________________
૫૭
“તિાગાલીપઇન્નય”ની કાલગજીનામાં બલમિત્ર જ વાસ્તત્રમાં સવત્સર સંબંધિત વિક્રમાદિત્ય છે ” એમ જાન્યુ છે.
આ સિવાય પ્રાચીન ચૂર્ણિ”એમાં પણ અને પુષ્ટ કરતા ઉલ્લેખે ચત્રતંત્ર મળી રહે છે.
પુરાતત્ત્વવિદ્ ઉપાધ્યાય શ્રીકલ્યાણુવિજયજી ઉપર્યુંક્ત કથાવલી” આદિના ઉલ્લેખાને વાસ્તવિક માની તેની ચર્ચા પેાતાના “ વીરનિર્વાણુસવત્ ઔર જૈનકાલગણના નામના નિષધમાં વિસ્તારથી આપે છે, ઉપર્યુક્ત ઉલ્લેખા પરથી જે મુદ્દાઓ તારવી શકાય છે તે આ છેઃ ૧. વિક્રમાદિત્ય ગ શ પછી ચર્ચા.
૨. મહાવીરનિર્વાણું અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે,
૩. શેષમાં, કનિષ્ઠ, સમુદ્રગુપ્ત, ચદ્રગુપ્ત ખીજે, અઝીઝ પ્રથમ, પુષ્યમિત્ર, ગૌતમીપુત્ર સાતણિ અને બલમિત્ર-ભાનુમિત્રમાંથી કયે રાજા વિક્રમાદિત્ય ઉપાધિધારી હતા ?
૪. વિક્રમસવસરની પ્રવતના કયારે થઈ,
આ મુદ્દાઓ પૈકી પ્રથમના એ મુદ્દાએઁ માટે જૈન સાહિત્યની લગભગ સમગ્ર પરંપરા એકમત છે કે ગર્દભ પછી એટલે વી, નિ. સ. ૪૭૦ વર્ષે વિક્રમાદિત્ય યે અને તેણે વિક્રમ સ ંવતની પ્રથના કરી, ત્રીજા અને ચેાથા મુદ્દા પરત્વે જ વિદ્વાનામાં વિવાદ છે. સમુદ્રગુપ્ત જેને સમય વિ. સ. ૩૯૨ થી ૪૩૭ના, ચંદ્રગુપ્ત જેને સમય વિ. સ. ૪૩૭થી ૪૭૦ના અને યશેાધમાં જેના સમય વિ. સ ૫૪૭થી ૧૭૭ના છે તેમાંથી કોઇપણ વિક્રમ સંવત્સર પ્રવક હાઈ ન શકે. કેમકે એમના સમય જ ચેાથી પાંચમી અને છઠ્ઠી શતાબ્દિના છે. વળી ગુપ્ત રાજાઓએ તે પોતાને! સવત્સર જ ચાલુ કર્યા હતા. કનિષ્ઠ, પુષ્યમિત્ર અને અઝીઝ પહેલા માટે કાઈ પ્રમળ પુરાવાએ નથી. પરંતુ ફક્ત બે જ વ્યક્તિઓના ઉલ્લેખા પ્રખર પુરાવાએ સાથે આપણી સમક્ષ રહે છે. જેમાંના એક-જેમણે ભારતીય અતિહાસિક કાળની ઘટનાઓને ઊંડા સંશાધન અને ગવેષણા પછી ક્રમબદ્ધ જવાને ભારે જહેમતથી પુરાતત્ત્વવેત્તાઓમાં પુરાગામી તરીકેની પ્રસિદ્ધિ મેળવી છે તે શ્રીકાશીપ્રસાદ જાયસવાલ છે અને બીજા જેમણે જૈનસાહિત્યમાંના આગમ, ભાગ્યે, યૂજ઼િ એ, પ્રમા અને કથાનકાની લગભગ સમગ્ર પર પરાનેા અને ભારતીય વિવિધ ઘટનાઓના અભ્યાસ કર્યાં છે તે પુરાતત્ત્વવિદ્ ઉપાધ્યાય શ્રીકલ્યાણવિજયજીના છે, પ્રથમના વિદ્વાને અનેક પુરાવાઓથી આંધ્રના સાતવાહનવંશીય ગૌતમીપુત્ર સાતકર્ણને વિક્રમાદિત્ય તરીકે સિદ્ધ કર્યો છે જ્યારે બીજા વિદ્વાને વિક્રમાદિત્ય તરીકે મિત્રને રજૂ કર્યો છે.
રા
મને વિદ્વાનાના પુરાવાએમાં શ્રીજાયસવાલને મત ઐતિહાસિક મુશ્કેલીએ વિનાના ડાય એમ લાગતું નથી, ગૌતમીપુત્રને વિક્રમાદિત્યનું બિરુદ પ્રાપ્ત થયુ હોય એવા મર્મ પ્રબલ પુરાવે નથી અને કાલગણનાની દૃષ્ટિએ વિક્રમાદિત્ય સાથેની સંગતિ બેસતી પણ નથી, જે આગળ જણાવાશે અને તેથીજ શ્રીકલ્યાણવિજયજીએ નિરૂપેલા અલમિત્ર–ભાનુમિત્ર જ સાચા વિક્રમાદિત્ય હાય અને તેમણે જ વિક્રમ સંવત્સરની પ્રવૃત્તિ શરૂ કરી હેાચ એ બ્લુ સવિત અને શક્ય લાગે છે. ખાસ કરીને વિક્રમ સબંધે જે કથાનકા મળે છે અને તેના સાથી પ્રથમ અને વધુ ઉલ્લેખે નાના શ્રથામાં જ નજરે પડે છે, તેથી જૈનાને તેની પ્રતિના પક્ષપાત તેના જૈન હાવાના પુરાવા આપે છે. અહી એના ઉલ્લેખા માપી વિસ્તાર કરવા ઉચિત નથી.
t Problem of Saka-Satavghana History.
The Journal of the B. & O. Research Society 1930, Vol. XVI Part 3 & 4. २ वीरनिर्वाणसंवत् और चैनकालगणना-नागरी प्रचारिणी पत्रिका भाग. १०-११
૫
"Aho Shrutgyanam"