Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai
View full book text
________________
k
લલિત વિસ્તા ‘ સિદ્ધાણ યુદ્ધાણં' સૂત્ર, સિદ્ધસ્તવ
છે, તે કેવલ જ્ઞાનનેા સાધક--સાધનાર છે. અને · કેવલ સતે નિયમથી મેાક્ષપ્રાપ્તિ હોય છે,’ —તિ પ લેવટે નિયમામ્મોક્ષપ્રાપ્તિ:'; કેવલજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મેાક્ષપ્રાપ્તિ અવશ્ય હોય જ એ નિયમમાં કેઈ કાળે ફેર પડે એમ નથી. એટલે જિનવરવૃષભ ભગવાન્ વમાન પ્રત્યે આવા પરમભાવપૂર્ણ એક નમસ્કાર નર વા નારીને સંસારસાગરથી તારી મેાક્ષ પમાડે જ કૃતિ સ્થિત, કૃતિ ત્તિનૢ ।
એમ આનુષંગિક-પ્રાસંગિક કહ્યું, ‘તેટલા માટે નમસ્કાર કાય છે,’-‘તસ્માન્નમER: ાર્ચ:’-નમસ્કાર કરવા ચેાગ્ય છે.
આ શું સ્તુતિમવાદ છે ? કે વિધિવાદ છે ? જો સ્તુતિમવાદ છે તે યથેાક્ત ફૂલને અભાવ વા ક્લાન્તરના ભાવ હાય, તો પછી અહીં યત્ન કર્યોથી શું ? અને જો વાવવાદ છે. તો સમ્યક્દ્વ્રતાદિનું વ્યČપણું થશે, આમ બન્ને પક્ષમાં દૂષણ છે, એમ શકાકાર પૂર્વ પક્ષ કરે છે—
२७ आह - किमेष स्तुत्यर्थवादो यथा-' एकया पूर्णाहुत्या सर्वान् कामानवाप्नोती 'ति, રત વિધિવાય હવે ચથા—‘ નિંદોત્રં નદુયાત સ્વામ ' કૃતિ । વિસ્રાત: ? ચઘાવ: पक्षः ततो यथोक्तफलशून्यत्वात् फलान्तरभावे च तदन्यस्तुत्यविशेषादलमिदैव यत्नेन, न च यक्षस्तुतिरप्यफलवेति, प्रतीतमेवैतत् । अथ चरम विकल्पः ततः सम्यक्त्वाणुव्रतमहाव्रतादिचारित्रपालनावैयर्थ्य, तत एव मुक्तिसिद्धेः । न च फलान्तरसाधकमिष्यते सम्यकुत्त्रादि, मोक्षफलत्वेनेष्टत्वात, 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग ' ( तत्वार्थे अ. १ æ. હું) કૃતિ વચનાવિતિ ૨૮
<©અથ:-શકા—શું આ સ્તુતિઅથવાદ છે ! જેમ. ‘ યા પૂર્ણાંદુસ્યા સર્જન વામામ્ અવાìતિ ’—એક પૂર્ણાહુતિ વડે સર્વ કામો પ્રાપ્ત કરે છે' એમ કે વિધિવાત છે ? જેમ— • અગ્નિહોત્ર ગુન્નુયાત્ સ્વર્ગામ: ’—સ્વર્ગકામી અગ્નિહેાત્ર હામ કરે, એમ. અને આથી શું? જો આદ્ય પક્ષ છે તેા યથાક્ત ફુલના શૂન્યપણાને લીધે અને કલાન્તરભાવ સતે તેનાથી અન્ય સ્તુતિથી વિશેષને લીધે અહીં જ યત્નથી સ! અને યક્ષસ્તુતિ પણ અફલા જ નથી. એ પ્રતીત જ છે.
હવે જો ચરમ (છેલ્લા ) વિકલ્પ છે, તેા સભ્ય-અણુવ્રત-મહાવ્રત આદિ ચારિત્રપાલનાનું વૈયથ્ય વ્યર્થ પણું) છે,—તેના થકી જ (એક નમસ્કાર થકી જ) મુક્તિની સિદ્ધિને લીધે. અને સાદિ ફેલાન્તસાધક માનવામાં આવતું નથી,—મોક્ષફલપણાએ કરીને ઇષ્ટપણાને લીધે. સમ્યકÁનજ્ઞાનચરિત્રાણિ મોક્ષ:’—સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ એ વચનથી ૩૪૮
'
વિવેચન
39
કાર્મિત પૂરણપુરતરું, સ્માનંદઘન પ્રભુ પાય. --શ્રી આનંદઘનજી અત્રે પૂર્વીપક્ષરૂપ શકા થવી સંભવે છે. આ સ્તુતિઅર્થવાદ છે ? એક પૂર્ણાહુતિ વડે સર્વ કામે પ્રાપ્ત કરે છે, એમ. કે વિધિવાદ્ય છે? સ્વર્ગકામી અગ્નિહોત્ર
66
બ્રિા-સ્તુત્યધવાર: સ્તુતચે—સ્તુતિ અર્થે, કાથવાવ:-અર્થવાદ, પ્રશ'સા તે સ્તુતિઅવાદ. વિપ્લાવનાદિ અર્થાં પણુ અંવાદ હાય, તેના વ્યવસ્કેદાર્થ સ્તુતિગ્રહણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764