SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૮]. “કયાં છે મારો ચિદાનંદ પ્રભુ!” ત્રણ ગૂફાની અંદર જઈને શોધ એક મુમુક્ષુ, આત્માને શોધતો હતો. જ્ઞાની મહાત્માએ તેને સમજાવવા દષ્ટાંત આપ્યું એક મનુષ્ય હતો; તે બળદ જેવું રૂપ ધારીને પૂછતો હતો કે “હું મનુષ્ય કયારે થઈશ?” –ભાઈ ! તું મનુષ્ય જ છો, તું બળદ નથી. તારી ભાષા, તારી ચેષ્ટા, તારું રૂપ, તારા ખાનપાન વગેરે ઉપરથી તું જો, કે તું મનુષ્ય જ છો... તેમ ઉપયોગસ્વરૂપ જીવ પૂછે છે કે “હું ઉપયોગસ્વરૂપ કયારે થઈશ?' હે આત્મા! તું ઉપયોગ સ્વરૂપ તો છો જ; બીજારૂપ થયો નથી. તારા પ્રશ્ન ઉપરથી, તારી જાણવાની ચેષ્ટાઓ ઉપરથી તું જ કે તું ઉપયોગસ્વરૂપ જ છો. ખોટા સ્વાંગ રાગાદિના કરવા છોડી દે તો સ્વયમેવ ઉપયોગસ્વરૂપ તું છો જ. બહારમાં ન શોધ, અંતરમાં જ દેખ. ઉપયોગસ્વરૂપ આત્મા પ્રભુ-ચિદાનંદરાજા, તેને કઈ રીતે ગોતવો? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy