Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 706
________________ ચીને ભાવથી ગલખ્યિ : સ્ત્રીને શુકલનની પ્રાપ્તિ અને મુક્તિ कथं द्वादशाङ्गप्रतिषेधः ? तथाविग्रहे ततो दोषात् । श्रेणिपरिणतौ तु कालगर्भवद्भावतोभ.वोऽविरुद्ध અર્થ:-નવગુણસ્થાનસંગતા પણ લબ્ધિઅયોગ્ય અધિકૃત વિધિનું અકારણ છે, એના પ્રતિક્ષેપથે કહ્યું નથી અા લબ્ધિને– આમ ઔષધિ આરિરૂપ લબ્ધિને–કાલૌચિત્યથી હમણાં પણ દર્શનને લીધે. (તે પછી સીન) દ્વાદશાંગને પ્રતિષેધ કેમ? તથા પ્રકારના વિગ્રહમાં (દેહમાં) તે થકી દોષને લીધે; પણ શ્રેણિપરિણતિ સતે કાલગર્ભવઃ ભાવથકી ભાવ (હેવાપણું) અવિરુદ્ધ જ છે.૩૪૫ વિવેચન - હવે નવમા ગુણસ્થાન સુધી પહોંચે, પણ લબ્ધિને અયોગ્ય હોય, તે પ્રસ્તુત મોક્ષ પ્રાપ્તિનું કારણ થઈ શકતી નથી, એટલે તેના પ્રતિક્ષેપ અથે કહ્યું–‘લબ્ધિને અગ્યા નથી.” આમષષધિ આદિ અનેક પ્રકારની લબ્ધિ માટે સ્ત્રી અાગ્ય છે એમ નથી, કારણ કે કાળઔચિત્યથી આ વર્તમાનકાળને ઉચિત પણ પ્રમાણે હાલમાં પણ તેવી લબ્ધિનું કોઈ સ્ત્રીમાં દર્શન થાય છે માટે. અત્રે પ્રશ્ન થશે કે તે પછી સ્ત્રીને દ્વાદશાંગને નિષેધ કેમ કર્યો ભાવથી દ્વાદશાંગ છે? તેને ઉત્તર એ છે કે તેવા પ્રકારના અદેહમાં તે થકી દેષ લબ્ધિ છે માટે. “ તુ’ પણ “શ્રેણિપરિણતિ સતે –મોહનીય કમને ક્ષય કર્યા પછી ક્ષપકશ્રેણી પરિણામ પામ્યું, “કાલગર્ભવત્ ભાવથકી ભાવ અવિરુદ્ધ જ છે“શરાર્માત માવતર મા વિરુદ્ધ પ્રા.”—અર્થાત ઋતપ્રવૃત્તિઉચિત કાળે ગર્ભની જેમ ભાવ થકી-દ્વાદશાંગીના અર્થ ઉપગરૂપ ભાવ થકી –નહિ કે શબ્દ થકી સ્ત્રીને દ્વાદશાંગીને ભાવ-સત્તારૂપ હેવાપણું છે. એ બા. માં કઈ gf –ળા ઇત્યાદિ. પરિતા તુ–શ્રેણી પરિણતિ સતે તે, વેદમેહનીયક્ષયના ઉત્તરકાળે પુનઃ પકશ્રેણિપરિણામે, રામવત જે–ઋતુપ્રવૃત્તિ ઉચિત કાળે, ૩રસર્ચ ફુર–ઉદરસત્ત્વની જેમ, માવત:–ભાવથી, દ્વાદશાંગના અર્થઉપથગરૂપ ભાવથી, –નહિ કે શબ્દથી પણ, માવા-ભાવ, દ્વાદશાંગીની સત્તા, વિર:-અવિરુદ્ધ છે, દેપવાનું નથી. આ અત્રે હદય છે–સ્ત્રીઓને પણ પ્રકૃત યુક્તિથી કેવલપ્રાપ્તિ છે જ, અને તે (કેવલ) શુકલધ્યાનથી સાધ્ય છે. “દયાનાન્તરિયાં રામેત્રાવનાર ઉમેદયાનામાથાં વર્તમાનજી agwાત્રે શકલ આદ્ય ભેદના અંતે ઉત્તર બે ભેદની અનારંભરૂપ ધ્યાનાન્તરિકામાં વર્તમાનને કેવલ ઉપજે છે–એવા વચનના પ્રમાણને લીધે; અને પૂર્વગત શિવાય શુકલધ્યાનના બે આદ્ય ભેદ હેતા નથી, “થે પૂર્વવિ:” (તરવાર્થ મ. ૧. રૂ8) આદ્ય બે (શુકલ) પૂર્વવિક્ત, એ વચનથી. અને દૃષ્ટિવાદનિષેધ “સ્ત્રનામુ’–સ્ત્રીઓને એ વચનથી. એટલા માટે ક્ષપકશ્રેણિપરિણતિમાં સ્ત્રીઓને ક્ષયપામવિશેષ થકી તેના અર્થ ઉપયોગરૂપ દ્વાદશાંગ ભાવ અદુષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764