________________
ર
સીએ જરા હસીને ઉદાસ થઇ ગઈ. એવામાં પુત્રા આવીને તે મૂર્તિને ભેટવા લાગ્યા, અને પિતાજી ! પિતાજી ! કહીને કપડુ તાણવા લાગ્યા.
1
એક એલ્યા— તાતજી ! આજે તમે બાલતા કેમ નથી. અને હસતા કેમ નથી?
જો આહ્યા— તમે મને એક ઘડીવાર પણ ઉત્સંગમાંથી અલગ કરતા ન હતા. આટલા દિવસ તમે કયાં ગયા હતા
ત્રીજો ખોલ્યા— દાઢી મને દરરાજ ધમકાવે છે, તમે તેને વારતા કેમ નથી ?
સાથે એ ત્યા— તમે મારા વિના કદી લેાજન કરતા ન હતા, તેા હમણા તમને એકલા જમવું કેમ ભાવે છે.
એ રીતે ખેલતા તે ચારે માલક મૂર્તિને ઉઠાડવા લાગ્યા, અને એવા કે— ચાલેલા, આપણા ઘરે. તમને અહીં અમ નિહ એસવા દઇએ ’ આ દેખાવ શ્વેતાં બધા આશ્ચર્ય પામ્યા, આ ઉપરથી અભયકુમારના જાવામાં આવી ગયું કે આ ચારે સ્ત્રી અને પુત્રા યવન્નાના છે. ' પછી તે વૃદ્ધાને તથા ચાર રમણીઓને એક અલગ મકાનમાં લઇ જઇને અભયકુમારે ધમકાવીને પૂછ્યું. એટલે તે વૃદ્ધાએ સત્ય વાત કહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com