Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 11
________________ ૩ શ્રી ધનપાલ પુરોહિત-(તિલક મંજરીચરિત્ર) પૃષ્ટ ૬૦ સમકિતની યતના કેમ પાળવી અને આહંત ધર્મની ભવ્ય ભક્તિ કેમ જાળવવી–તે આ પુસ્તકમાં વર્ણવેલ છે અન્ય ધર્મને પ્રસંગ પડતા પણ તેમાંથી સાંગોપાંગ બચી ને સમ્યક વની વાસનાને સતેજ રાખવા આ પુસ્તકથી સારો બોધ મળે છે તેમાં ભેજ રાજા સાથે થયેલ ધનપાલના કેટલાક સંવાદો જરૂર વાંચવા લાયકજ છે. નવીન શૈલી સરલ ભાષા ૪. શ્રી આદિનાથ ચરિત્ર, (સચિત્ર) પૃષ્ટ સંખ્યા ૨૬૦ આ પુસ્તક નવા જમાનાને અનુસરતી શૈલીમાં તેના પ્રકરણે પાકને આકર્ષક ઢબમાં લખાયેલ છે ઋષભસ્વામીના તેર ભવેન વિસ્તૃત વણ ન સાથે તેમણે બતાવેલ વ્યવહાર અને ધર્મ માગને રમણીય વર્ણવેલ છે વળી પ્રસંગે પાત બીજા વર્ણને પણ તમારા મનને આનંદ પમાડે તેવા છે. ઘણું પ્રકરણેથી અલંકૃત અને સુંદર ચિત્રોથી ભરપુર આ ગ્રંથ માટે વધુ લખવાનું હોયજ નહિ. અંતિમ નિવેદન, આ પ્રમાણે બીજા વર્ષના ગ્રંથેની તૈયારી અત્યારથી શરૂ છે. દિવસે દિવસે સારૂં ઉપયોગી વાંચન પુરૂ પાડવાની અમારી ખાસ ઇચ્છા છે. જેન બંધુઓ અને બહેને આ તરફ લાગણી રાખી એક વખત આ વાંચનમાળાના ગ્રાહક થઈ ખાત્રી કરશે તેમ ઈચ્છીએ છીએ જેથી અમારી સતું અને સારું વાંચન આપવાની થાજના વધુદ્રઢ બનતી જાય. તાકીદે લખેર---જૈન સસ્તી વાંચનમાળા રાધનપુરી બજારભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat i www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62