________________
ધર્માર્થના સસ્યપ્રવન-દમન-પાલન યોગથી ભગવાનનુ ધમ સારથિપણું
२८७
વ્યાખ્યાન હવે કરવામાં આવે છે, ‘અહીં પણ ધર્મ અધિકૃત જ છે,' માત્ર આગલા સૂત્રમાં જ નહિં પણ અહીં પણ ધર્મ પ્રસ્તુત જચારિત્રધર્મ જ છે.‘તસ્ય સ્વપાપેક્ષ સભ્યપ્રવર્તનપાનમનયોગતઃ સાથિયમ્। છં‘ તેના સ્વ પર અપેક્ષાએ સમ્યક્ પ્રવર્ત્તન-પાલન-દમન ચેગ થકી સારથિપણું છે;' રથની જેમ, તે ધર્મના સ્વ પરત્વે અને પર પરત્વે સમ્યક્ પ્રવર્તનયાગ થકી, પાલનયોગ થકી અને દમનયેગ થકી—એમ ત્રણ હેતુથી સારથિપણુ -થપ્રવર્ત્ત કપણું છે.
ધ સાથિ
ભગવાન
અર્થાત્ રથ ચલાવનારા સારથિ પેાતાને ને પરને ઇષ્ટ સ્થાને પહેોંચાડે છે, એટલે તેનું સારથિપણું જેમ સ્વ-પર અપેક્ષાએ છે, તેમ ધર્માંરથ ચલાવનારા આ ધર્માંસારથિ ભગવંતા પેાતાને તેમ જ પરને ઇષ્ટ મેક્ષ સ્થાને પહેાંચાડે છે, એટલે તેમનું સારથિપણું પણ સ્વ-પર અપેક્ષાએ છે.
આ સારથિપણું આ ત્રણ કારણના યાગે ઘટે છે: (૧) સમ્યક્ પ્રવૃત્તન—ઇષ્ટ સ્થાન ભણી લઈ જતા સમ્યક્ સાચા માગે રથને સમ્યક્પણે-ખરાખર પ્રવર્તાવે, ચલાવે; (ર) પાલન—એમ ઠેઠ સુધી ચલાવ્યે રાખી પાર ઉતારું, નિહષ્ણુ સભ્યપ્રવર્તન-મન- કરે; અને (૩) દમન—રથને એવા દમનમાં-નિયંત્રણમાં કાબૂમાં પાલન યાગથી (Control) રાખે કે તે આડાઅવળે જાય નહિ' ને સીધે માગે વહ્યા કરી ઇષ્ટ સ્થાને પહોંચાડે. આમ રથના સમ્યક્ પ્રવર્ત્તન, પાલન, ને દમન એ ત્રણ કારણના યાગ થકી—સુમેળ થકી જેમ સારથિનું સારથિપણું ઘટે છે, તેમ ધર્મથના સમ્યક્ પ્રવર્તોન, પાલન ને દમન એ ત્રણ કારણના ચેગ થકી ભગવતનું ધસારથિપણું સાંગોપાંગ ઘટે છે.
ભગવાનનું
ધ સારથિપણું
*
“ પારિામિક જે ધર્માં તુમારો, તેહવે અમચા ધ;
શ્રદ્ધા ભાસન રમણુ વિયેાગે, વળગ્યા વિભાવ ધ...૨ સ્વામી ! ’-શ્રીદેવચ'દ્રજી
તેમાં—ત સારથિ પણાના પ્રથમ હેતુરૂપ સમ્યક્પ્રયત્તન યોગ કેવી રીતે છે ? તે પ્રજ્ઞાનિધાન આચાય છ રિભદ્રજી અદ્ભુત સંકલનાબદ્ધ અષ્ટ કારણપરંપરા રજૂ કરી બટાવે છે—
*ત્રાથા
सम्यक्प्रवर्त्तनयोगेन परिपाकापेक्षणात् प्रवर्तकज्ञान सिद्धेः अपुनर्बन्धकत्वात् प्रकृत्याभिमुख्योपपत्तेस्तथागाम्भीर्ययोगात् साधुसहकारिप्राप्तेरनुबन्धप्रधानत्वात् अतीवार भीरु.
L
છોષપત્તઃ । ↑ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org