Page #1
--------------------------------------------------------------------------
________________
૧ શ્રી યશોવિજયજી
જૈન ગ્રંથમાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪s
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Ishani
muletany.
92
| વાચનમાળી –નં. ૬
.
- શાકવાશેઠનું ચરિત્ર - જો ધાને ળ ાં
માયાને અભૂત ચમત્કાર '
દિક ઉકાદ
પ્રકાશક, સસ્તીવાંચનમાળા-ભાવનગર,
ઉદનિકારક છે
. સ રદ
વિ. સં૧૭૯
શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ-પાલીતાણા
કીંમત ૦-૩- હિસાથીદાટી
- પ્રભાવના કરવા માટે નકલનાં રૂા. ૧૫-૦-૦ - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
દરેક જૈન બંધુએ અને જેના
ત
ર૪
ચમા
તમારાં જૈન સાહિત્યભડારનાં અમૂલ રા જૂવા, વાંચા, વિચારા, મનન કે નવીન માં વિદ્વાનના હાથે રસિક અને સરળ ભાષામાં લખાયેલાં ઉત્તમ પુસ્તકા, સુંદર છપાઇ ઉંચા કાગળ અને ઉત્તમ ખાઈડીંગ. જે તે નાવેલા વાંચી જીવનને ખાટા વાતાવરણથી પાષવા કરતાં ધાર્મીક, ઉચ્ચ સ‘સ્કાર પાડનારાં ઉત્તમ પુસ્તક વાંચવા માટેજૈન સસ્તી વાંચનમાળાના જલદી ગ્રાહક થાઓ.
જૈનોમાં સસ્તુ સાહિત્ય ફેલાવવા માટેજ આ કામ શરૂ થયેલ છે. તેની વીગતવાર બીના વાંચા, અને ઈચ્છા થાય તા. ગ્રાહક તરીકે તમારૂ મુબારક નામ જલદી નેાંધાવા, કારણકે— અષાડી પૂર્ણીમાએ પુસ્તકા માકલવાનું શરૂ થશે.
વાંચા એટલે જાણી શકશેા કે આવું ઉષયેાગી જૈન સાહિત્ય માત્ર રૂા. ૨) માં દર વરસે પાંચસેા પાનાના પુસ્તકાનું નિયમીત વાંચન મળ્યા કરશે.
લખેઃ—જૈન સસ્તી વાંચન માળા.
ૐ॰ રાંધનપુરી બલર—ભાવનગર.
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પુસ્તક રૂપે હોવાથી સાચવી શકાશે. બીજા ,
પણ તેનો લાભ લઈ શકશે. માત્ર આઠ આના પોઝીટ ભરી ( ટીકીટ મેકલી) ગ્રાહક થાએ, દરેક પુસ્તકો તૈયાર થઈ ગયાં છે. એકી સાથે પાંચ પુસ્તકે બાકીના લવાજમના વી. પી. થી મેકલવામાં આવશે. દરેક પુસ્તકની ગ્રાહક પુરતી નકલ છપાતી હોવાથી ગ્રાહકોને આ પુસ્તકને પહેલે લાભ આપવામાં આવે છે
જૈન સસ્તી વાંચનમાળા સીરીઝ. પૂર્વે થયેલા આપણા મહાન પુરૂષનાં ચારિત્ર, જે આપણને નિરંતર વાંચવા અને મનન કરવાથી ધાર્મીક અને નેતિક નવું જીવન આપનારાં છે, તેવાં ચરિત્ર નીયમીતપણે પ્રગટ કરી દર વરસે માત્ર રૂા. ૨) માં પાંચશે પાનાના પુસ્તકો આપવાનું આ કાર્ય શરૂ કરવામાં આવેલ છે.
બાળકથી વૃદ્ધ પર્યંત તેને લાભ લઈ શકે અને જૈન સમાજમાં તેને હાથે ફેલા થાય, સાધારણ કે શ્રીમંત તેના ગ્રાહક થઈ શકે તે માટે ખાસ કરીને માસીકના રૂપમાં નહિ પરંતુ પુસ્તકના રૂપમાં આ સીરીઝ પ્રગટ કરવાનો હેતુ છે. કાયમ માટે તે પુસ્તક સચવાય અને તેને લાભ ખબર લેવાય તે ઉદ્દેશથી આ કાર્ય કરવામાં આવે છે કે ગામવાળાએ ગ્રાહક થઈ આ લાભ લેવાની જરૂર છે. - માટે લ–ોન સસ્તી વાંચન માળા.
રાંધનરૂરી બજાર--ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈન સસ્તી વાંચન માળાના નિમે, ૧ આ વાંચનમાળાના લાઈફ મેમ્બર થનારને માત્ર એક જ વખત રૂ. પ૦) ભરવાથી દર વરસે પાંચ પાનાનાં ઉપયેગી નવીન પુસ્તકે કોઈ પણ જાતના પોસ્ટ ખુચવીના મળ્યા કરશે. ૨ આ વાંચનમાળાના વાસીક ગ્રાહક થનારને દર વરસે
રૂા. ૨) ના લવાજમથી ૫૦૦ પાનાનાં પુસ્તકો મળશે. પોસ્ટ વી. પી. ખર્ચ જુ દો સમજ. ૩ આ વાંચન માળામાં રૂા. ૨૫૧) આપનાર આ વાંચન
માળાના સહાયક ગણાશે તેમને વાંચનમાળા તરફથી પ્રગટ થતાં દરેક પુસ્તકની એક એક નકલ કાયમ વગર ખરચે મળશે તે ઉપરાંત દેહશે પાનના એક પુસ્તકમાં તેઓશ્રીને અપણુ પત્રિકા આપી. તેમના તરફથી તેમના ફેટાનો ખર્ચ લઈને ફિટે નાખવામાં આવશે અને
તે પુસ્તકની નકલ ર૫ તેઓશ્રીને આપવામાં આવશે. ૪ આ વાંચનમાળામાં પેલી કલમમાં જણાવ્યા મુજબના દશ લાઈફ મેમ્બર કરી આપનારને ઉપસહાયક તરીકે ગણવામાં આવશે તેમને દરેક પુસ્તકની નકલ બે વગર ખચે આપવામાં આવશે. અને પ્રગટ થતાં પુસ્તકમાં તેમની સલાહ લેવામાં આવશે. ૫ કઈપણ મુની મહારાજશ્રીને આ વાંચનમાળાના કાયમી
ગ્રાહક થવાની ઈચ્છા હશે તે માત્ર રૂા. ૨૫)શ્રાવકમારફત • મેકલાવી થઈ શકાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
હું કાઈપ્રભુ જાહેર સાવજનીક સસ્થાને પણ માત્ર રૂા. ૨૫) થી લાઇફ મેમ્બર તરીકે દાખલ કરવામાં આવશે. તે સંસ્થાને સ્થાપન થયા ને આહામાં છાં પાંચ વર્ષ થયેલાં હાવાં બેઇએ. જૈન સસ્તી વાંચનમાળાનાં પુસ્તકાની યાજના પેલા વર્ષ માટે.
૧
મહાસતી ચંદનમાળા
૧૭૬
શ્રી કુમારપાળ ચરિત્ર (સચિત્ર) શ્રી નવલ સ્તવનાવળી ( દરેક વિષયેાના અપૂત્ર સંગ્રહ ) ૪ શ્રી સુદર્શન શેઠ યાને શીલ મહિમા શ્રી ક્રયવન્ના શેઠનુ' ચરિત્ર વધારામાં—શ્રાવક શ્રાવિકા ધમ ભેટ. ૫૨૮ બીજા વર્ષ માટે.
૪૮
૪૮
""
r
પૃષ્ટ સંખ્યા
૫૬
5.
૨૦૦
ܕ
૪ શ્રી હિનાથ ચરિત્ર ( સચિત્ર)
33
,,
૧ શ્રી મહાવીર સ્વામીના શ્ શ્રાવકા (સચિત્ર) ૧૮૦ ૨ શ્રી ધનપાળ પ્રેાહિત (તિલક મંજરી ચરિત્ર-૮૦) ૩ શ્રી કેશીગણુધર અને પરદેશી
રાજાનુ' ચરિત્ર (સચિત્ર) ૧૦૦
૨૬૦
૬૨૦
ઉપર પ્રમાણે બે વર્ષમાં આપવાનાં પુસ્તકાની ચેાજના કરવામાં આવી છે. પહેલા થનાં પુસ્તકો ગ્રાહકને બા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૫
શુઠ્ઠી ૧૫ થી મેકલવાંમાં આવશે. માટે લાઇમેમ્બરોએ તેમજ શ્રાદ્ધકાએ તુરત પૈાતાના મુબારક નામ લખાવવાં કારણકે પાછળથી આ ગ્રંથેામળવા મુશ્કેલ છે. પાંચશે પાનાના હિસામે વધઘટ પાના સમજી લેવા
લખા—જૈન સસ્તી વાંચનમાળા રાધનપુરી બજાર
ભાવનગર.
બે વર્ષમાં આપવાનાં પુસ્તકે કેવાં છે! તેની ટુકી નોંધ અને કિંમત
-
વર્ષ ૧ લુ. સંવત ૧૯૭૮
૧ ધ વીર કુમારપાળ ચરિત્ર-સચિત્ર પુષ્ટ, ૨૦૦ કિ. ૧-૪--૦
આ ગ્રંથ. શ્રીમાન વમવિજયજી મહારાજશ્રીના શિષ્ય શ્રીમાન્ લક્ષીતવિશ્વ યજી મહારાજના બનાવેલા હિંદી અનુવાદ ઉપરથી સુધારેમાં વધારા કરી તૈયાર કરવામાં આવેલ છે જેની પ્રસ્તાવના શ્રીમાન જિનવિજયજીની સાએલી કલમથી લખાયેલી છે.
પરમ શ્રાવક કુમારપાળની જૈનધમ પ્રત્યે અદ્ભુતશક્તિ ખરાખર વધુ વેલી છે. પેાતે રાજા છતાં રાજ્યવેભવમાં ન - પટાતાં શ્રીમદ્ હેમચંદ્રગુરૂના સહવાસથી, જિન-ધમની જે સેવા બજાવેલી છે. તે વર્ણન આકષ ક છે. અને શ્રીમદ્ હેમચંદ્રાચાય અને રાજા કુમારપાળ વીગેરેના ત્રણ ચાર સુંદર ફ્રાટાઓથી આ ગ્રંથ અદ્વૈત થયા છે. તેમાં આવતાં ૧૩ પ્રકરણા એક એકથી ચઢીયાતાં અને વાંચવા લાયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
* ૨. મહાસતી ચંદનબાળા કિં–૩-૦ શ્રી મહાવીર પ્રભુના મુખ્ય શિષ્યા ચંદનબાળા આજે આહંત ઉપાસકેના ઘરે ઘરે પિતાના ચરિત્રથી ચંદનની જેમ શીતલતા પ્રગટાવે છે, જે માટે વીવેચનની જરૂર નથી, ૩ શ્રી નવલ સ્તવનાવાળી પૃષ્ટ ૧૭૫. કિ ૦-૧૦૦
સમયને અનુસરી વખણાયેલા કવાલી રાગમાં દરેક પ્રભુના સ્તવનેને સાથે સંગ્રહ અને બીજી ઘણી હમેશની ઉમેગી બાબતને આ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવેલ છે. ૪ સુદર્શન શેઠ યાને શીલમહિમા. પષ્ટ ૫૦ કિ --
શીલના અપૂર્વ મહીમાવાળા આ નાના પણ ઉગી પુસ્તકની આ ત્રીજી આવૃત્તી હોવાથી તે માટે લખવાપણું કાંઈ રહેતું નથી. ઘણા ગ્રહએ આ પુસ્તકની છૂટે હાથે પ્રભાવના કરી શીલને મહાગ્યને વધાર્યું છે અને કોઈપણ શ્રીમંતને તેમ કરવા અમો ભલામણ કરીએ છીએ. પ્રભાવના માટે રૂ. ૮ ની નકલ ૧૦૦ આપીશું.
૫ શ્રી કયવન્ના શેઠનું ચરિત્ર કિં ૦-૩-૦ તૈયાર છે. રીધીસંપન્ન આ મહા પુરૂષના નામથી ભાગ્યે જ કોઈ
આ પુસ્તક સ્ત્રીઓને ખરા આભુષણરૂપ હોવાથી તેની પ્રભાવના કરવા ઇચ્છનારને રૂ. ૧૫)ની નકલ ૧૦૦ આપવામા આવશે.
* આ પુસ્તક સ્થળે સ્થળે વંચાય માટે જ્ઞાનોત્સાહી ગ્રહસ્થાને પ્રભાવના કરવા માટે રૂ. ૧પ ની નક્લ ૧૦૦ આપવા આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
અજાણ્યું હશે કારણ કે દીવાળીના પુજનમાંજ આ મહા પુરૂષનું નામ લખાય છે પુસ્તક નાનું છતાં તેમાં મન મેહક ચિતાર ખરેખર વાંચકને હર્ષ સાગરમાં ઉતારે છે.
ઉપર મુજબ પાંચ પુસ્તક વાંચનમાળાના ગ્રાહકે તેમજ લાઈફ મેમ્બરોને અષડ માશમાં મેકલાશે. જેનાં વી. પી. અમે શુદી પુનમથી શરૂ કરશું. તેની નોંધ લેશે. વર્ષ બીજુ સં. ૧૯૮૦ની સાલમાટે તૈયાર થતા
૧ શ્રી મહાવીરસ્વામીના દશ આદર્શ શ્રાવકે. સચિવ પૃષ્ટ ૧૬૦ કિ રૂ ૧-૪-૦ તૈયાર છે
શ્રી મહાવીર પ્રભુએ સ્વમુખે જેમની પ્રશંસા કરી હતી - આહંત ધર્મના આચાર વિચારમાં જેમણે આ સ્થાન મેળ
વ્યું હતું તેવા આણંદ આદિ દશ શ્રાવોનું ચરિત્ર અને પ્રસંગેપાત શ્રાવક વ્રતનું વર્ણન પણ આપેલ છે તેમણે ધર્મમાં અડગ રહીને કેમ જીવન વ્યતીન કયું વિગેરે સાફ વર્ણન આપવામાં આવેલ છે. નવીન શૈલી અને સરલ ભાષા અને સચિત્ર ગ્રંથ છે. ૨. કેશી ગણધર અને પ્રદેશ રાજા પૃષ્ટ ૧૦
મેટામાં મોટા નાસ્તિક પ્રદેશ રાજાને કેશી ગણધરે પ્રતિબંધ પમાને તેને જૈન ધર્મ બનાવ્યું. રાજાની નાસ્તિકતાને લગતા છવાદિના પ્રશ્નને અત્યંત બે દાયક છે. તેના જવાબમાં કેશી ગણધરે જે યુકિતએ વાપરી છે, તે મનન કરવા લાયક છેઆ પુસ્તક અનેક રીતે ઉપગી છે વાંચીને મનન કરવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૩ શ્રી ધનપાલ પુરોહિત-(તિલક મંજરીચરિત્ર) પૃષ્ટ ૬૦
સમકિતની યતના કેમ પાળવી અને આહંત ધર્મની ભવ્ય ભક્તિ કેમ જાળવવી–તે આ પુસ્તકમાં વર્ણવેલ છે અન્ય ધર્મને પ્રસંગ પડતા પણ તેમાંથી સાંગોપાંગ બચી ને સમ્યક વની વાસનાને સતેજ રાખવા આ પુસ્તકથી સારો બોધ મળે છે તેમાં ભેજ રાજા સાથે થયેલ ધનપાલના કેટલાક સંવાદો જરૂર વાંચવા લાયકજ છે. નવીન શૈલી સરલ ભાષા ૪. શ્રી આદિનાથ ચરિત્ર, (સચિત્ર) પૃષ્ટ સંખ્યા ૨૬૦
આ પુસ્તક નવા જમાનાને અનુસરતી શૈલીમાં તેના પ્રકરણે પાકને આકર્ષક ઢબમાં લખાયેલ છે ઋષભસ્વામીના તેર ભવેન વિસ્તૃત વણ ન સાથે તેમણે બતાવેલ વ્યવહાર અને ધર્મ માગને રમણીય વર્ણવેલ છે વળી પ્રસંગે પાત બીજા વર્ણને પણ તમારા મનને આનંદ પમાડે તેવા છે. ઘણું પ્રકરણેથી અલંકૃત અને સુંદર ચિત્રોથી ભરપુર આ ગ્રંથ માટે વધુ લખવાનું હોયજ નહિ.
અંતિમ નિવેદન, આ પ્રમાણે બીજા વર્ષના ગ્રંથેની તૈયારી અત્યારથી શરૂ છે. દિવસે દિવસે સારૂં ઉપયોગી વાંચન પુરૂ પાડવાની અમારી ખાસ ઇચ્છા છે. જેન બંધુઓ અને બહેને આ તરફ લાગણી રાખી એક વખત આ વાંચનમાળાના ગ્રાહક થઈ ખાત્રી કરશે તેમ ઈચ્છીએ છીએ જેથી અમારી સતું અને સારું વાંચન આપવાની થાજના વધુદ્રઢ બનતી જાય. તાકીદે લખેર---જૈન સસ્તી વાંચનમાળા
રાધનપુરી બજારભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
i www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Wow!
gl/IMP Mla)
I'M Win!!
v//], ;
કયવસા શેઠ.
યાને માયાનો ચમત્કાર.
પ્રકરણ ૧ લું, સંગ તે રંગ
– 06 – પૂર્વ પ્રદેશમાં રાજગૃહ નગર પ્રથમ જાહેરજલાલી ભા. ગવતું હતું ત્યાં ન્યાયમાં રામચંદ્ર સમાન શ્રેણીક નામે નરપતિ હતા. તેને અક્ષય કુમાર નામે મંત્રીશ્વર કે જે પાંચસૅ મંત્રીઓમાં અગ્રપદે હતા. તે નગરમાં એક ધનદત્ત નામે શ્રેણી રહેતું હતું. તે માટે ધનાઢ્ય વેપારી હતો પૂર્વાવસ્થામાં તેને કાંઈ સંતાન ન હતું, પણ ભાગ્યને ઉત્તરાવસ્થામાં તે શેઠને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, જેથી તેના હર્ષને પાર ન રહ્યો “મદૂત્ર પૂરું શુ '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
એટલે પુત્ર વિનાના ગૃહસ્થનું ઘર શૂન્ય જેવું લાગે છે એ નીતિશાસ્ત્રના નિયમ પ્રમાણે તેને જે રાત દિવસ ચિંતા સતાવતી હતી, તેથી તે મુક્ત થયે, ઘણું મનોરથ કરતાં તેને પુત્રને લાભ થયે એટલે તેણે દાન પુણ્ય કરવામાં અને હર્ષોત્સવમાં કંઈ કચાશ ન રાખી, શ્રેષ્ઠીએ સારા મુહતે સર્વ સ્વજને સમક્ષ તે બાલકનું કયવના એવું નામ રાખ્યું. તેના ભવ્ય લલાટપરથી ભાગ્યરેખાને પ્રકાશ કંઈક અપૂર્વ ભાસતો હતે, ઉઘાનવૃક્ષની જેમ વૃદ્ધિ પામતે તે તરૂણાવસ્થાની સંધિપર આવ્યું. પિતાએ તેને વિદ્યાગ્ય સમજીને સારા અધ્યાપક પાસે ભણાવ્યું અને પૂર્વ પુણ્યની પ્રબલતાથી અલ્પ સમયમાં તેણે શારદાની પુણ્ય પ્રસાદી મેળવી ( ઘણી સારી વિદ્યા સંપાદન કરી. )
પ્રતિદિન વિદ્યાવિદ કરતા તેની મને વૃત્તિ શુભ ભાવના અને વૈરાગ્યની વાસનાના પ્રવાહમાં ઓતપ્રેત થઈ ગઈ તે પિતાના પિતાના વ્યવહારને લગતા કામમાં જરા પણ માથું મારતા ન હતા, સાહિત્યની ચર્ચામાં અને તેવા અભ્યાસમાંજ તે આનંદ માનવા લાગ્યું “વાપાત્ર શિનોન વારો જાતિ વીમતા એટલે સુઝ જને કાવ્યશાસ્ત્રના વિદમાંજ પિતાને વખત વ્યતીત કરે છે. આપણા ચરિત્રનાયક કયવન્નાને પણ એજ રસ લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
હતા એટલે દુનિયાના બીજ શૃંગારાદિ સેને જાણે તે જાણ તેજ ન હતે.
પિતાએ તેને એક ખાનદાન કુંટુંબન જય શ્રી નામે કન્યા પરણાવી હતી, તે રંભા સમાન રૂપવતી હર્તી, છતાં કયવન્નાને તે તરફ લક્ષ. ન હતું. પોતાની વૈરાગ્ય વૃત્તિને ધક્કો પહોંચવાના ભયથી તેણે જયશ્રીને ઈ વાર પ્રેમથી બેલાવી ન હતી. રમણીય રમણને તે મન્મથની રાજ્યધાની માનતે. અને તેથી પોતાની પત્ની જયશ્રીને તે પોતાના ચાલુ માર્ગમાં એક વિખરૂપ સમજતા હતા. જયશ્રીએ તેને પિતાના પ્રેમ નેહાધીન બનાવવામાં કંઈ ક્યાશ રાખી ન હતી, તે વારંવાર કમ્રવને પિતાનું મનમેહક મુખ બતાવી કંઈક હાવભાવ સાથે હાસ્ય વિનોદમાં ઉતરતી, પરંતુ તેની તે બધી ચેષ, ક્ષાર ભૂમિમાં વરસતા મેઘની જેમ નિષ્ફલ થઈ, તે ચિાવનવતી હાબથી વિકારોને વારંવાર વશ થતી. હતી. સાસુ સસરાની શરમને લીધે તે નવેઢા પિતાની વિન તક વાત પ્રગટ કરી શકતી ન હતી, જ્યારે તેનાથી. મદનને તાપ સહન ન થઈ શક્યો, ત્યારે પિતાની સાસુને તે વાત કહેવાની તેણે હિંમત કરી.
સાસુ પિતાની વહુને પર ઘરની પુત્રી સમજી તેને રાત દિવસ સતાવે છે. ગજા ઉપરાંત તેની પાસે કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
કરાવી અને ઉપરથી કંઈક મહેણું ટેણુનો મસાલે ભરીને તે બિચારીને હતાશ બનાવી મુકે છે. સાસુ વહુની લડાઈના ચેપથી આપણું હિંદુ સંસારમાં ભાગ્યે જ કોઈ ઘર બની જવા પામ્યું હશે. જ્યારે સાસુની પોતાની પુત્રવધુ તરફ આવી કડવી નજર હોય, ત્યારે તે વધુની તેના તન્ક કેટલી માનદષ્ટિ હોઈ શકે, તેને ખ્યાલ સુજ્ઞ વાચકે કરી શકશે.
જયશ્રીની સાસુ તેવી કડવી તુંબડી જેવી ન હતી. તે પિતાની વહુને હાલથી બેલાવવી, પોતાની પુત્રી તુલ્ય સમજીને તેના પર હેત રાખતી અને કેાઈવાર તેને સુખ દુઃખની વાત પણ પૂછતી હતી. ઘરમાંની સારી વૈરૂં તે જ યશ્રીને પ્રથમ ખાવાને આપતી અને પછી પિતે લેતી, તેના પર તેણે કોઈવાર પણ કડવી નજર કરી ન હતી. પોતાના પુત્રનું તેની સ્ત્રી તરફ દુર્લક્ષ્ય છે એમ તે સારી રીતે જાણતી હતી છતાં તેવી વાત કરવાથી જયશ્રીને વધારે દુઃખ થશે–એમ સમજીને તેણે કોઈવાર તે વાત ઉચ્ચારી ન હતી
એક દિવસે જયશ્રીને બહુજ ઉદાસ અને ચિંતાતુર જિઈને તેની સાસુએ પૂછયું કે – “હે વત્સ ! આજે તારૂં સુખરૂપ ચંદ્રશેખરૂપ રાહુથી કેમ ઘેરાયેલું છે? શું તારાં માતાપિતા યાદ આવ્યા છે ? કે તને કઈ વસ્ત્રાલંકારે પહેરવાની ઉત્કટ ઉત્કઠા થઈ છે ? અથવા ઘરમાં કોઈ દાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
દાસીએ તારૂં. માનભંગ કર્યું છે? કે મારા પુત્ર તને કઈ તરછોડી છે ? તારા હુંમેશના હંસતા મુખ પર આજે શાકની છાયા છવાઇ રહેલ જોઇને મારૂં દિલ દુગ્ધ થાય છે. હે પુત્રી ! મેં તે તને કાંઈ માણતાં અધટત તે નથી કહ્યું ? હું તને મારી પેટની પુત્રી કરતાં પણ અધિક સમજું છું. તારા સુખે સુખી અને તારા દુ:ખે દુ:ખી રહુ છું. તને કઈ ખેદ કે દુ:ખ થાય, તે મારાથી કદિ જોઇ ન શકાય, માટે કંઇ પણ મનમાં શરમ ન રાખતાં તારા દુઃખનું કારણ મને કહી સભળાવ. વ્યાધિનું નિદાન જાણ્યા વિના તેના ઉપાય ન થઇ શકે. ”
એ પ્રમાણે પેાતાની સાસુની પેાતાના પ્રત્યે અપૂર્વ લાગણી જોઇને જયશ્રી ખેલી---“ સાસુ॰ ! આપના પ્રતાપે મને સર્વ રીતે સગવડ છે. માત પિતાને વિરહું મને સતાવતા નથી. વસાલ કારની તા કંઈ ખાટજ નથી, દાસ-દાસીએ સદા હૂકમ બજાવવા એક પગે ઉભા રહે છે, તમે તે મારા હિત–વત્સલ માતા સમાન હોવાથી શા માટે મને અચેાગ્ય એલ સબળાવા ? આ બધી ખાખત કરતાં મારા શાકનું કારણ નુદાજ પ્રકારનુ છે, તે એવુ ગંભીર કારણ છે કે તેને પ્રગટ કરતાં મારી જીભ ઉપડી નથી અને જો નથી કહેતી, તા તે ખેદના તર ંગા મારા નાનકડા હૃદયમાં સમાતા નથી. છંતાં જ્યારે તમે જનેતા સમાનઃ વ્હાલથી અતરની વાત આગ્રહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
પૂર્વક પૂછે છે, ત્યારે હવે તે પ્રગટ કહેતાં મને શરમ કે સકેચ નડે તેમ નથી. આપના ખ્યાલ બહાર તે નહિ જ હાય કેમને મોટામાં મોટું પતિના અપ્રસાદનું દુ:ખ છે. કાણું જાણે તેઓ રાત દિવસ કેવા વિચારમાં વ્યાકુલ થયા છે કે તેમની પાસે વારંવાર જતાં પણ તેઓ મને કઈવાર એલાવતા નથી. અરે ! એટલું જ નહિ પણ તેમણે મારી તરફ કેઈવાર નેહભરી નજરથી જોયું પણ નથી. મેં કઈવાર તેમને અવિનય કે અપરાધ કર્યો નથી નિરંતર પ્રેમ દર્શાવતી રહું છું, છતાં તેમનું કઠીન હદય હું અબલાને માટે કિઈવાર આદ્ર બનીને પ્રેમની પ્રસાદી આપતું નથી હું આપના ઘરમા આવી છું ત્યારથી આજ સુધીમાં આપના પુત્રે મને એકવાર પણ હસીને બોલાવી નથી પૂજ્ય સાસુજી! જે સુખની આશાએ મારા વ્હાલા માત પિતાને ત્યાગ કરીને મેં આપના ઘરમાં વાસ કર્યો તે સુખ જે મને ન મળે, તે પછી મારે એ કરીયાદ કયાં જઈને કરવી? શું એમના વિના મારે અન્ય કોઈ આધાર છે કે જ્યાં મારે સુખની આશા રાખવી, જે મારા માટે આવી સ્થિતી સદા રહે તે એક બાળવિધવા કરતાં પણ હું મને વધારે દુ:ખી સમજુ છું, આપ મારા શિરછત્ર છે, માટે એ મારા દિલ દુઃખની વાત જાણીને તેના નિવારણ માટે કંઈ ઉપાય કરો, તે મને નવું જીવન આપ્યા બરાબર હું સમજીશ નહિ તે .આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ગળ બેલવા જતાં તેનું હૃદય દુઃખથી ભરાઈ આવ્યું, તેથી તે કંઈ પણ બેલી ન શકી અને ચોધાર આંસુએ રેવા લાગી ગઈ.
પિતાની પુત્રવધુના દુઃખની હકીકત સાંભળતાં અને તેના ધાર આંસુ જોતાં કયવનાની માતાને પણ ક્ષણભર રેવું આવી ગયું, પછી તરતજ જયશ્રીના આંસુ લુછતાં તેણે કહ્યું “ બેટા ! તારી દુ:ખદ સ્થિતિ સાંભળતાં મારાથી તે સહન થઈ શકતું નથી તારા જેવું દુ:ખ વેરણને પણ ન ચજે, સ્ત્રીને દુનિયામાં એક પિતાના પતિપરજ સુખને આ ધાર હોય છે, જે તે સુખ પણ ન મળે તે પછી તેને માટે ચોતરફ ઘોર અંધકારજ છે, તારા દુઃખની વાત સાંભળતાં મારું દીલ પણ અત્યંત દુ:ખાતર થયું છે, આવા સુખી ઘરમાં આવ્યાં છતાં તું અંતરના દુઃખથી બન્યા કરે એ મારાથી જોઈ ન શકાય,બસ આજથી તારી એ દુ:ખી હાલતને દૂર કરવા સતત પ્રયત્ન કરીશ અને મારાથી બની શકશે તેટલા ઉપાયો ચલેવિશ બેટા ! તું હવે નિશ્ચિંત રહેજે.
જ્યાં સુધી તું દુઃખી છે, ત્યાં સુધી મને સ્વપ્ન પણ સુખ મળવાનું નથી ”
એ પ્રમાણે તેને ધીરજ આપીને કયવન્નાની માતા તરતજ પિતાના પતિ પાસે આવી, તેને કંઈક શોકાતુર અને ઉતાવળી આવેલ જેઈને ધનદત્ત શેઠ પણ જરા ચમકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
બ, ત્યાં આવતાં ડીવાર તે તે હદયના દુઃખભારથી સ્ત
બ્ધ થઈ જવાથી કંઈ પણ બેલી ન શકી એવામા ધનતે કહ્યું—“ પ્રિયા ! કેમ તારી મુખ મુદ્રાપર આજે ખેદના રજકણે છવાઈ રહ્યા છે? શું કંઈ તે ઉત્પાત થયે છે કંઈક અકુશળ તે આ કરમાઈ ગયેલું તારૂં વદન-કમળજ કહી આપે છે, દેવી ! કહી દે, કહી દે, તારા દિલના ખેદની વાત મને સત્વર કહી દે. ”
પતિના છેલ્લા શબ્દ સાંભળતાં તેનું હૈયું પુન: ભરાઈ આવ્યું અને તેની આંખમાંથી બે ચાર ગરમ આંસુ ટપકી પડ્યા. છેવટે જરા ધીરજ લાવીને તે બોલી – પ્રાણનાથ! ઘરમાં બનતી બીનાથી આ૫ અજાણ્યા તે નહિં જ હા, તથાપિ આપને યાદી આપવાની ખાતર મારે કહેવાની જરૂર પડે છે જે કે એક સ્ત્રી જાત આપ જેવા વ્યવહારકુશળ સ્વામીને ભળામણ કરવાની હિમ્મત કરૂં, તે પણ કંઈક અનુચિત છે; છતાં તેમ કર્યા વિના બીજો ઉપાયજ નથી જુઓ, આપણા ક્યવન્નાની પ્રવૃત્તિ અત્યારે કંઈ જુદા જ પ્રકારની થઈ ગઈ લાગે છે, તે ગૃહવ્યવહારમાં પિતાનું ચિત્ત આપતું નથી. ‘આપની પાસે કંઈ વ્યાપારને પણ અનુભવ લેતો નથી. રાત દિવસ તે વૈરાગ્ય કે શાસ્ત્રના વિચાર સિવાય કંઈ કામજ કરતું નથી, જે તેને આ વૈરાગી બનાવ હતું, તે તેને રંભા જેવી રમણી શા માટે પરણાવી ? એ કોમળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
અબળાને કરુપાંત હવે મારાથી જોવાત નથી, આપણું પુત્રની સ્થિતિને લઈને તે આપણને પણ અંતરમાં શ્રાપ આપતી હશે. શું આવી એક કુમળી બાળાની દયાજનક સ્થિતીની ઉપેક્ષા કરવી–તે આપણને ઉચિત છે? માટે ગમે તે રીતે યવન્નાને વ્યવહારના માર્ગે લાવે અને તે પિતાની પત્ની સાથે પ્રેમી થઈને વર્ત–એવી કંઈ યેજના કરે. ”
પિતાની પત્નીના આવા કથનથી ધનદત્ત શેઠે તેની બુદ્ધિનું માપ કરી લીધું, સ્ત્રીની અલ્પમતિ એ નીતિ વાકયનું દ્રષ્ટાંત તેને સાક્ષાત મળી ગયું. પછી પત્નીને પ્રતિ
ધ આપતા ધનદત્ત શ્રેષ્ઠીએ કહ્યું કે –“પ્રાણપ્રિયા ! તારૂં વચન વ્યવડાર પ્રિય જનોને માટે ઉપયોગી છે, પણ આપણુ કયવાને તેને કંઈ પરવા નથી. વળી આપણા ભવનમાં લક્ષ્મીદેવીને પૂર્ણ પ્રસાદ છે, તે તેને તેવી વ્યાપારની ખટપટમાં ઉતારવાની પણ શી જરૂર છે ? તે હાલ સારા માર્ગો ઉંચી ભાવનામાં વર્તે છે. તેવી ભાવના આવવી એ પણ કંઈ સહજ વાત નથી. જેમ એક મકાનને બાંધતાં લાંબો વખત લાગે, પણ તેને જમીન દોસ્ત કરતાં કાચી બે ઘડી લાગે, તેમ ઉંચી ભાવનારૂપ ઈમારત ચણાવતાં વર્ષોના વર્ષો લાગી જાય, પણ તેમાંથી પતિત થતાં ક્ષણવાર લાગે. સારા ભાગે એ સન્માર્ગે ચઢયો છે, તે તેને વીના કારણે શામાટે ખલેલ પહોંચાડવી જોઈએ? એક તે આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ણથી તેવાં માર્ગની સાધના થઈ શકતી નથી અને બીજું તેવા માગે પ્રવર્તનારને જે આપણે નિષેધ કરીએ, તે આ પણે અધમાધમ વૃત્તિના ગણાઈએ, માટે હે સુભગે! તેવા વિચારથી તું પાછી હઠી જા અને પુત્રની શુભ પ્રવૃત્તિમાં પત્થર ન નાખ.”
એ રીતે ધનદત્ત શેઠે સમાવ્યા છતાં તેણે પિતાની વાત ન છેડી પણ ઉલટો તેને બેવડે જુસ્સો આવી ગયે. એટલે તે જરા તપ્ત થઈને બેલી– “ સ્વામીનાથ! શું આ અવસ્થા તેને સન્માર્ગ સાધવાની છે! કદાચ આપણું માટે તેમ કરવાનો અવસર છે, પણ ક્યવન્નાને અત્યારથી જ તેવી પ્રવૃત્તિમાં પ્રવર્તતાં ઉપેક્ષા કરીએ, તે પછી આપણુ વંશનું અત્યારથી જ મીંડુ વળે, શું પુત્રના મનોરથ આપણે આવા દિવસને માટે કરતા હતા ? અવસ્થા વિના કંઈ પણ કામની પ્રવૃત્તિ અળખામણી લાગે છે. મિચારી કુમળી વહુ એક તરફ ગુપ્ત રૂદન કર્યા કરે અને યુવાન પુત્ર આ તરફ ધમેની ધાંધલ મચાવી બેઠો હોય, તે જોઈ કેમ શકાય ? માટે યવન્નાને કોઈ એવા વિલાસી પુરૂની સેબતમાં નાખે કે જેથી એ હાલની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ જાય."
સ્ત્રીના આવા દુરાગ્રહથી ધનદત્ત શેઠ લાચાર થઈ ગયે. તેની યુક્તિ ભરેલી સમજીવટ બધી વનમાં વિલાપ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૧
બરાબર થઈ. છેવટે સ્ત્રીની આજ્ઞાને આધીન થઈને ધનદત્ત શ્રેણીએ ચાર પાંચ વિલાસી પુરૂષે શોધી કહાડયા, અને તેમને ભલામણ કરી કે–“આ કયવન્નાને તમે વિલાસ માર્ગમાં જોડે”શેઠના ઘરમાં ધનની કંઈ ખામી ન હતી, એટલે પૈસા ઉડાવવાની તેમને છુટ આપી, આથી તે વિલાસી પુરૂષે યવન્નાને પ્રથમ વસંત ઉક્સવમાં લઈ ગયા.
ત્યાં અનેક રમણીઓ કામદેવને ઉત્તેજન આપવાની ગમ્મત કરતી હતી. જો કે પ્રથમ કયવજ્ઞાને આવી બાબતમાં રસ ન પડ, તથાપિ તેમની સેબતને લઈને તે છુટી ન શક્ય. ત્યાંથી તેને સંગીતમાં લઈ ગયા. ત્યાં સંગીતની ભીડી ધન, વીણાને મધુરનાદ, નાયકાઓનું નૃત્ય અને તબલાના તાલની જમાવટ–આ બધા એકી સાથેના આકર્ષક સંગોએ તેના મન-મૃગને પ્રબળ પાશમાં બાંધી લીધો. કહ્યું છે કે – "सुभाषितेन गीतेन, युवतीनां च लीलया। નો જ મિતે પw, કર વો
શુ” શ સુભાષિત સંગીત અને યુવતિઓની લીલાથી જેમનું મન ન ભેદાય, તે જિતેંદ્રિય ભેગી અથવા તે પશુ સમજ.
વસંતવિહારમાં સંગીત સાથે યુવતિઓની લીલા પણ મોજુદ હતી, એટલે કયવન્નાને હવે વિલાસવાટિકાનો રસિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
બનાવાને કઈ ઇતર ઉપદેશકની જરૂર ન હતી. તે સંગીતના એટલે બધે બીન બની ગયો કે તેના તાનમાં ને તાનમાં ખાવા પીવાનું પણ ભૂલી જતો, આવી તેની સંગીતપ્રિયતા જોઈને પેલા વિલાસીઓ તેને વેશ્યાના વિલાસમંદિરમાં લઈ ગયા.
ત્યાં વેશ્યાના સંગીત સાથેના હાવભાવથી કવન્નાને કામદેવના દાસ બનવું પડયું. વેશ્યા અને વિવેક વચ્ચે સે - જનનું અંતર હોય છે. એટલે ત્યાં ભયાભક્ષ્ય કે પેયાપેયની દરકાર શા માટે હોય ? યવનાને પિતાને આધીન બની ગયેલ સમજીને તે વેશ્યા તેને મદિરાપાનથી મસ્ત બનાવીને તેની સાથે ભેગવિલાસ કરતી હતી શું આ ક્યવનાની પ્રવૃત્તિ સંગવિના બદલાઈ ?
પ્રિય પાઠક! તેમાં સંગતનું જ મુખ્ય કારણ હતું. સારી યા નરસ સંગતથી મનુષ્યની સ્થિતિ ઘણું કરી બદલાઈ જાય છે. મહાતમાઓ એટલા માટે વારંવાર પોકારી પિકારીને કહે છે કે “હે ભવ્યો ! તમે સત્સંગનો ઉમંગ અંત. રંગમાંથી. કદિ ગુમાવશે નહિ.”
અહો ! ક્યાં ગોપીચંદની માનવતી માતા અને કયાં ક્યવન્નાની વસુમતી માતા એ બંનેને મુકાબલે કરતાં કુંજર અને કંથન્ન જેટલું અંતર જોવામાં આવે છે. સંસારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૩
ભાગ વિલાસમાં મગ્ન થયેલા પોતાના પુત્ર ગેોપીચંદને માનવતીએ એક ઉપદેશક જેવા છે એધ આપ્યા હતા કેહે વત્સ ! એક દિવસે તુ કાળના મુખમાં કાળીયા થઇ જઇશ. તેથી મને તારા ભોગિવલાસને શ્વેતાં આંસુ આવે છે. એજ ભાગવિલાસ, તને મનુષ્યપણાની મહત્તાથી પતિત કરે છે અને દુર્ગતિ પથ-માગમાં સહાયક બને છે, ’ આવા હિત વાચેાથી સૈાનવતીએ ગોપીચંદના અંતરમાં વૈરાગ્યવાસના પ્રગટાવી હતી. જ્યારે વસુમતીએ પેાતાના પુત્ર યવન્નાને તેવા સન્માર્ગથી પતિત કરવાના પ્રયત્ન કર્યા. અહા ! માતાએની સુન્ન વૃત્તિથી સ તાનાને કેટલા અધેા લાભ મળે છે અને તેમની અન્નદશાને લીધે સંતાનોને કેટલું ધ્ સાસવુ' પડે છે. ! ! !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨ જું મેહનો મહીમા.
અહે! જે કયવનાને શાસ્ત્રરસનું પાન પ્રિય હતું, તે હવે મદિરાપાનથી મસ્ત થવા લાગ્યો. જેને કાવ્ય વિગેરેનો વિનોદ બહુ ગમતે, તે હવે વેશ્યાના વિદમાં પિતાને ધન્ય માનવા લાગ્યું, જેને વૈરાગ્યની વાસના સિવાય કશું ગમતું ન હતું, તે આજે શુંગારિક સંગીતના શખમાં આકંઠ નિ. મગ્ન થઈ ગયા. અહા ! જેને પોતાની રતિ સમાન રમણ પણ રાક્ષસી જેવી લાગતી તે આજે વેશ્યાની વિલાસ ભૂમિમાં પડ્યો પડયે આનંદ માને છે. જેને ધર્મ કથાથી જ તૃપ્તિ થતી, તે હવે કુટિલ કામિનીના કામ ભેગથી પિતાને તૃપ્ત થયેલો સમજે છે કેટલે બધે મેહને મહીમા? હા મેહમદિરાની મસ્તાનીથ જ એ બધું થવા પામ્યું.
હવે ક્યવન્નાને સ્વદાર કે પરરમણને વિચાર રહ્યો ન હતો. તે માત્ર અત્યારે પ્રેમ કે ઈશ્કની ઈમારત પર આરૂઢ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
થઈને બેઠે હતે યવન્નાને વેશ્યાના પાશમાં સપડાવીને પેલા વિલાસી જને તે ધનદત્ત શેઠ પાસેથી ઈનામ–અદલે લઈને પોબારા ગણ ગયા.
જે વેશ્યાની સાથે કયવન્નાની સેબત થઈ હતી તેનું નામ દેવદત્તા હતું. તે જોકે નૃત્ય કરવામાં કુશળ હતી તથાપિ તેના આચાર વિચાર શુદ્ધ હતા. તે કયવન્ના સિવાય બીજા પુરૂષને ચાહતી નહતી સામાન્ય વેશ્યાઓમાં જે આચાર ન સંભવે તે આચાર દેવદત્તાએ પિતાની ક્રિયામાં મૂકી દીધો હતો, ભોગ વિલાસ કરતાં જયારે તેમને દ્રવ્યની જરૂર પડતી, ત્યારે વસુમતી બહુજ કાળજીથી મનમાનતું ધન મોકલી આપતી હતી. એ રીતે ગાનતાન અને મદન મસ્તીમાં દિવસે વીતાવતાં ક્યવન્નાને રાત દિવસની પણ ખબર પડતી ન હતી.
એક દિવસે કયવને અને દેવદત્તા બહુજ આનંદપૂન ર્વક અટારીમાં બેઠા હતા. શરદ પૂનમનો ચંદ્રમા પોતાની ચંદ્રિકાથી તેમના આનંદમાં ઓર વધારે કરતે હતો એ. વામાં નીચેથી નેકરે આવીને કહ્યું કે-એક પુરૂષ કયવન્નાને મળવા આવ્યે છે, જે આપને હૂકમ હોય તે ઉપર મેકહ્યું. એટલે કવન્નાની પરવાનગી મળતાં નેકર પેલા પુરૂષને ઉપર લઈ આવ્યું. તે પુરૂષ મારફતે વસુમતીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
યવનાને એક સંદેશ મોકલશે હતો તે પુરૂષે પ્રણામ કરતાં કહ્યું કે
શેઠજી ! માતાજીએ તેમને આશીર્વાદ સાથે કહેવ- - રાવ્યું છે કે–ઘર મૂતાં તને બાર વરસ થઈ ગયા છતાં હજી ઘર તરફ તું નજર કરતો નથી એ તારા જેવા સુપુ ત્રને યોગ્ય નથી. અમે તારા માતપિતા હવે વૃદ્ધ થયા, તેથી તને મળવાની અમને ઘણી ઉત્કંઠા છે, તારી રાહ જતાં અમે બાર વરસ તે બાર યુગ જેવા સમજીને કહાડયા છે, હવે તે તું એકવાર અમને દર્શન દે, તે અમારા અં. તરને આનંદ થાય અમારી વૃદ્ધાવસ્થાને લીધે હવે અમારા શરીરને ભરે નથી માટે તું જાતે આવીને ઘર તથા દુકાનનો કારભાર સંભાળી લે. અહીં તારા સિવાય બીજો કોઈ સંભાળે તેમ નથી, તે વાત કાંઈ તારાથી અજાણ નથી માટે હું આપને બેલાવવા આવ્યો છું, તે મહેરબાની કરિીને સત્વર ચાલે.”
એ પ્રમાણે સાંભળતાં કયવન્નાએ કહ્યું કે -અરે ! ભાઈ! તું આ શું બકે છે? શું આ ઘરમાં રહેતા મને બાર વરસ થઈ ગયા? નહિં, નહિં, મને અહીં રહેતા માત્ર બાર રાત્રિ થઈ હશે, મારી માતા બહુ પ્રેમાળ હોવાથી મારો વિરહ સહન ન કરી શકવાને લીધે બાર રાત્રી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૭
બાર વરસ જેવડી લાગી હશે અને તેથી તારા મુખે તેમ કહેવરાવ્યું છે.
એટલે પેલા પુરૂષે આશ્ચર્યથી કહ્યું—“શેઠજી ! માતાના સ્નેહે બાર દીવસને બાર વરસ નથી બનાવ્યા, પણ તમને બ્રાંતિમાં નાખનારી માયાએ બાર સાલના બાર દિવસ બનાવ્યા છે. રાત દિવસ મદનની મસ્તી અને સંગીતના રંગમાં રમતાં તમને બાર વર્ષ તે બાર દિવસ જેવડાજ લાગ્યા.
કયવન્ના “ ઠીક છે, કદાચ બાર વરસ થયા હોય તે પણ ભલે જા, તું મારા માતપિતાને પ્રણામ કહીને કહેજે કે યવને હવે થોડા દિવસમાં આપની પાસે હાજર થશે, તમે મારી કાંઈ કાલજી કરશે નહિ, આપને મળવાની મને પણ ઉત્કંઠે છે, પણ અત્યારે અહીનું સુખ મુકવાની કઈ રીતે મરજી થતી નથી ?
એ રીતે કવન્નાના બોલ સાંભળતાં પેલે પુરૂષ રસ્તે પડે, તેણે આવીને ધનદત્ત શેઠ અને વસુમતીને કયવન્નાનો બધે વૃત્તાંત બરાબર કહી સંભળાવ્યું, એટલે ધનદત્ત શેઠે દિલગીર થઈને વસુમતીને કહ્યું—“ હાલી ! જોયું આ કુસંગતનું પરિણામ ! જે તે વખતે મારૂં કહ્યું માન્યું તે અત્યારે આ નિરાશ થવાને વખત ન આવત, વહુની દયા લાવી પુત્રને વિલાસી બનાવવા જતાં અત્યારે તે તેને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ગુમાવી બેઠા છીએ. બાર વરસ થયાં તેનું મુખ જેવા પણ પામ્યા નથી, કુસંગને લીધે કુળની લાજ છેડીને તે વેશ્યાના ઘરે જઈ વસ્ય છે; પુત્રને સુધારવાની આવી ચાલાકી વાપરત તમે સાસુ વહુએ શું ફળ મેળવ્યું ? ”
એ પ્રમાણે તે ત્રણે નિરાશ થઈ ગયા, હવે કયા ઉ. પાયથી પુત્રને પાછો લાવે તે કંઈ ઉપાય તેમને સૂ નહિ, પુત્રની ચિંતાએ શેઠ શેઠાણીનું રત શોષી લીધુ, શત દિવસ એજ કાલજમાં સેલાઈને તેમણે દેહની સાથે આ દુનીઆને ત્યાગ કર્યો, શેઠ શેઠાણી મરણ પામતા ઘરમાં જ. યશ્રી એકલી રહી, તે પણ બિચારી દુઃખથી દગ્ધ થઈ ગઈ હતી, એટલે મુનીના હાથમાં જે કંઈ ઓવ્યું, તે તેઓ હજમ કરી ગયા, કેટલુંક સંબધીઓ ઉઠાવી ગયા, અને બાકીનું જે કંઈ રહ્યું હશે, તે પતિની આજ્ઞાથી જયશ્રી એ. વેશ્યાને ત્યાં મોકલાવ્યું, એ રીતે તેના ઘરની માલ મિલકા બધી ખલાસ થઈ ગઈ. જયશ્રી પાસે હવે પિતાની આજીવિકા પુરતું પણ કંઈ રહ્યું નહિ. છેવટે તે રેટીયાને ધંધે લઈને પિતાનું ગુજરાન ચલાવવા લાગી, એ ( સુદર્શન ચકુ ) રેટીયાનો આશ્રય લહી પૂવે કૈક નિરાધાર અને દીન અળાઓએ પિતાના કુળની મર્યાદા સાચવી છે, અત્યારે મીલોએ ઓને દુર જનો કરે છે. પણ તે શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
S
આ અમળાએને એને આશ્રય લીધા વિના ચાલશે હિજ ચાલે, ગરીબ વિચારી જયશ્રીએ પેાતાના સુખને માટે જે કંઇ પ્રમત્ન કર્યા તે તેને દુ:ખરૂપ થયે, ભાગ્ય વિના જે મનુષ્યના પ્રયત્નો બધા વૃથા જાય છે, કારણ કે—
ઉત્ક્રય ને અસ્તના ચઢે, ક્રૂરે દુનીયા તી ખાજી, શકાય ના કળી કાથી, સવારે શું થવાનું છે ? ”
ખસ, સુખ દુ:ખને આધાર પેાતાના ભાગ્ય પર સ મજીને દરેક મનુષ્યને વવુ પડે છે. માટે ઉદયમાં ફુલાઈને ફાંકડા થવાની જરૂર નથી. અને ગરીબીમાં ગસરાઇને દીન કે દુ:ખતુ થવુ નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
(
:
પ્રકરણ ૩ જું પ્રેમી-સંમેલન,
– પિતાની દુઃખી હાલત વિચારતાં જયશ્રી બહ શેમાં ડુબી જતી, “હવે શું કરવું ? એની તેને કશી સમજ પડી નહિ, છેવટે તેને એક યુકિત યાદ આવી. તેના ઘરમાં કયવનાના સમયની એક મેના પાળેલી હતી. તે ઘણીવાર કહ્યું કાલું બેલીને જયશ્રીને આનંદ પમાડતી હતી, તે મેનાને ખુબ પઢાવેલી હતી, તેથી તે મનુષ્યની ભાષા સમજતી હતી, એ મેના મારફતે કંઈક સંદેશે પિતાના પતિને મેકલવાને જ્યશ્રીએ નિશ્ચય કર્યો. પછી તે મેનાની પાસે આવીને કહે વા લાગી–ગારી મેના! તું ઘણા વખતથી આ ઘરમાં એક બાળકની જેમ ઉછરી છે. તે આજે તે પષણનો બદલે આપવાનો વખત આવ્યા છે. હાલી મેના ! જે સાંભળ, આજે તારે અહીંથી ઉડીને તારા અને મારા માલીક પાસે જવાનું છે. ત્યાં જઈને તેમને એક મારો સંદેશ સંભળાવજે, મારી મધુરી મેના! હું જે શબ્દો કહું, તેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
મે તેવા શબ્દ, તું તારા કોમળ મુખથી બેલજે, માનીતી મેના ! જા, મારા મનના માલીકને કહે કે– તમારી અધગના જયશ્રી, બાર વરસના તમામ વિરહાનલથી, બળી રહી છે. તેણે નિદ્રાની સાથે શૃંગારે તથા શરીર શુશ્રષાને ત્યાગ કર્યો છે. કહેતાં જીભ ઉપડતી નથી, છતાં કહેવાઈ
ક્ય છે કે મારે માટે તમે હંસને બદલે કાગ નીવડયા અને સુવર્ણ સમજીને સ્વીકાર્યા પણ પીતલ નીવડયા, નાથ! આવા કર્કશ શબ્દો માટે ક્ષમા કરજો. હું આપના પ્રેમની તરસી છું. તે શું તરસીને સતાવવી તે આપને ઉચિત છે? આપદિલાવર મનના અને ગુણ છે, તે મારા જે કંઈ અપરાધ થયા હોય, તે તમારે ક્ષમવા છે. મારા હૈયાના હાર! હવે તે તરત પધારીને આ દીન દાસીને દર્શન ઘો આપની રાહ જોતાં દિલની ધીરજ લુંટાઈ ગઈ છે, અને નયનેના નીરથી વદન સદાકાળ ભીંજેલ રહે છે. આપણા ઉંચા કુળની લાજને તિલાંજલિ આપીને આપ એક નીચ કુળની વેશ્યાના આવાસમાં પડ્યા રહો–તે આપને ઘટે છે? હું એક અજ્ઞ અબળા, એ કરતાં વધારે શું કહેવરાવું? ઉડી જા, મારી મનહર મેન ! મારા માલિકને પ્રણામ પૂર્વક આ સંદેશે સંભળાવી અવ
એ પ્રમાણે મેનાને કહી જયશ્રી, પિતાના ગવાક્ષ પાસે આવીને ક્ષી રહી. તે વખતે એ વિશાલ મકાન, સુંદર વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
તુઓના અભાવે તેને સ્મશાન સમાન ભયંકર ભાસવા લાગ્યું. વારંવાર ચે તફ્ફ નજર કરતાં જયશ્રીનું હૃદય, દુ:ખથી ભરાઈ આવ્યું અંતરમાં દુ:ખ વધતાં સ્વાભાવિક રૂદન આવી ગયું, જયશ્રી ત્યાં રૂદન કરવા લાગી, આ વખતે તેને કઈ ધીરજ આપનાર ન હતું, તેની આંખમાંથી આંસુની ધારા વહેતાં તેના વસ્ત્રો ભીંજાઈ ગયાં અને બહુ રેવાથી આ કંઈક સુજી ગઈ, વારંવાર તે પિતાના વસ્ત્ર વતી આંસુ લુંછવી હતી, આવા તેના રૂદનથી મેનાને પણ રિવું આવી ગયું. આથી જયશ્રીને અધિક દુ:ખ લાગ્યું. પોતાના વિસના છેડાવતી તે મેનાના આંસુ લુંછવા લાગી. એવામાં તેની ડાબી આંખ ફરકી, સ્ત્રીઓની ડાબી આંખ ફરકે તે શુભ સૂચક થાય છે. આંસુથી ભરેલ લોચન લુંછતાં જયશ્રીએ ઉચે નજર કરી, એવામાં અચાનક કોઈ પુરૂષ, સન્મુખ ઉભે તેના જેવામાં આવ્યું, તે પુરૂષને વેષ સાદે હતું, તેને મુખપર શરમના શેરડા પડતા હતા. તેનું મુખ શોકની છાયાથી છવાયેલું હતું, અને તેની આંખમાંથી આંસુની ધારા ઝરતી હતી, પિતાની સામે ઉભેલા તે પુરૂષને જોતાં જયશ્રી વિચારમાં પડી—આ કેણ? અચાનક અહીં ક્યાંથી? એમ તે વિચારતી હતી, તેવામાં પેલા પુરૂષે કહ્યું પ્રિયે ! તું કંઈ શંકા લાવીશ નહિ. મારા કુટિલ કર્મોથી ખરડાયેલે હું તેજ કયવ છું, તને રીબાવી રીબાવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
સતાવનાર હું તેજ શયતાન છું, તારા સુખની દરકાર ને કરતાં, તને દુખ સાગરમાં ડુબાવનાર હું તેજ હેવાન છું, મારા નિર્મલ કુલને કલંક લગાડનાર હું તેજ નિર્લજજ છું, કુલીન કાંતાની કામનાને કચડીને વેશ્યાના વિલાસ ભુવનમાં વસનાર હું તેજ નરાધમ છું, માત પિતાને વિરહાગ્નિથી ભસ્મ કરીને પરલેકે પહોંચાડનાર હું તેજ નરપિશાચ છું, પિતાના કુલાચાર અને ધર્માચારને જલાંજલિ આપી દુરાચા૨ના દુષ્ટ પંથે પ્રયાણ કરનાર હું તેજ અજ્ઞાનાંધ છું, મારી ગૃહદેવી! તું કુલીન અને સતી છે, ધર્મને ધારણ કરનાર અને ધિર્યવતી છે, સંકટમાં પણ શીલને સાચવી ઉભય કુળને નિર્મળ રાખનારી છે. તારી એ પવિત્રતાના પ્રતાપેજ હું પાછે સહીસલામત ઘરે આવ્યો છું, એમ મને લાગે છે, તારા નિર્મળ પ્રેમ પ્રભાવની પૂર્ણતાએ જ મને અહીં આ કષી લીધા છે. દેવી! તને રીબાવવામાં મેં કંઈ બાકી સખી નથી, પણ તે મારા બધા અપરાધ ક્ષમા કરજે. ધન્ય છે સતી તારી ટેકને ! ! ”
યવન્નાના આવા ખેદભર્યા શબ્દોથી, જયશ્રી શરમાઈ ગઈ, તેણે ક્ષણભર પિતાનું મુખકમલ નીચે નમાવી દીધું. પિતાના પતિને હવે કંઈ સમજાવવા જેવું તે તેને લાગ્યું જ નહિ, છતાં પિતાને માટે જે તેણે શરમાવે તેવા શબ્દો કહા, તે જયશ્રીને કંઈક વધારે પડતા લાગ્યા, એટલે તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
વિનયથી અંજલી જોડીને કહ્યું—“ સ્વામિનાથ ! આપ
ખેદ ન કરે, મને તેટલા બધા વિશેષણનું ગૌરવ આપવાની જરૂર નથી, મને દાસીને તેવા શબ્દો કહીને શરમાવે નહિં, મને આપે કંઇ પણ સતાવી નથી, પણ મારા કર્મોએ મને સતાવી. તેમાં આપને લેશ પણ અપરાધ નથી અને તેથી ક્ષમા માગવાની પણ જરૂર નથી. સદભાગ્યે તમે પાછા પધાર્યા, એટલે હવે બધું સારૂં થશે. અત્યારે આપણુ ઘરની તેવી હલકી દશા થઈ ગઈ, છતાં આપણા અંતરની પવિત્રતા અને શુભ ભાવના આપણને ઉચ્ચ દશાએ લાવશે.” એમ કહી જયશ્રીએ પતિને ધીરજ આપીને શાંત કર્યો.
પ્રિય પાઠક! દેવદત્તા વેશ્યા તે કયવના ઉપર બહુ પ્યાર રાખતી હતી, છતાં કયવન્નાને ત્યાંથી ભાગી છુટવાનું શું કારણ હશે, તે પણ સમજવાની જરૂર છે.
કયવનાને ઘરથી ધન આવતું બંધ થયું. કારણ કે હવે જયશ્રી તેને કંઈ કલાવે, તેવું તેની પાસે કંઈ રહ્યું ન હતું. ત્યારે દેવદત્તાની અકા–વૃદ્ધાએ દેવદત્તાને સમજાવતાં કહ્યું કે –“હે વત્સ ! હવે આ કયવનાને તું ઘરમાંથી બહાર કડાડી મૂક. એનું ધન આવતું બંધ થયું છે. આપણે વેશ્યાવ્યવહાર તે માત્ર ધન ઉપરજ ટકી રહે છે. ધન થતી લેવાની ખાતરજ આપણને ઉપર ઉપરથી બનાવટી પ્રેમ બતાવવું પડે છે. જેમાં પાંદડાં વિનાના વૃક્ષને પક્ષીઓ તજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૫
જેમ જળ વિનાના સરોવરને મુસાફરો તજીદે, અને જેમ કૃપણને યાચકે તજીદે, તેમ આપણે નિધનને તજી દઈએ. છીએ. આપણે ધન પૂરતજ સંબંધ હોય છે. ધન વિનાના પુરૂષની સાથે પૂર્વની પ્રીત સંભારીને આપણે મેહમાં ન તણાવું જોઈએ. બેટા! તું શાણું અને સમજુ છે, માટે તેને વધારે શું કહું ?”
એ પ્રમાણે વૃદ્ધાના વચન દેવદત્તાને રૂસ્યા નહિ. કારણ કે તેણે કયવાની સાથે જીવન પર્યાનો પ્રેમ જ હતે. તેને હવે ધનની પરવા ન હતી, પણ પ્રેમની પરવા હતી. એટલે તે જરા ગરમ થઈને બોલી-અક્કા ! તેમ મારાથી બની શકશે નહિ. મનુષ્યનું હૃદય એકજ હોવું જોઈએ. જે ક્ષણે ક્ષણે વિવિધ સાયેગ પામતાં ચકની જેમ ર્યા કરે, તે માનવયોગ્ય હદય નહિ, પણ પશુનું. હું કયવનને મારૂં હૃદય આપી ચુકી છું, માટે હવે તે ફેરવી શકાશે નહિ. તેવી અધમતા અને અંધતા મને જોઈતી નથી. પ્રભુ આપનું કલ્યાણ કરે. મને હવે તેટલાથીજ બસ છે.”
એ રીતે કયવન્નાને કહાડી મૂક્વાને તે બંને વચ્ચે વા. રંવાર તકરાર થતી, પણ દેવદત્તાએ કઈ રીતે માન્યું જ નહિ,
ત્યારે તે બીજી કોઈ રીતે તેને હાંકી કહાડવાને રસ્તે શેધવા લાગી, એમ કરતાં એક દિવસે તે અક્કાએ કયવન્નાને કઠિન શબ્દોમાં કહ્યું “ આ નિર્લજજને કંઈ શરમ છે? બિચારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
બુઢ્ઢા મા બાપ મરી ગયા, તે પણ એ પિતાના ઘરની સંભાળ લેતા નથી. આવા પશુ જેવા મનુબે પૃથ્વી પર શા માટે અવતરતા હશે ?” બસ, આટલા શબ્દો કયવન્નાને પૂરતા હતા એટલે તરતજ તે પિતાના પંથે પડયે. કયવનાના ગયા પછી દેવદત્તાને ખબર પડતાં તેને અત્યંત અફસોસ થશે, અને તેણે અક્કાની સાથે મેટે કલહ કર્યો.
હવે અહીં કયવને પિતાની સ્ત્રી જયશ્રી સાથે વાર્તા વિનેદ કરી રહ્યા છે, એવામાં આભૂષણોથી અલંકૃત એક રમણીય રમણી આવીને કયવન્નાને એકદમ ભેટી પડી અને બેલી કે- “પ્રાણનાથ ! જે ચંદ્ર વિના ચંદ્રિકા રહે, તો હું આપના વિના રહી શકું. આપ ભલે મને તજી ગયા, પણ હું તમને કેમ તજું ? જીવનપર્યત હું આપની દાસી થઈને રહેવાને તૈયાર છું. હાલા ! હવે કદિ મને તજી ન દેશે”
વાંચક! તે રમણ દેવદત્તા પિતે હતી, અક્કા સાથે કલહ કર્યા પછી કયવન્ના વિના પોતાના ઘરમાં રહેવાને કંટાળે આવતાં તે પિતાના કીંમતી અલંકાર લઈને કયવનાના ઘરે ચાલી આવી. પછી અંજલિ જોડીને તે અલંકારે બધા કયવન્નાની આગળ મૂકતાં તે બોલી –“પ્રિયતમ ! આ આભૂવણે બધા તમે આપ્યા છે, અને હવે પછી પણ આ દેહ સાથે એના તમેજ માલિક છે. આ અલંકારેને વેચીને આપણા ગૃહવ્યવહારની અગવડ દૂર કરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૭.
આવા બનાવથી જયશ્રી તે આશ્ચર્યમગ્ન થઈ ગઈ. દેવદત્તાપર અત્યંત સ્નેહ બતાવતાં તે ભેટી પડી, જાણે એ સગી બહેને હોય તેવી રીતે તે બંને આપસમાં પ્રેમાળ બની ગઈ. શકય ભાવની લેશ પણ અંતરમાં ઈર્ષ્યા ન લાવતાં, તેઓ એક બીજાને જોતાં અધિક અધિક આનંદ પામતી હતી. એ બંને પત્નીઓનો ઉભરાતે આનંદ જોઈને કયવનાનો હર્ષસાગર મર્યાદા મૂકી દેતે હતો. પછી પ્રેમમૂર્તિ તેત્રિપુટી નેતુથી પિતાને સમય વ્યતીત કરવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
N
છESI
1'); '' ''
તે તો
-
M
પ્રકરણ ૪ થું. આતે સ્વપ્ન કે સત્ય?
દેવદત્તાએ આણેલાં અલંકારે વટાવીને તેમાંનું અધુ ધન કયવન્નાએ બને પત્નીના નિર્વાહ માટે રાખ્યું, અને અર્ધભાગથી વેપાર કરવાનો વિચાર કર્યો. એવામાં એક દિવસે એક વહાણ દેશાંતર જવાનું હતું. તે સાંભળતાં જ્યવન્નાએ તેમાં બેસીને વ્યાપાર ખેલવાને દેશાંતર જવાને નિશ્ચય કર્યો. એટલે પિતાના ઘરની વ્યવસ્થા બરાબર કરી તેણે પત્નીઓને બોલાવીને કહ્યું કે—
મારી બૃહદેવીએ ! મારે હવે દેશાંતર જવાનું છે. મારે વિયેગા હિંમતથી સહન કરજો. તમારા આચાર વિચારમાં અડગ રહીને અવસરે ધર્મ સાધન કરજેબે ઘડી ધર્મચર્ચા કરી સમયનો સદુપયોગ કરજે, અને વધારાના વખતમાં આસપાસની સ્ત્રીઓને એકત્ર કરીને તમારા સદ્વિચારેનું સિંચન કરજે. તેમને ગૃહ-ઉદ્યોગરૂપ રેંટીયાનું મહત્ત્વ સમજાવજે. તમારા જેવી શાણું અને સુજ્ઞ મહિલાને એ કરતાં વધારે શું કહેવાનું હોય ? ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
એમ ધીરજ આપીને સાયંકાલે તે ઘરથી વિદાય થયે. તે વખતે બંને સ્ત્રીઓએ કહ્યું—“વ્હાલા ! જીવનના આધાર ! તમે જાઓ” એમ કહેતાં જીભ ઉપડતી નથી, પણ આ મં. ગલમય અવસરે અપશુકન ન થાય, તેટલા માટે તેમ કહેવું પડે છે. અત્યારે આનંદ દર્શાવવાને બદલે અશ્રુ પાડતાં અમંગલ થાય, માટે તેમ પણ કરવું ઉચિત નથી. નાથ! હવે અમારા અંતરના એજ હાર છે કે—તમે સ્વકાર્ય સિદ્ધ કરી પાછા વહેલા પધારો. શાસનદેવના પ્રભાવથી આપના વિદને બધા વિનાશ પામશે. દેશાંતરમાં સદા સાવધાન રહેજો. ઘરની વારંવાર ચિંતા ન કરશે અને આ દાસીઓને કેઈવાર અંતરથી અલગ કરશે નહિ” બસ, જાણે સાક્ષાત લક્ષ્મી અને સરસ્વતીના એ આશીર્વાદથી કવન્નાને અપૂર્વ આનંદ થયે. અને એ આનંદના તરંગમાં તે ત્યાંથી વિદાય થયો,
વહાણુ પ્રભાતે હંકારવાનું હોવાથી રાત્રે બે ઘવ વિશ્રાંતિ લેવાના ઇરાદાથી યવન્નાએ નગરની બહાર એક દેવાલયમાં પ્રવેશ કર્યો. એ દેવાલયમાં એક ભાંગ્યે તૂ ખાટલે અને એક કર્ણ ગોદડી પડયા હતાં, એટલે તે ગેદ ખાટલા પર બિછાવીને સુઈ ગયે. તેને મીઠી નિદ્રા આવી ગઈ અને વચ વચમાં ઘરની વ્યવસ્થા તથા વેપારના સ્વમ આવતાં હતાં,
લગભગ અર્ધાત્રિના સમય છે. ચોતરફ અંધકારનું સામ્રાજ્ય છવાઈ રહ્યું છે. મનુષ્ય બધા નિદ્રાદેવીના ઉત્સ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
ગમાં આરામ લેતા હતા. પક્ષીઓ બધા વૃક્ષોમાં ભરાઈને માન સેવતા હતા. આવી ભયંકર અર્ધરાત્રે દૂર કઈ પાંચ સ્ત્રીઓ હાથમાં એક દીવો લઈને આવતી જણાતી હતી. જેત જોતામાં તે તે પેલા દેવાલય પાસે આવી ગઈ. એ. પાંચે રમણીઓમાં એક વૃદ્ધ હતી, અને ચાર પૂર્ણ વાનવતી. હતી. વૃદ્ધાના હાથમાં દી હતા તેણે દેવાલયમાં દાખલ થઈને નજર કરી તે એક પુરૂષને ખાટલામાં સુતેલે જે તેની આકૃતિ ભવ્ય અને કુલીનતા સુવતી હતી, પછી. પિલી વૃદ્ધાએ તરતજ ચાર યુવતિઓને અંદર બેલાવી અને આજ્ઞા કરી કે—“બસ, ખાટલા સહિત આ પુરૂષને એકદમ ઉપાડીને ઘર ભણી ચાલે. આપણું કામ સિદ્ધ થઈ ગયું, આવી ઘર અર્ધરાત્રે એક કલાક ભમતાંજ દૈવની આપણું પર કૃપા થઈ ગઈ, એમ તે વૃદ્ધના મુખમાંથી વચને નીકળતાંજ તે ચારે રમણીઓએ ખાટલે ઉપાડશે. એટલે વૃદ્ધા દીવ લઈને આગળ ચાલી અને ચાર યુવતિઓ ખા. ટલાને હલાવ્યા સિવાય તથા પગને અવાજ કર્યા સિવાય તેની પાછળ ચાલી. તે રમણીઓ જોકે બહુજ કોમળ હતી છતાં પેલી વૃદ્ધાની બીક અને રાત્રિને લીધે તે એકદમ પિ તાના મકાનમાં આવી ગઈ.
હાલા વાચક! અહીં એ રમણીઓની કંઇક પછાન કરાવવાની જરૂર છે. ચાર રમણુઓ પેલી વૃદ્ધાની પુત્રવધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
.
૩૧
ફાયદા
હુતી, અહીં આવ્યા પહેલા લગભગ બે ત્રણ કલાકે તે વૃદ્ધાને એકને એક તરૂણ પુત્ર, સર્પ કરડવાથી મરણ પામ્યા હતા તેને બીજું કંઇ સંતાન ન હતુ. તેથી તે વખતના પ્રમાણે રાજા તેમની મિલકત લઈ જાય. તેના જીવનમાં અપાર સપત્તિ હતી. આ સંપત્તિ લુંટાઈ ન નય, તેટલામાટે એ વૃદ્ધાના પ્રયાસ હતા. એ વૃદ્ધા જો કે સ્ત્રીજાત હતી છતાં પેાતાના રૂપમાં આવતાં મેાટા માઁના મઢનું પણ મન કરતી હતી. પેાતાની પુત્રવધૂ પર તેણે એટલી બશ્રી દાખ રાખી હતી કે—તે જેટલા પગલાં ભરાવે, તેટલા પગલાઓ ભરતી હતી તે વૃદ્ધાની સામે તેમનાથી કઇપણુ બેલાતુ ન હતું. એ વૃદ્ધાની પ્રચંડ પ્રેરણાથીજ તે યુવત આને આ કામમાં ઉતરવુ પડયુ હતુ. એ વૃદ્ધાની માંજરી આંખે અને રાક્ષસી સમાન મુખ જોતાં તે રમણીએને શય ઉપજતે એટલે તેનાં વેણુ, તેએ નમ્રપણે સાંભળી અને સહન કરી લેતી હતી.
હવે પ્રભાતે સૂર્યના કિરણેાએ પૃથ્વીને જ્યારે સેાનેરી વની બનાવી, તે વખતે કયવન્ના જાગ્રત થયા. આંખ ઉઘાડી જોતાં તે એક ભવ્ય અને ચળકતા મકાનમાં બેઠેલા હતા. પેલી ચાર સ્ત્રીએ તેના ખાટલાની આસપાસ બેઠી એડી ટગર ટગર જોયા કરતી હતી કારણ કે તે વૃદ્ધાએ હજી સુધી તેમને કઇ ક્રમાવ્યું ન હતુ. એક ા દેવ વિમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
સમાન મકાન અને તેમાં રાચ રચીલાની અપૂર્વ ભા જોતાં કયવન્નો છકજ થઈ ગયેા. તરત તેને વિચાર આવ્યું કે – આ તે સ્વપ્ન કે સત્ય ? હું જાગ્રત છું કે નિદ્રામાં? કદી ન જોયેલ આ રમણીય ભુવન કેવું ? આ બધી સંપતિ મારી પાસે ક્યારે હતી ? આ અદભુત અંગનાઓ..........આમ વિચારે છે, એવામાં પેલી વૃદ્ધા આવી પહોંચી અને બેલી કે –“હે વત્સ ! આજ તને આટલે બધે પ્રમાદ કયાંથી? દરરોજ તું સૂર્યોદય પહેલાં પ્રાતઃકર્મમાં લાગી જાતે અને આ તારી કામિનીઓના કામ વિલાસમાં વ્યગ્ર થઈ બેઠે છે. તને પણ પ્રમાદ પસાદી મળી છે શું ? ઉઠ બેટા ! તારું નિત્યકર્મ સંભારી લે.”
વૃદ્ધાના આ પ્રપંચી વાકયેએ ક્યવન્નાના આચર્યને ઉદધિ ઉછળાવી દીધો. તે ગંભીર વિચારમાં પડી ગયે કે –
આ ઘરને હું માલિક? આ વૃદ્ધ સ્ત્રી અને પોતાના પુત્ર તરીકે ઓળખાવે છે. એ પણ શી રીતે ? વળી આ ચાર રંભા જેવી રમ્ય રામાઓને મારી સ્ત્રી તરીકે શી રીતે સમજાવી? મારી તે બે પત્નીઓ છે અને તે એમના કરતાં જુદી છે આ અચાનક આટલો બધો ફેરફાર કેમ થઈ ગયો? - શું હું કયવન્નો નહિ ?” પિતાની કેટલીક નીશાનીઓ તરફ જતાં તેને નિચય થશે કે – “હું કયવને છું પણ આ બધી જાદુઈ બાજી શામાટે રચવામાં આવી છે, તે સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શકાતુ નથી છેવટે તેને એમ લાગ્યું કે—વખતસર અગાઉનો મને ભ્રમ હશે. તેવા પ્રકારના સ્વપ્નથી મે સાચુ માની લીધું હશે, પણ અત્યારે તા જાગ્રત દશા છે માટે બ્રાંતિ ક્રમ કહેવાય ? એમ ધારીને તેણે પોતાનું અર્ધ સમાધાન કરી લીધું.
3
હવે પેલી ચાર રમણીએ તે વખતે એકાંતમાં જઇને પરસ્પર કંઈક વિચારવા લાગી. તેમાં એક ખેલી—આ તે ગુજમ થયે, આ રાંડે આપણને ખરાખર બનાવી. શું એ પુરૂષને આપણે પતિ તરીકે સ્વીકારવે ?
બીજી માલી—અરે! એમ તે કેમ અને એક લ વમાં શુ એ ભવ કરવા ? કુલીન કાંતાઓને એવુ કદી પણ ન ઘટે શું આપને તેવા હલકા કુળની છીએ કે ગમે તે પુરૂષ સાથે પતિ તરીકેના સબંધ કરી લઇએ ?
ત્રીજી ખેલી—‹ એ મધુ સાચું, પણુ એ રાંડના વિચાર વિરૂદ્ધ આપણાથી એક પગલું પણ કેમ ભરાય ? તેની પાસે એક ખેલ ખેલવાની પણ આપણામાં તાકાત નથી. તે આવી મેટી વાતા કરવાથી શું વળવાનું હતુ ? ? ચેાથી ખેલી— પણ એતા આપણું કલેજું કાપી નાખે, તેા પણ તેની સામે એક ખેલ ખેલવાની આપણામાં તાકાત નથી. •
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૪
આ પ્રમાણે તે વાતચીત ચલાવતી હતી, તેવામાં પેલી વૃદ્ધાના ત્યાં પગલાં થયાં. એટલે માનિનીઓને માન ભજવું પડ્યું. પણ–આ બધી સાથે મળીને કંઈક ઉંચા નીચા વિચાર ચલાવે છે” એમ તેમના પડી ગયેલા મુખપરથી સમજી એકદમ ક્રોધથી ભ્રગુટી ચડાવીને તે બેલી“અહીં ભેગી મળીને શું વાટે છે? મારાથી છુપી રીતે મસલત ચલાવવાને તમને જરા પણ અખત્યાર નથી. તમારે જે વિચાર કરવા હોય, તે મારી રૂબરૂ કરવા. ખબરદાર! મારી મરજી વિરૂદ્ધ કઈ પણ આદર્યું છે, તો તમે જાણો. મારી આજ્ઞા વિના એક પગલું પણ તમારાથી ભરી શકાશે નહિ. તમે હજી મારા જેટલા વરસ કાઢયા નથી, તેથી વ્યવહારની વાતમાં તમે શું જાણે છે (આજે) આ રસ્ત મને ન સૂ હેત તે કાલે ભજનને માટે રાજાના ગરજુ થવુ પડત. માટે જે કાંઈ થયું છે, તે બધું લાંબા વિચારપૂર્વજ કરવામાં આવ્યું છે. તેમાં લેશ પણ તમારે શકા કરવાની કે માથું મારવાની જરૂર નથી. વળી હું તમને ખાસ આગ્રહપૂર્વક ભલામણ કરું છું કે એ લાવેલ પુરૂષને તમે પતિ તરીકે સ્વીકારી લ્યો. તમે એની સાથે એ ગાઢ પ્રેમસંબંધ બતાવે કે એને કઈ પ્રકારના ભ્રમ ન રહે હું પુત્ર તરીકે એને સ્નેહ બતાવીશ. એટલે
આપણુ ગાઢ પરિચય અને સ્નેહથી એ પિતાની વીતક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
વાત બધી ભૂલી જશે. એ બીજા ઘરમાં કે કુટુંબમાં હતા એ વાત બિલકુલ તેને સ્વપ્ન જેવી થઈ પડશે. બસ, આ મારી આજ્ઞાને તમે શિરસાવધ કરી લેજે. નહિ તે તમારા બુરા હાલ થશે.”
પિતાની સાસુની આવી સખત ધમકીથી તે બિચારી ચારે ચતુરા માખણ જેવી નરમ થઈ ગઈ. પછી કયવનાની સાથે હળવે હળવે પરિચય વધતાં તેમની વચ્ચે પતિ-પત્ની જે સંબંધ થઈ ગયે. ભવિતવ્યતાની કળા વિચિત્ર છે. તે ચારે મદમાતી માનિનીઓની સાથે જોગ વિલાસ કરતાં કયવનેને બાર વરસ વ્યતીત થઈ ગયા. સુખ સામગ્રીમાં બાર વરસ તે બાર ઘડી જેવા લાગે છે અને વિષમાવસ્થામાં બાર ઘડી કહાડવી તે બાર વરસ જેવડી થઈ પડે છે. એમ કરતાં કચવનાને તે ચારે પ્રમદાએથી ચાર પુત્રો થયા, તે મેટા થતાં કંઈક લખતાં વાંચતાં શીખ્યા, ત્યારે પેલી વૃદ્ધાને વિચાર છે કે હવે મારા પોત્રે મોટા થયા, એટલે રાજા આ ઘરની મિલકતમાં હાથ નાખી શકશે નહિ. માટે હવે એ પુરૂષને ઘર બહાર કર જોઈએ.” એમ વિચારીને તેણે ચારે વહુને કહ્યું- “જેમ આર સ પહેલાં એ પુરૂષને જેવી હાલતમાં તમે લાવી, તેવી તેમાં તેને પાછે તેજ સ્થાને મુકી આવે. હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
તેમાશ પુત્રે મોટા થયા, માટે એની કંઈ જરૂર નથી.' આ વચન સાંભળતાં તે ચારે બેલી–સાસુજી! આવી અઘટિત વાત કેમ બેલો છે? જેણે બાર વરસ આપણું ઘરમાં રહીને વંશની વૃદ્ધિ તથા થરની રક્ષા કરી અને જેની સાથે બાર બાર વરસ અમે વિના સંકોચે પતિની જેમ
ગ વિલાસ કર્યો. તેને અમારાથી હવે ઘરની બહાર કેમ કહાડી શકાય?”
આ પ્રમાણે તેમના વચન સાંભળી, વૃદ્ધાએ બહુજ ગુસ્સે થઈને કહ્યું– અરે ! તમે મારી પણ સાસુ બની એઠા શું? જે એને હવે વધારે વખત અહીં રાખીશું, તે આપણું ઘરને એ માલિક બની જશે. માટે તમને ટૂંકમાં સમજાવું તેમ કરી નાખે. આ કામમાં વિલંબ થ ન જોઈએ.” આથી તે કામિનીઓએ તેમ કર્યું. પણ પિતાની સાસુ ન દેખે તેમ તેમણે કયવનાને માટે ચાર ભેદક બ, નાવ્યા, તેમાં એક એક મહા કીમતી રત્ન નાખીને તેના છેડે બાંધી દીધા. પછી જ્યારે રાત્રે તે મીઠી નિદ્રાના સ્વાદમાં મસ્ત થયે, ત્યારે પ્રથમની જેમ તેજ ખાટલા પર તેને સુવાડીને તેજ દેવાલયમાં તે મુકી આવી.
- પ્રભાતે દેવાલયમાં ઘટાનાદ થતાં ક્યવને જાગ્રત થયો અને ચતરફ નજર કરે છે, તે તેજ ખાટલા ગોદડીમાં તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પડે હતો. તેણે વિચાર કર્યો કે આ તે સ્વપ્ન કે સત્ય મારી ચાર સ્ત્રીઓ અને પુત્રે કયાં? હું સમુદ્રની સફર માટે નીકળ્યા હતા, તે પણ વાત સાચી છે ત્યારે ચાર સ્ત્રીઓ અને પુત્રનું તે મને સ્વપ્ન જ આવ્યું હશે?” આવી જાંતિથી તે ભ્રમિત થઈ ગયું. છેવટે દેવાલયના પૂજારીએ તેને ઓળખે અને તે તેના ઘરે મૂકી આવ્યા. ત્યાં ઘરમાં પ્રવેશ કરતાં બાર વરસને એક છોકરી જોવામાં આવ્યા. વાચકને સમજવાની જરૂર છે કે કયવનાના પ્રવાસ વખતે ? જયશ્રી સગર્ભા હતી. એટલે તેને પુત્ર જન્મે અને તે છે આજે બાર વરસને થયો. અંદર આવતાં યવન્નાને જોઈને તેની બંને પત્ની એકદમ હર્ષથી સામે આવી, અને પતિને એગ્ય સત્કાર કર્યો.
બધા આનંદથી મળ્યા. કવન્નાએ આશ્ચર્યજનક પિતાની વીતક વાત કહેવા માંડી, એવામાં તેના પુત્રે નીશાળ જતાં કંઈક ખાવાનું માગ્યું. ત્યારે ક્યવાએ પોતાની પે-. ટલીના છેડે બાંધેલ ચાર મેદકમાંથી તેને એક મૈદક આપે નિશાળમાં બપોર થતાં છોકરાઓને રજા પડી, ત્યારે એક બીજા એકરા જોડે બેસીને તેણે તે મદક ભાંગ્યું. તેમાંથી પેલું કીંમતી રત્ન નીચે પડી ગયું તે કંઈક ચળક્તી ચીજ જેતાં પેલે હલવાઈને છોકરે તે ઉપાડીને ભાગ્યે. એટલે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
હર
પોતાની તે ચીજ લેવાને કયવન્નાને પુત્ર પણ તેની પાછળ
ડ. આગળ જતાં પેલે કરે પિતાની દુકાનમાં ઘુસી ગયે. ત્યારે પાછળથી દેડી આવતા તેણે કંઇક રૂદન સાથે મખાણ કર્યું હલવાઈએ તપાસ કરી, તે પિતાના છોકરાના હાથમાં મહામૂલ્ય રત્ન જોયું. એટલે તે બંનેને મન માનતી મીઠાઈ આપીને, તેણે તે રત્ન લઈ લીધું.
અહીં ભેજન સમય થતાં કયવને સ્ત્રીઓ સાથે જન કરવા બેઠા. પિલા માદક ભાંગતાં તેમાંથી ત્રણ રને નીકળ્યાં. એટલે તેને વિક્રય કરીને કયવન્નાએ મેટ વ્યાપાર શરૂ કર્યો, અને તેથી તે મોટો ધનાઢય થઈ ગયે. એ સંપૂર્ણ સુખસામગ્રીમાં તે બંને સ્ત્રીઓ સાથે સુખ ભેગવવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫ મું, અક્ષય કુમારની બુદ્ધિ
એક દિવસે તળાવપર પાણી પીવા ગયેલ સેચાનકે . હાથી કે જે શ્રેણિક રાજાને અત્યંત પ્રિય હતું. તેને પાણીમાં
કુંડ-જલજતુએ મજબુત રીતે પકડી લીધે. તેને છોડાવવાના શહુજ ઉપાય કર્યો, પણ તે બધા નિષ્ફળ ગયા. આથી રાજાને બહુ અફસેસ થઈ પડશે. છેવટે કઈ પણ ઉપાય કામ ન લાચવાથી નગરમાં તેણે પટ વગડાવ્યો કે – “રાજાના સેચાનક હાથીને જે બચાવશે, તેને રાજા પિતાની કન્યા પરણાવશે અને અગણિત ધન આપશે.’ આ ઢંઢેરો સાંભછતાં પેલા હલવાઈને વિચાર થયો કે –“જે કીંમતી રત્ન મને મળ્યું છે, તેને જે અત્યારે ઉપગ કરૂં તે મને અપૂર્વ લાભ થાય.” એમ ધારીને તે સરેવર પર આવ્યું. ત્યાં જળમાં રત્નને મૂકતાં તેના પ્રભાવથી જળ દૂર થતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
ગયું, એમ કરતાં તે રત્ન તેણે હાથી પાસે મુકી દીધું, એટલે ત્યાંથી પાણી દૂર ચાલ્યું ગયું. જલજંતુનું જોર માત્ર પાણુમાંજ ચાલી શકે. એટલે પાણુ અલગ થતાં તે તરત હાથીને છેડીને ચાલ્યું ગયું. આથી સેચાનક હાથી બચી ગયે, અને તેથી શ્રેણિક રાજા બહુજ સંતુષ્ટ થયા.
આ બનાવથી મતિમાન્ અલયકુમારે વિચાર કર્યો કે આવા સામાન્ય હલવાઈના ઘરમાં આવું કીંમતી રત્ન સંભવે નહિ. મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષ કયાંથી? માટે એ રત્નને માલિક અન્ય કોઈ હવે જોઈએ” એમ ધારી. તપાસ કરતાં તેને માલિક કયવને કર્યો. એટલે રાજકન્યા યવનાને પરણાવવામાં આવી, તથા અબુટ દ્રવ્ય મળ્યું.. આથી સમસ્ત શહેરમાં કયવનાનું માન વધી પડયું. તે હવે યવના શાહ એવા નામથી ઓળખાવા લાગ્યા. રતિને પરાભવ કરે તેવી ત્રણ રમણીય રમણએ સાથે કયવન્નાશાહ નિશ્ચિંતપણે ભેગવિલાસ કરવા લાગ્યા. એ અરસામાં અભયકુમાર મંત્રીશ્વરની સાથે તેની અત્યંત ગાઢ મિત્રાઈ થઈ.
એક દિવસે યવનાને પ્રથમની ચાર સ્ત્રી અને ચાર પત્ર સાંભરી આવ્યા. તેમને જોવાની તેને બહુજ ઉત્કંઠા વધી પડી. પણ તે બાર વરસમાં તે ઘરની બહાર કદી નીક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૧
વેલ નહિ, તેથી તેની પાસે કંઈ પણ નિશાની ન હતી. એ વાત તેણે અભયકુમારને જણાવી. એટલે અભયકુમારે તેને ધીરજ આપીને તેને પત્તો મેળવી આપવાનું સ્વીકાર્યું. ગમે તેવું દુષ્કર કામ પણ અભયકુમાર પિતાની મતિના મહિમાથી સુગમ પણે સાધી લેતો હતો. એટલા માટે આજકાલ– અલાયકુમારની બુદ્ધિ હો” એમ ચેપડામાં લખાય છે.
પછી અભયકુમારે કયવનાનું એક મનહર મકાન - ણગારાવ્યું. તેમાં કયવન્નાની એક સુંદર મૂર્તિ કરાવીને સ્થાપન કરી, કે જે પ્રતિમાને જોતાં એકવાર માણસ સાક્ષાત્ સજીવન ક્યવનાની કલ્પના કરી લે. તે વખતે નગરમાં ઢંઢેરો ફેરવ્ય કે–ચામુખી મહાવીર ચમત્કાર બતાવશે, માટે સમસ્ત પ્રજાને ફરમાવવામાં આવે છે કે તેના દર્શન કરવા સહુ કેઈએ આવવું.” એક તે સજશાસન અને બીજી ચમત્કારની વાત સાંભળતાં બધા નગરવાસીઓ પોતાના બાળબચ્ચાં તથા જીઓ સહિત દર્શન કરવા બહાર નીકળી પડયા. આ અવસરે અભયકુમાર સાથે ક્યવન્ના શાહ અગાઉથી ત્યાં આવીને બેઠા. ત્યારે એક પછી એક દર્શન કરતા લોકોને જતાં પેલી વૃદ્ધા અને ચાર પુત્ર સહિત તે ચાર ચતુરાએ કવન્નાના જોવામાં આવતાં તેણે તેમને તરત ઓળખી લીધી. પણ તે મિાન ધરી રહ્યો. કયવન્નાની મૂર્તિ જોતાં તે ચારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
ર
સીએ જરા હસીને ઉદાસ થઇ ગઈ. એવામાં પુત્રા આવીને તે મૂર્તિને ભેટવા લાગ્યા, અને પિતાજી ! પિતાજી ! કહીને કપડુ તાણવા લાગ્યા.
1
એક એલ્યા— તાતજી ! આજે તમે બાલતા કેમ નથી. અને હસતા કેમ નથી?
જો આહ્યા— તમે મને એક ઘડીવાર પણ ઉત્સંગમાંથી અલગ કરતા ન હતા. આટલા દિવસ તમે કયાં ગયા હતા
ત્રીજો ખોલ્યા— દાઢી મને દરરાજ ધમકાવે છે, તમે તેને વારતા કેમ નથી ?
સાથે એ ત્યા— તમે મારા વિના કદી લેાજન કરતા ન હતા, તેા હમણા તમને એકલા જમવું કેમ ભાવે છે.
એ રીતે ખેલતા તે ચારે માલક મૂર્તિને ઉઠાડવા લાગ્યા, અને એવા કે— ચાલેલા, આપણા ઘરે. તમને અહીં અમ નિહ એસવા દઇએ ’ આ દેખાવ શ્વેતાં બધા આશ્ચર્ય પામ્યા, આ ઉપરથી અભયકુમારના જાવામાં આવી ગયું કે આ ચારે સ્ત્રી અને પુત્રા યવન્નાના છે. ' પછી તે વૃદ્ધાને તથા ચાર રમણીઓને એક અલગ મકાનમાં લઇ જઇને અભયકુમારે ધમકાવીને પૂછ્યું. એટલે તે વૃદ્ધાએ સત્ય વાત કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
બતાવી. ત્યારે તે ચારે બાલક સહિત સ્ત્રીઓ કયવનોને સ્વાધીન કરવામાં આવી. તથા સંપત્તિ પણ તેને આપવામાં આવતાં, કયવન્નાએ તે વૃદ્ધાને મનોરથ ન ભાંગતાં સંપત્તિ તેને પાછી અપાવી. એટલે જેને જે જોઈતું હતું, તે તેને મળી ગયું, ત્યાર પછી કયવન્ના શાહ પોતાની સાત રમણીએ સાથે ઈચ્છિત ભેગ ભેગવવા લાગ્યું, તેની સંપત્તિ, સજજનની મિત્રાઈની જેમ પ્રતિદિન વધવા લાગી. જ્યાં પુણ્ય પાંસરું હોય ત્યાં તેને શી ન્યૂનતા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
d
પ્રકરણ ૬ ઠું, વ્રત–ગ્રહણ
એકદા ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી, પૃથ્વી તલને પાવન કરતા રાજગૃહ નગરમાં સમેસર્યા એટલે દેવતાઓએ
ત્યાં સમવસરણની રચના કરી. એવામાં વનપાલકે શ્રેણુક રાજાને વધામણી આપતાં, રાજા, અભયકુમાર, અતઃપુર, નગરની તમામ પ્રજા તથા કયવક્ષહ પણ પિતાની સાતે સ્ત્રીઓ સહિત ભગવંતને વંદન કરવા આવ્યા. ત્યાં ત્રણ પ્રદક્ષિણપૂર્વક ભગવંતને વાંદીને બધા યાચિત સ્થાને બેઠા. એટલે વીર પ્રભુએ મેવના જેવી ગંભીર ધ્વનિથી ધર્મદેશના આપી. તે સાંભળતાં બારે પરંપદા અમેદ પામી, અને બધાએ પિતા પોતાની શક્તિ પ્રમાણે વ્રત નિયમ લીધા.
દેશના સમાપ્ત થયા પછી કયવાહે પ્રભુને પૂછ્યું કે– હે જગત્પતિ ! મને મનવાંછિત સુખસંપત્તિ પ્રાસ થઈ તેનું શું કારણ? ભગવંત છેલ્યા–“ હે શેઠ ? એ બધે સુપાત્ર દાનને પ્રભાવ સમજો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
W
પૂર્વ જન્મમાં શાલિગ્રામમાં તું ગોવાળીયાના પુત્ર હતા. તારા પિતા મરણ પામતાં તારી માતા બહુ વિષમાવસ્થામાં આવી પડી. એક દિવસે ક‘ય પર્વ ના દિવસ હાવાથી આસપાસના ઘરામાં ખીર થતી જોઇને તે આલકે માતા પાસે ખીર માગી. એટલે તેણે બહુ કરગરીને પાડાશી પાસેથી દુધ, ચાખા, સાકર વિગેરે બાલકને ખીર બનાવી, પીરસીને કઇ કામ પ્રસંગે તે બહાર ગઈ,
આ અવસરે કાઈ તપસ્વી મુનિ ગાચરી અર્થે ત્યાં આવી ચડ્યા. તેમને શ્વેતાં તે બાલક અતિ હર્ષ પામ્યા. તરતજ ખીરનું પાત્ર લઇને તે મુનિને વહેારાવવા લાગ્યું. ખીર નરમ હાવાથી બધી મુનિના પાત્રામાં પડી, તથાપિ તેના મનને ખેદ ન થતાં અત્યંત હે માં વધારા થયેા. મુનિ ધર્મ લાલ આપી ચાલ્યા ગયા. એવામાં તેની માતા આવી અને પુત્રને થાળી ચાટતા જોઈ તે વિચારમાં પડી કે— અહા ! મારા પુત્રને કેટલી ખષી ક્ષુધા ?
ત્યાર પછી થાડા દિવસમાં તેનું આયુષ્ય પુર્ણ થવાથી તે ચાપાલ ખાલ મરણુ પામીને હૈ યવન્ના! તું ધનવ્રુત્ત શેઠના પુત્ર થયા. અને તે સુપાત્ર દાનના સુકૃતથી તું આ અગણિત લક્ષ્મી પામ્યા,”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
४
ભગવતના મુખથી પેાતાના પૂર્વ ભવના વૃતાંત સાંભ ળતાં યવના શાહને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયા. તેણે પ્રભુને અંજલિ જોડીને કહ્યું “ હે ભગવન્ ! મને સંસાર સાગરના સ'ટથી બચાવેા.” ભગવતે તેને યાગ્ય જાણીને કહ્યું વ્રતરૂપ શસ્ત્રની સહાયતાથી તે સંકટ દૂર થઇ શકશે. એટલે તરતજ પ્રભુને વંદન કરી ઘરે આવી પેાતાના પુત્રોને ગૃહવ્યવહારને એજો સાંપીને પેાતાની સ્ત્રીઓને તેણે કહ્યુ— સસારના સકટથી ઉગરવાને માટે હવે વ્રત ગ્રહણ કરવુ છે. ત્યારે તે રમણીએ ખેલી · અમે પણું વ્રત લઈને આત્મ સાધન કરીશું.'
એ પ્રમાણે નિશ્ચય કરી દીન જનાને દાન આપી, પુત્રાદિકના માહ, મનમાંથી દૂર કરીને યવન્નાશાહે પેતાનીસાત સ્ત્રીએ સહિત ભગવ ંત મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી અને નિરતિચાર પણે ચાસ્ત્રિ પાલતાં, વિવિધ તપ તપતા, ભગવતની સાથે વિચરતા અને ધ્યાનાનલી ક કાષ્ઠને ખાળતાં યવના મહા મુની કેવળ જ્ઞાન પ્રગટ કરીને પરમપદને પામ્યા.
અહા ! એ અદભુત પ્રભાવવાળા સુપાત્રદ્વાનને વારવાર નમસ્કાર હા.
સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
જૈન સસ્તી વાંચનમાળાના ગ્રાહક
થવા ચુકશે નહી!
દર વરસે માત્ર રૂ. ૨) માં પાંચ પાનાનાં અમૂલ્ય સાહિત્યના ઉત્તમ પુસ્તકે મળશે. દરેક પુસ્તકો નવીન શૈલી મુજબ સારા વિદ્વાનની કસાયેલી કલમથી લખાયેલાં અને સુંદર છપાઈ ઉંચા કાગળ અને બાઈડીંગમાં થાય છે. ગ્રાહક થવાથી ખાત્રી થશે. નીચેના પુસ્તકે જેનસસ્તી વાંચનમાળાના ગ્રાહક થના રને મળવાની છે. માટે ગ્રાહક થવા સુસ્ત લખશે. છુટક લેનાર માટે નીચેની કિંમતે મંગાવી લેવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
જે તે પુસ્તક વાંચવો કરતાં આવા ઉત્તમ
પુસ્તક વાંચી જીવન સુધારે. ૧ કુમારપાળ ચરિત્ર-હેમચંદ્રાચાર્ય અને રાજાકુમારપાળનું અદ્ભુત ચરિત્ર તે સચિત્ર ઊંચાકાગળ અને સુંદર બાઈડીંગમાં પૃષ્ટ સંખ્યા આશર પિણુબસોનું થશે. કિમત રૂા. ૧-૪-૦ પ્રથમથી ગ્રાહક થનારને રૂા. ૧)
૨ શ્રી મહાવીર સ્વામીના દશ શ્રાવક–પ્રભુ મને હાવીરના આનંદશ્રાવક આદિ દશા શ્રાવકેનું ચરિત્ર વાંચવાથી તે વખતના તે મહાપુરૂષનું ઉચકેટીનું જીવન વાંચતાં ખરેખર આપણે શ્રાવપણ સમજી આત્માની ઉચ્ચ સ્થિતી નીહાળી શકશું. દરેક શ્રાવકે વાંચવાની ખાસ જરૂર છે. પૃષ્ઠ સંખ્યા આશરે પોણાબસે, સચિત્ર ઉંચા કાગળ સુંદર બા ઇડીંગ,કિંમત રૂા. ૧-૪-૦ પ્રથમથી જ ગ્રાહક થનારને રૂા. ૧)
૩ મહાસતી ચંદનબાળા-[ શ્રી મહાવીરપ્રભુના પ્રથમ શ્રાવિકા ] દરેક હેનને જરૂર વાંચવા ભલામણ છે, કિમત ફક્ત રૂા. ૦-૩૦ તૈયાર છે.
કયવના શેઠનું ચરિત્ર-( આ ચરિત્ર બહુ રસિક અને ઉપયોગી છે ) આ મહાપુરૂષનું નામ દરેકની જાણમાં છે. કિંમત ૦–૩–તૈયાર છે. ખે:–સેલ એજંટ સાત અમૃતલાલ અમરચંદ
પાલીતાણુ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
જૈન સતી વાંચનમાળાના ગ્રાહક જલદી થાએ.
તે માટે આ પુસ્તકની અંદરનુ તેનું સુચીપત્ર વાંચે તેથી જાણી શકો કે વારસીંક માત્ર રૂા. ૨] માં આવે લાભ અને આવાં પાચસા પાનાનાં ઉપયોગી પુસ્તક દર વરસે નીયમીત આપવાનું કાર્ય અમાએ શરૂ કરેલ છે, જરા પાનુ ફેરવી વાંચે અને ગ્રાહક તરીકે ઈચ્છા થાયતા જલદી નામ નોંધાવેા..
સાલ એજન્ટ,
લખાઃ—સલાત અમૃતલાલ અમરચંદ પાલીતાણો:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________ યશોહિ. alcPb/by ? છે હ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com