________________
S
આ અમળાએને એને આશ્રય લીધા વિના ચાલશે હિજ ચાલે, ગરીબ વિચારી જયશ્રીએ પેાતાના સુખને માટે જે કંઇ પ્રમત્ન કર્યા તે તેને દુ:ખરૂપ થયે, ભાગ્ય વિના જે મનુષ્યના પ્રયત્નો બધા વૃથા જાય છે, કારણ કે—
ઉત્ક્રય ને અસ્તના ચઢે, ક્રૂરે દુનીયા તી ખાજી, શકાય ના કળી કાથી, સવારે શું થવાનું છે ? ”
ખસ, સુખ દુ:ખને આધાર પેાતાના ભાગ્ય પર સ મજીને દરેક મનુષ્યને વવુ પડે છે. માટે ઉદયમાં ફુલાઈને ફાંકડા થવાની જરૂર નથી. અને ગરીબીમાં ગસરાઇને દીન કે દુ:ખતુ થવુ નહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com