________________
બીજી મ સંરક પ્રતિ લીંબડીના આણંદજી કલ્યાણજી પુસ્તક કારની પત્રાંકઃ ૧ર થી ૨૬ એટલે પાંચ પત્રોનો છે. આ પ્રતિ ખૂબ ન હતી તેની અંતે નીચે મુજબ પુપિકા આપેલી છે
इति बीकालिकाचार्यकथा समाप्ता । नूतनपुरमध्ये श्रीमादिनाथप्रसादात् सं. १७१८ मा । આ ગંધ ઉપરથી આ પ્રતિ સં. ૧૮માં લખાયાનું જાણવા મળે છે.
ત્રિી S સંજક પ્રતિ આગમોદ્ધારક આચાર્ય સાગરાનંદસૂરિએ સંપાદિત કરેલા “ કહ૫” અને તેની અંતે બે કાલકાચાર્ય કથાઓ પણ પ્રગટ કરેલી છે, જેમાંની એક આ કથા છે અને બીજી
વસરિ રચિત કથા (જેને પરિચય ઓગણીસમી કથામાં આગળ આપવામાં આવશે) છે. તે શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકનાર કંડ-સુરતની સંસ્થા તરફથી સચિત્ર પ્રકાશિત થયેલ છે, L અને s સંસક અને પ્રતિઓમાંથી પાઠાંતરે નાયાં છે. શ્રીસાગરાનંદસૂરિજીએ સંપાદિત કરેલી આ કથામાં કેટલાક સંદિગ્ધ પાઠો તેમણે કાંસમાં આપી સુધારવા પ્રયત્ન કર્યો છે પરંતુ પાટણથી મળેલી > સંજક પ્રતિ સાથે મેળવતાં એ કાપનિક પાકે સુધારવાની જરૂર રહેતી નથી.
આ કથાના કર્તાનું નામ કોઈ પ્રતિમાંથી ઉપલબ્ધ થતું નથી. આ કથાની પ્રતિએ ઘણી મળતી દેવાથી આ કથા ખૂબ પ્રચારમાં આવી હોય એમ લાગે છે. તેના ઉપર મળી આવતા બાલાવબોધ પણ આ હકિતને સમર્થન કરે છે. કથા અઢારમીના બાલાવબોધની પ્રતિઃ
આ પ્રતિ અમદાવાદના રેલાના ઉપાશ્રયના ભંડારમાંની છે. તેનાં ૧૬ પડ્યો છે. તેનું માપ ૧૨જા છે. પ્રતિમાં ઉધઈના ડાઘ લાગ્યા છે છતાં તેની સ્થિતિ સારી છે. ૧૭. ૫. આહીરરત્ના
આ કથાની અંતે “ફ જ ' એ પ્રકારે નામ નેણું છે. આ હીરરત્ન તપાગચ્છનો રત્નશાખાના હતા. તેમનો પરિચય આપણને પાવલીમાંથી નીચે પ્રમાણે મળી આવે છે.
“સીયા ગામના સવાલ પિતા જસવીર, માતા ખીમાર, પુત્રનામ પરમાર, તેમને જન્મ ૧૨માં થયે હતો. તેમણે સં. ૧૬૩ માં અમદાવાદમાં દીક્ષા લીધી. વાચક્રપદ સં. ૧૬૫૭ મી અને આચાર્ય૫૦ પીપર(અમદાવાદ)માં શ્રેષ્ઠી પાસવીર અને તેમની કાર્યો હામિદે શ્રાવિકા કરતા ઉત્સવપૂર્વક સ. ૧૮ માં આપવામાં આવ્યું. ગુરુ ( રત્નવિજયજી)ના સ્વર્ગવાસ પછી અમદાવાદમાં હદે તારો સ્થાપ્યો. પાલમાં વાછડા શાહની વારમાં, કાસલા, સુર્યપુર, ઝીંઝુવાડા, હવા, સીમા, અંજારિયા, દસાડા, અમરાવતી વગેરેમાં પોતાના ઉપાયે કરાવ્યા. બેડામાં પાષાણેત્ર બનાવ્યું. તેમને સં. ૧૫ ના શ્રાવણ સુદ ૧૪-૧૫ સોમવારે સ્વર્ગવાસ થયો. તેમની સ્થાપના શપુર-અમરાવાદની આરાખાન– અસારવાની વાડમાં છે?
! રિવાજા પાણીના ર ,
यो बन्ध्योऽतु कोपो मम मममसमास्याभवामिदानीम् (१) निर्याप्तोऽई प्रकका भवतु . बसुधा देवता कालकाऽसि,
કારકિર(ર) જન.............તરછી જે (?) i < + रे रे। संग्रामका शत भुजस्ती भीषणेभ्योऽपि भीमे
મો....પુસિકિારણો વિશે સમ:(0) ૫ दूतः किं भाप्यतेऽसौ भुवनतममिदं कम्पयत् सैन्यफ(क)म्तैः,
साटोपे सूरिरागादहितमृगहरो कामकः कालपान्तः ॥5॥ P સંત તાપત્રીય પ્રતિની અંતે કે પત્રમાં મા પહો નોંધે છે, તે અહીં માં છે, 18 “જન ગૂર્જર કવિઓ ” ભા. ૭, નં. ૨, પૃષ્ઠ ૨૨૯૦
"Aho Shrutgyanam