________________
જેથી સંયમમાં સદાનંદી હોય છે તે શ્રતધર્મ શાશ્વત વિજ્યજી વૃદ્ધિ પામો! પ૬૩ ગોપવ્યા વિના, સર્વાત્માથી-હારી સર્વ શક્તિ સહિત યથાશક્તિ પ્રયત છું, પ્રકર્ષથી યત-યત્નવંત છું. તેના હે મહાનુભાવ ભાવિતાત્મા મુમુક્ષુ મહાત્માઓ! તમે સાક્ષી છે.
નમસ્કાર છે આ કૃતધર્મરૂપ જિનમતને!-કે જે જિનમતના સર્ભવે, “દેવ–નાગસુવર્ણ-કિન્નરગણેથી સદ્ભૂત ભાવે કરીને અર્ચિત –પૂજિત એવા સંયમને વિષે સદા
નંદી હોય છેઆત્મસ્વરૂપમાં સંયમનરૂપ સંયમમાં, આત્મસ્વરૂપમાં નમસ્કાર હે ચરણરૂપ ચારિત્રમાં સદા સર્વકાલ વૃદ્ધિ કરનારી એવી આત્માનંદ જિનમતને.-જેના ઉપજાવનારી નંદી-સમૃદ્ધિ હોય છે. કારણકે “પઢમં ન તો રા' સભાને સંયમમાં –પ્રથમ જ્ઞાન ને પછી દયા, એ મહાસૂત્ર પ્રમાણે જ્ઞાનનું સ્થાન સદા નદી હોય છે. પ્રથમ અને ક્રિયાનું સ્થાન પછી મૂક્યું છે, એટલે પ્રથમ સદ્ગુરુ
સમીપે શ્રવણ કરેલ કૃતધર્મ થકી દેહાદિથી ભિન્ન એવું આત્માનું જેવું આનંદમય સ્વરૂપ જાણ્યું, તેવું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા માટે પછી તથારૂપ શ્રુતધર્મને અમલમાં મૂક્વારૂપ આચરણ કરવા–ચારિત્રધર્મ આરાધવા આત્માને આનંદેલ્લાસ દિનપ્રતિદિન વધતું જાય છે.
આ જિનમત-જિનપ્રણીત શ્રતધર્મ એ વિશાલ ને વ્યાપક છે કે તેમાં લોક પ્રતિષ્ઠિત છે, લેક-લેખન-જ્ઞાન પ્રતિષ્ઠિત છે, સર્વ જ્ઞાન એમાં સ્થિતિ કરી રહ્યું છે, એટલું જ નહિં પણ કેટલાક માને છે તેમ માત્ર મનુષ્યલોકરૂપ જગતું જ નહિં, પણ મનુષ્યઅસુરવાળું ઐક્ય પણ એમાં પ્રતિષ્ઠિત છે. સર્વ શ્રુતજ્ઞાન અને ત્રણે લેકના સર્વભાવ એમાં કઈથી પણ ઉત્થાપી ન શકાય એમ પ્રતિષ્ઠિત વર્તે છે.
આમ જેનાથી સંયમને વિષે સદા નંદી હોય છે ને જેમાં સર્વ જ્ઞાનરૂપ લેક ને શૈલેષરૂપ આ જગત પ્રતિષ્ઠિત છે, એ આ પરમ આત્મકલ્યાણકારી સુપ્રતિષ્ઠિત
“શ્રતધર્મ શાશ્વતપણે વિજયથી વૃદ્ધિ પામો!” “૩યમિર્થમૂત; આ કૃતધર્મ છુતમ વતાં શાશ્વત’– અનર્થ પ્રવૃત્ત પર પ્રવાદીઓના વિજયથી શાશ્વતપણે વિજયથી કદી પણ ન પ્રસ્મૃતિ ન થાય એમ અખંડપણે નિરંતર સતત વૃદ્ધિ વૃદ્ધિ પામે! પામ્યા કરે! તથા “ધર્મોત્તર (ચારિત્ર ધર્મોત્તર) વૃદ્ધિ પામે !
ચારિત્રધમંત્તરે વત–-ચારિત્રધર્મ પછી પણ તે શ્રતધર્મ ઉત્તર ત્તર વૃદ્ધિ પામ્યા કરે ! કારણ કે-- મોક્ષાથના પ્રાદું જ્ઞાન જાથા –મેક્ષાર્થીએ પ્રતિદિન જ્ઞાનવૃદ્ધિ કરવા ગ્ય છે, અને “પુનાજ ” નિત્ય નિત્ય નવનવા અપૂર્વ જ્ઞાનને અભ્યાસ કરી આત્માનું અનુભવજ્ઞાન વધારવું—એ તીર્થકરપદ પ્રાપ્તિસ્થાનક મધ્યેનું એક પદ એમ જ્ઞાની ભગવંતે ભાખ્યું છે, માટે હું પ્રાણું છું કે મહારે આ કૃતધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યા કરે! તથાસ્તુ !
આ મૃતધર્મવૃદ્ધિની અભિલાષા એ પ્રણિધાન છે ને તે મેક્ષપ્રતિબંધથી અનાશ સાભાવનું બીજ છે, અને અસંગથી એનું ફલ સંવેદાય છે, ઈ. તત્ત્વવાર્તા પ્રકાશે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org