________________
: C:
પ્રકટ કર્યાં. છાપના પ્લેટ ચિત્ર પણ પ્રસિદ્ધ કર્યો.. એ પહેલાં એના છાપચિત્ર કાંઈ બહાર ન્હાતાં આવ્યાં. યુરેાપના ઐતિહાસિક પડિતાએ તથા પ્રેાફેસર જૈનમેન-અમેરિકાવાળાએ અને રાય હીરાલાલ બહાદુરે, શિલાલેખના પાઠ તથા વ્યાખ્યા વિષે ખૂબ ચર્ચા કરી મારા પ્રયત્ન ઉપર પ્રતિષ્ઠાની મહેાર આંકી દીધી. તે દરમિયાન, એક જ વર્ષોંની અંદર, મે' પોતે ખ’ગિરિ જઇને, પહાડી-ગુફા ઉપર પાલખ આંધીને, નીરાંતે બેસીને લેખના અક્ષરે અક્ષર ફરી વાર વાંચ્ચા અને બીજી વાર સુધારા-વધારા સાથે, સંસ્કૃત-છાપ સહિત, સ ંશોધિત કરેલા પાઠ, બિહાર-એરીસાની પત્રિકામાંચેાથા પુસ્તકમાં, પ્રકાશિત કર્યાં એટલુ છતાં શકાએ તે રહી જ હતી. એ શકાઓ દૂર કરવા, આખા લેખનું એક મીષુ' ( Cast ) વિલાયતી માટી ( Plaster of Paris )માં ઢાળવા મે સરકારને અરજ કરી. મીજી તૈયાર થાય તા હૈઠે હૈયે પાઠ વાંચી શકાય. આવું બીબું તૈયાર થાય તે પહેલાં, મને લાગ્યુ કે, ખીન્ને કોઇ લિપિના જાણકાર, પહાડ ઉપર ચડીને, મારા નવા પાઠને એક વાર સરખાવી જોવે તા બહુ ઠીક થાય. મારી છાપમાં ઘણા અક્ષરશ નહાતા આવી શકયા.
મારી અરજ સરકારે સાંભળી. શ્રી રાખાલદાસ બેનરજી, જેઓ ભારતના સર્વશ્રેષ્ઠ સરકારી લિપિજ્ઞ તરીકે પંકાયેલા હતા તેમને ખંડિગિર જવાના હુકમ થયા. સન ૧૯૧૯ માં અમે બન્ને જણા ત્યાં પહોંચ્યા. બન્નેએ મળીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com