________________
બતાવી. ત્યારે તે ચારે બાલક સહિત સ્ત્રીઓ કયવનોને સ્વાધીન કરવામાં આવી. તથા સંપત્તિ પણ તેને આપવામાં આવતાં, કયવન્નાએ તે વૃદ્ધાને મનોરથ ન ભાંગતાં સંપત્તિ તેને પાછી અપાવી. એટલે જેને જે જોઈતું હતું, તે તેને મળી ગયું, ત્યાર પછી કયવન્ના શાહ પોતાની સાત રમણીએ સાથે ઈચ્છિત ભેગ ભેગવવા લાગ્યું, તેની સંપત્તિ, સજજનની મિત્રાઈની જેમ પ્રતિદિન વધવા લાગી. જ્યાં પુણ્ય પાંસરું હોય ત્યાં તેને શી ન્યૂનતા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com