________________
૨૭
આ કર્તાના પરિચય અગાઉ મલધારી શ્રીહેમદ્રસૂરિ શીર્ષીક “ કથા બીજી”માં આપવામાં આવ્યે છે. ક્યા વીશમી
આ કથા સુરતના દેવચંદ લાલભાઈ પુસ્તાદ્ધાર કુંડ તરફથી પ્રગટ થયેલા “ ભરતેશ્વરમાહુબલીવૃત્તિ ” નામના ગ્રંથમાથી લેવામાં આવી છે.
૨૨. શ્રીભશીલ ણ:
આ ગ્રંથના અંતે આપેલી પ્રશસ્તિ, જે આ સગ્રહના પૃષ્ઠ ૧૨૦ પર છે, તેમાં શ્રીમુનિસુદરસૂરિ શિષ્ય શુભશીલે સ. ૧૫૦૯ “ ભરતેશ્વરખાહુબલી–વૃત્તિ” બ્રૂચની રચના કરી, એમ ઉલ્લેખ્યુ છે. તેમણે પાતાની ગુરુપરપરા અને ગુરુષ એની નાંષ પશુ આપી છે.
આ ગ્રંથકર્તાએ સ૦ ૧૪૯૨ માં “ વિક્રમચરિત્ર”, સ. ૧૫૭૪ માં પચશતીપ્રમાષ ',—{ અપર નામ “ કથાકાષ ”), સ. ૧૫૧૮ માં “શત્રુંજય પવૃત્તિ ”, ઉડ્ડાદિ નામમાળા ’( અભિયાન ચિતામણુિકાને અનુસરીને), સ. ૧૫૪૦માં “ શાતિવાહનચરિત ” તેમજ ‘પૂજાપોંચાશિકા ”, પુણ્યદાન સ્થાનક' વગેરે પ્રચાનો રચના કરી છે.
"
“
44
“સ. ૧૫૭૨ માં શ્રીહેવિમળસૂરિ સ્તંભતીર્થ જવા માટે ઈડરથી ચાલતાં કપટવાણિજય (કપડવંજ) આવતાં સધે માટે પ્રવેશેલત્ર કર્યો ત્યારે કોઈ ચાડિયાએ આવા પ્રવેશે!ત્સવ માટે પાતાહ મુજકુર પાસે વાત કરી. તેણે પકડવા મંદી મેકલ્યા. ગુરુ ચુઘેલી આવતાં આ વિઘ્નની ખબર પડી ત્યારે રાતેારાત નીકળી સેછત્રા ને ત્યાંથી ખંભાત પહોંચી ગયા. ખાજકીએ તેમને અદિસ્થાનકે રક્ષિત કર્યો. સધ પાસેથી ૧૨૦૦૦ની રકમ લીધી. ત્યારપછી શતાથા હર્ષકુળ ગાંધ્યું, સંઘતુ ગણુ, કુલસંચમ ણિ અને પ્રસ્તુત શીઘ્રકવિ પ. શુભશીલ ગણિ—એ ચાને ચપટ્ટુ ( ચાંપાનેર ) માકલ્યા તેમણે સુલતાનને ખેતપેાતાના કાવ્યોથી પ્રસન્ન કર્યો અને દ્રવ્ય પાછું વળાવ્યું. સુલતાને સૂરિ પાસે ક્ષમા માગી વંદન કર્યું. -૫૧
ઉપર્યુક્ત ઘટનામાં પોતાના શીઘ્ર કવિત્વથી પ્રભાવ પાડવામાં શ્રીશુલશીલ ગણ પણ હતા; એ નોંધપાત્ર છે. આ સિવાય તેમના વિશે વિશેષ સÀાપન કરતાં બીજી માહિતી મળી આવવા સંભવ છે. સ્થા સત્તાવીશમી
આ કથા ઉપદેશમાલા ટીકા ” નામના ગ્રંથમાંથી લેવામાં આવી છે. ડેલાના ઉપાશ્રયના ભડારમાંથી જ અને મળી હતી. તેના નબર વગેરે નોંધવે ૨૩. શ્રીધર્માંદાસ
:
“ ઉપદેશમાંલા ” ગ્રંથની પ્રાકૃત્તમાં રચના કરનાર શ્રીધર્માંદાસ ગણૢિ, ભગવાન મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય મનાય છે. કહેવાય છે કે ધર્મદાસ પાતે રાજા હતા અને પેાતાના શિષ્ય. રણસિદ્ધને બેધ આપવા માટે આ ગ્રંથની રચના કરી. ૫૪૦ પ્રાકૃત ગાથાઓમાં આ આચારપ્રતિપાદક ઉપયોગી ગ્રંથ છે.
ઇતિહાસ વેત્તાઓના મતે ધર્મદાસ ગંણ શ્રીમહાવીરદીક્ષિત શિષ્ય જેટલા પ્રાચીન ચાય એમ મનાતું નથી. બીજા એક ધરૈદાસ થયા છે ખરા, જેમણે “ વિદૃષ્ણમુખમ ડન ” નામના ગ્રંથ રચ્ચે છે. તેમના સમય નિશ્ચિત થયા નથી. તે ગ્રંથમાં સમસ્યા વગેરે છે તેના ઉપર જૈનેતર વિદ્વાનેાએ પણ ટીકાઓ રચી છે. ૨૪. શ્રીસિર્ષિ:
આની પ્રતિ અમદાવાદના રહી ગયા છે.
“ ઉપદેશમાલા” પર જૂનામાં જૂની ટીક્રા સિદ્ધર્ષિની મળે છે. આ ટીકા સ. ૭૪ માં તેમણે રચી છે. તેમણે ઉમિતભવપ્રપ ચાકથા, ચકેવલિચરિત્ર ” વગેરે પ્રાકૃતમાં રચ્યાં છે. તેમના વિશે શ્રીમાતીચં± નીશ્વર કાપડિયાએ વિસ્તારથી લખ્યું છે.પણ આ ટીકા, જેમાંથી આ કયા લેવામાં આવી છે તે પ્રસ્તુત
૫.
‘ મુત્રાધિરાજ ચિ’તામણિ—નાત્ર સદેહ ” ભાગ ૨ ની પ્રસ્તાવના પૃષ્ઠ ૧૧૧, - સિદ્ધ છે નામને તેમના લખેલા માંથઃ પ્રકાશકઃ જૈનધમાં પ્રસાર સલાડ ભાવનગર.
૧૭.
"Aho Shrutgyanam"