________________
સફેદ કાંગરાઓ છે અને સફેદ કાંગશ ઉપર વિક્રમ રાજાનુ’ રાજચિન્હ છે. વિક્રમ રાજુએ પહેરેલાં વસ્ત્રોમાં તથા આ કાલકે પહેરેલાં વસ્ત્રોમાં ચિત્રકારે રૂપેરી શાહીના ઉપયાગ કરેલ છે. વિક્રમ રાજાના તથા શસૈનિકના ચહેરા ઘેરા લાલ ર`ગને છે. આ ચિત્ર વિક્રમરાજા પણ શકે જાતિના હાવાની સાબિતી નથી આપતું ? આ ચિત્રપ્રસંગ બીજી કોઈપણુ હસ્તપ્રતમાં નથી.
Plate Xlll
ચિત્ર ર૯ : વૈરિસિંહ રાજા અને સુરસુંદરી રાણી. વર્ગુન માટે નુ ચિત્ર ર૭નું આ ચિત્રને લગતું જ વણું ન.
ચિત્ર ૩૦: આર્ય કાલક અને શાહ્રી. ચિત્ર ૨૧ વાળી પ્રતના પાના ૧૮ પરથી.
આ ચિત્ર ચેોડાક ફેરફારા વગર ચિત્ર ૨૮ને ઘણીખરી આમતેમાં મલતું જ છે. ચિત્ર ૨૮ના સિ‘હૅાસનની ચિત્રાકૃતિમાં અને આ સિંહાસનની તથા શાહીના પહેરવેશની ચિત્રાકૃતિમાં ફેરફાર છે.
આ ચિત્રના સિંહાસનની ઉપરના ભાગમાં અર્ધ ચંદ્રનું રાચિન્હ સ્પષ્ટ દેખાય છે, જે શાહી શા વનતિના હૈાવાનું અનુમાન કરવા પ્રેરે છે. જો મારૂં આ અનુમાન સત્ય હોય તે, યવન ઢાકાને ભારતમાં પ્રથમ પ્રવેશ કરાવવાના આરોપ કેટલાક ઇતિહાસકાર આ કાલક ઉપર મૂકે છે, તેના બદલે શકયવન-લેાકાને ભારતમાં લાવીને તેમને જૈન ધર્મોમાં અપનાવવાના અને તે રીતે જૈનસ સ્કૃતિની તે વખતની વિશાલતાના ચશ આર્ય કાલકને આપવા જોઇએ. જૈન એ જાતિ નહિ પણ ધમ છે, તે વાતની સાબિતી શું આ પ્રસંગ નથી આપતા ? જો આ કાલકે શક લેાકેાને ભારતમાં લાવીને જૈન ધર્માનુરાગી ન બનાવ્યા હાત તા મથુરાના કાલીટીલામાંથી નીકળેલા જૈન ધર્માંતા સ્મારકો સમા જૈન સ્તૂપના શિલ્પ સ્થાપત્યનું સર્જન આજે ખાઇકામમાંથી મળી આવ્યું છે, તે ક્યાંથી મલી આવત
આ ચિત્રમાં આર્ય ચાલકે પોતાના ઉંચા કરેલા જમણા હાથમાં સુદ્ઘત્તિ-મુખવસ્તિકા રાખેલી છે. આ કાલકની માગળ ઊભેલા શાહનશાહીના તના ડાબા હાથમાં લેટ મેકલાવેલ પ્યાલા છે અને જમણા હાથમાં છરી છે. દૂતની કમ્મરે લટકતા છાણાને સાથે છે. સિંહાસનની ઉપરની ભાગના ભાગળના લટકતા યંત્રના રગ લીલે છે.
ચિત્ર ૩૧ : ગભિન્નની શરણાગતિ. ચિત્ર ૨૧ વાળી પ્રતના પાના ૧૪ પરથી.
આ ચિત્રના વર્ષોંન માટે જીએ ચિત્ર ૩ તું આ પ્રસંગને લગતું જ વન.
ચિત્ર ૩૨: શક દરબાર. ઉપરીક્ત પ્રતના પાના ૧૫ પરથી.
ગબિલને ઉજજૈની બહાર નસાડી મૂકયા પછી, શાહી રાતએ આા કાલકની પ પાસના— સેવા ચાકરી કરનાર શાહીને રાજાધિરાજ બનાવી અને મોજાઓને સામતપદે સ્થાપીને ( તેએ ) રાજસુખ ભાગવવા લાગ્યા.
ચિત્રમાં સુવર્ણસિહાસન ઉપર શકરાજા બેઠેલે છે અને તેની પાછળ ઉંચા કરેલા ડાબા હાથે ગ્રામર વીજીત શક સૈનિક ઊભેલા છે. શકરાજાની સામે પણ બીજા ત્રણ સામતરે સ્થાપવામાં આવેલા શક રાજાએ ઊભેલા છે. સામ તપઢે સ્થાપેલા શકરાજાના મસ્તકના ઉપરના ભાગમાં પશુ રાચિન્હનુ' દ્યોતક લટકતું છત્ર છે.
૧ મારા તરો મારી મથાવલમાં હવે પછી પ્રસિદ્ધ થનાર મથુરા ટેકનિર્મિત ગન" નામના ડૉ. વાસુદેવ ચરણ અમવાલ પાક્તિ મધ જોવા ભલામણ છે, મૂલ્ય પચાસ રૂપિયા.
૧૨
"Aho Shrutgyanam"