Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 659
________________ ૫૫૬ લલિત વિરતા : પુષ્કરદ્વીપાદ્ધ સૂત્ર, શ્રુતસ્તત્વ આની વ્યાખ્યા તમ:–તમસ, અજ્ઞાન તે જ તિમિર–તિમિર, તે તમતિમિર, અથવા તમા–બદ્ધસ્પષ્ટ-નિધત્ત એવું જ્ઞાનાવરણીય, નિકાચિત તે તિમિ-તિમિર, તસ્ય –તેનું પટલ, વૃન્દ, તે તમતિમિરપટલ, તેને વિશ્વસે છે, વિનાશે છે તે તમતિમિરપટટ્યવિવંતન:–તમતિમિરપટલવિશ્વસન, તેને. અને તથા પ્રકારે અજ્ઞાનના નિરાસથી જ આની પ્રવૃત્તિ છે. તથા–સુરાઇનરેન્દ્રમતિ–સુરગણ-નરેન્દ્રથી મહિત એવાને, કારણકે તથા પ્રકારે સુરાદિ આગમનો મહિમા કરે જ છે. તથા–નીમાં–સીમાને, મર્યાદાને હારતોતિ–ધારે છે તે સીમા પર:–સીમાવર, તા–તેને–એમ કર્મમાં છઠ્ઠી વિભક્તિ છે, તં–તેને વરેહું વજું છું, વા તેનું જે માહાભ્ય તેને વંદુ છું, અથવા ત વ –તેનું વન્દન કરું છું. કારણકે તથા પ્રકારે આગમવંત જ મર્યાદા ધારે છે કિંજૂતને ? –પ્રકર્ષથી ફેરિત (ફેડી નંખાયેલી છે મોબાઈ– મેહજાલ, મિથ્યાત્વાદિ, ન, જેનાથી, ન તથાજો–તે તથા (પ્રદરતમોનr) કહેવાય છે, તેને, અને તથા પ્રકારે આ સતે વિવેકીની મોહજાલ વિલય પામે છે. વિવેચન પ્રશમરસ ઝરંતી આત્મબ્રતિ હતી, જગત હિત કરંતી પથ્ય સૌને ઠરતી; ભવજલતરણ જે શ્રેષ્ઠ નૌકા સમાણી, શિવ સુખ જનની તે વંદુ જિતેંદ્ર વાણી–પ્રજ્ઞાબોધ મેક્ષમાળા શ્રતધર્મના પિતારૂપ કૃતધર્માદિકરાની-તીર્થકરોની સ્તુતિ કહી, હવે અત્રે થતધર્મની સ્તુતિ કહી છે. હું કૃતધર્મને વજું છું. આ કૃતધર્મ કે છે? (૧) તમતિમિરપટલ વિધ્વંસન –તમસરૂપ-અજ્ઞાનરૂપ-તિમિર-અંધકાર તે તમતિમિર સીમાધિર શ્રતધર્મને અથવા બદ્ધ-પૃ-નિધન એવું જ્ઞાનાવરણીય કર્મ તે તમને નિકાચિત કર્મ તે તિમિર આ તમતિમિરના પટલને-વૃન્દને-- સમૂહને જે વિધ્વંસ-વિનાશ કરે છે તે તમતિમિરપટલવિવંસને. તે પરમ જ્ઞાનીઓએ પ્રણીત કરેલ શ્રુતજ્ઞાનને પ્રકાશ તેવા પ્રકારે અજ્ઞાન–અંધકારને વિધ્વંસ કરે જ છે. (૨) મુરગણુનરેન્દ્રમાહિત–તેવા પ્રકારે દેવગણનરેન્દ્રો પરમપૂજ્ય અહંઆગમને મહિમા કરે જ છે. (૩) મોહજાલને પ્રસ્ફટિત કરનાર–મિથ્યાત્વાદિ મેહજાલને પ્રકર્ષથી સ્ફટિત કરનાર, સર્વથા ફાડી નાંખનાર આ કૃતધર્મ સતે વિવેકીની મહાલ વિલય પામે છે. (૪) એવા સીમાધરને સીમાને અર્થાત્ સ્વ–પર વસ્તુની સ્વભાવમર્યાદાને-મર્યાદાધર્મને જે ધારે છે તે સમાધરને-સમયને, આગમન, શ્રતને હું વંદું છું; અથવા તે આગમના મહામ્યને હું વંદું છું. આ સમાધર-મર્યાદા ધર્મ એટલે શું? તેને પરમાર્થ વિચારવા ગ્ય છે. તેની સપષ્ટ મર્યાદા અત્ર બતાવી છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764