Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 24
________________ ૧૩ ભાગ વિલાસમાં મગ્ન થયેલા પોતાના પુત્ર ગેોપીચંદને માનવતીએ એક ઉપદેશક જેવા છે એધ આપ્યા હતા કેહે વત્સ ! એક દિવસે તુ કાળના મુખમાં કાળીયા થઇ જઇશ. તેથી મને તારા ભોગિવલાસને શ્વેતાં આંસુ આવે છે. એજ ભાગવિલાસ, તને મનુષ્યપણાની મહત્તાથી પતિત કરે છે અને દુર્ગતિ પથ-માગમાં સહાયક બને છે, ’ આવા હિત વાચેાથી સૈાનવતીએ ગોપીચંદના અંતરમાં વૈરાગ્યવાસના પ્રગટાવી હતી. જ્યારે વસુમતીએ પેાતાના પુત્ર યવન્નાને તેવા સન્માર્ગથી પતિત કરવાના પ્રયત્ન કર્યા. અહા ! માતાએની સુન્ન વૃત્તિથી સ તાનાને કેટલા અધેા લાભ મળે છે અને તેમની અન્નદશાને લીધે સંતાનોને કેટલું ધ્ સાસવુ' પડે છે. ! ! ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62