Book Title: Kayvanna Shethnu Charitra Yane Mayano Adbhut Chamatkar
Author(s): Sasti Vachanmala
Publisher: Sasti Vachanmala

View full book text
Previous | Next

Page 30
________________ S આ અમળાએને એને આશ્રય લીધા વિના ચાલશે હિજ ચાલે, ગરીબ વિચારી જયશ્રીએ પેાતાના સુખને માટે જે કંઇ પ્રમત્ન કર્યા તે તેને દુ:ખરૂપ થયે, ભાગ્ય વિના જે મનુષ્યના પ્રયત્નો બધા વૃથા જાય છે, કારણ કે— ઉત્ક્રય ને અસ્તના ચઢે, ક્રૂરે દુનીયા તી ખાજી, શકાય ના કળી કાથી, સવારે શું થવાનું છે ? ” ખસ, સુખ દુ:ખને આધાર પેાતાના ભાગ્ય પર સ મજીને દરેક મનુષ્યને વવુ પડે છે. માટે ઉદયમાં ફુલાઈને ફાંકડા થવાની જરૂર નથી. અને ગરીબીમાં ગસરાઇને દીન કે દુ:ખતુ થવુ નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62