________________
* ૨. મહાસતી ચંદનબાળા કિં–૩-૦ શ્રી મહાવીર પ્રભુના મુખ્ય શિષ્યા ચંદનબાળા આજે આહંત ઉપાસકેના ઘરે ઘરે પિતાના ચરિત્રથી ચંદનની જેમ શીતલતા પ્રગટાવે છે, જે માટે વીવેચનની જરૂર નથી, ૩ શ્રી નવલ સ્તવનાવાળી પૃષ્ટ ૧૭૫. કિ ૦-૧૦૦
સમયને અનુસરી વખણાયેલા કવાલી રાગમાં દરેક પ્રભુના સ્તવનેને સાથે સંગ્રહ અને બીજી ઘણી હમેશની ઉમેગી બાબતને આ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવેલ છે. ૪ સુદર્શન શેઠ યાને શીલમહિમા. પષ્ટ ૫૦ કિ --
શીલના અપૂર્વ મહીમાવાળા આ નાના પણ ઉગી પુસ્તકની આ ત્રીજી આવૃત્તી હોવાથી તે માટે લખવાપણું કાંઈ રહેતું નથી. ઘણા ગ્રહએ આ પુસ્તકની છૂટે હાથે પ્રભાવના કરી શીલને મહાગ્યને વધાર્યું છે અને કોઈપણ શ્રીમંતને તેમ કરવા અમો ભલામણ કરીએ છીએ. પ્રભાવના માટે રૂ. ૮ ની નકલ ૧૦૦ આપીશું.
૫ શ્રી કયવન્ના શેઠનું ચરિત્ર કિં ૦-૩-૦ તૈયાર છે. રીધીસંપન્ન આ મહા પુરૂષના નામથી ભાગ્યે જ કોઈ
આ પુસ્તક સ્ત્રીઓને ખરા આભુષણરૂપ હોવાથી તેની પ્રભાવના કરવા ઇચ્છનારને રૂ. ૧૫)ની નકલ ૧૦૦ આપવામા આવશે.
* આ પુસ્તક સ્થળે સ્થળે વંચાય માટે જ્ઞાનોત્સાહી ગ્રહસ્થાને પ્રભાવના કરવા માટે રૂ. ૧પ ની નક્લ ૧૦૦ આપવા આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com