉપષત્તિને લીધે અને અધિકૃત ફલસિદ્ધિમાં ભાવનમસ્કાર અવશ્ય હેતુ છે. અથવાદ પક્ષમાં પણ સર્વ રસુતિ સમાન ફલવાળી નથી, એટલા માટે વિશિષ્ટફલહેતુપણ કરીને અત્રે જ યત્ન કાર્ય છે,–તુલ્ય યત્ન થકી જ વિષયભેદથી ફલભેદની ઉપષત્તિ છે માટે,-બાવળ-ક૯પવૃક્ષ આદિમાં આ પ્રતીત છે. અને ભાગવતનમસ્કાર પરમાત્મવિષયતાથી ઉપમાતીત વરે છે.૩૪ જ્ઞિક-તરવતા–ઈત્યાદિ. તરંવત:- તત્વથી, નિશ્ચયવૃત્તિથી, તાવ -તભાવે જ, સમ્યગદર્શન દિ ભાવે જ, મા-આના, નમસ્કાર તે, મrઘા-ભાવને લીધે. દ્રવ્યથી પુનઃ આ અન્યથા પણ હાય એટલા માટે તત્વગ્રહણુ (છે). આ જ સદષ્ટાન્ત કહ્યું:-રનારાષ્પિ –દીનાર પ્રમુખ પ્રશસ્ત વસ્તુઓ થક, મૂતિન્યા:-વિભૂતિ દસ્કૃત,–તેના સદાપણાથી ભૂતિન્યાય, g:-આ, સમ્યફાદ થકી નમસકાર. એ પણ કયા કારણથી કે તે માટે કહ્યું—તવજાતુન-ત–તેના, સાપ્ય એવા નમસ્કાર, મથતુન–અવધ્યપણુએ કરીને, સમ્યવાદિના નિયત ફલકારી હેતભાવે કરીને, તા-તથાપ્રકારે, ભવનમસ્કા-રૂપતાથી તદ્દાવપપ:-તભાવની ઉપપત્તિને લીધે, સમ્યકતવાદિની પરિણતિની ઉપપત્તિને લીધે. ભૂતિપક્ષે તે–તથા –તેના, ભૂતિના, કાયદાન–દીનારાદિના અવળહેતુ પણ એ કરીને, તથા–તથા પ્રકારે, ભૂતિપણે, તેvi-તેઓની. દીનારાદિની પરિણતિના ઘટનાને લીધે એમ થાય છે, ભલે એમ છે, તથાપિ પ્રકૃત સંસારઉત્તારસિદ્ધિ કેવી રીતે ? એમ આશંકીને કહ્યું–ગવાતુ– અને અધ્યહેતુ, અખલિત કારણ, પિતર –મોક્ષલક્ષણ અધિકૃત ફલસિદ્ધિમાં, મનમાર:–ભ વનમસ્કાર, ભગવતપ્રતિપત્તિરૂ૫ છે, એટલા માટે સમ્યગ્દર્શનાદિ મોક્ષકલવાળું કેમ ન હોય?–પરંપરાથી મોક્ષના તસ્કુલપણાને (તેના લપણાને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764