Book Title: Jain Vartao 05
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૮]. “કયાં છે મારો ચિદાનંદ પ્રભુ!” ત્રણ ગૂફાની અંદર જઈને શોધ એક મુમુક્ષુ, આત્માને શોધતો હતો. જ્ઞાની મહાત્માએ તેને સમજાવવા દષ્ટાંત આપ્યું એક મનુષ્ય હતો; તે બળદ જેવું રૂપ ધારીને પૂછતો હતો કે “હું મનુષ્ય કયારે થઈશ?” –ભાઈ ! તું મનુષ્ય જ છો, તું બળદ નથી. તારી ભાષા, તારી ચેષ્ટા, તારું રૂપ, તારા ખાનપાન વગેરે ઉપરથી તું જો, કે તું મનુષ્ય જ છો... તેમ ઉપયોગસ્વરૂપ જીવ પૂછે છે કે “હું ઉપયોગસ્વરૂપ કયારે થઈશ?' હે આત્મા! તું ઉપયોગ સ્વરૂપ તો છો જ; બીજારૂપ થયો નથી. તારા પ્રશ્ન ઉપરથી, તારી જાણવાની ચેષ્ટાઓ ઉપરથી તું જ કે તું ઉપયોગસ્વરૂપ જ છો. ખોટા સ્વાંગ રાગાદિના કરવા છોડી દે તો સ્વયમેવ ઉપયોગસ્વરૂપ તું છો જ. બહારમાં ન શોધ, અંતરમાં જ દેખ. ઉપયોગસ્વરૂપ આત્મા પ્રભુ-ચિદાનંદરાજા, તેને કઈ રીતે ગોતવો? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 93