Book Title: Jain Vartao 05 Author(s): Harilal Jain Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 7
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૩ તેથી હું દીન રહ્યો ! તેમ હૈ ચૈતન્યપુરુષ ! સ્વ-૫૨ને જાણનારો જે ચૈતન્યપ્રકાશ ફેલાઈ રહ્યો છે ને જેની હયાતીને લીધે જ આ વિશ્વની સુંદરતા દેખાય છે-તે પ્રકાશ તારા જ ચૈતન્યરત્નનો છે. એવા અનંત-ગુણરૂપ ચૈતન્ય-રત્નાકર તારામાં જ રહ્યો છે. તારા એકેક ચૈતન્યરત્ન પાસે આખું જગત તુચ્છતાને પામે છે. અહા ! આવો આત્મા હું! મને દીનતા કેમ શોભે ? મારાં નિધાનને હું ભૂલ્યો હતો પણ હવે સંતોએ મારાં નિધાન મને બતાવ્યાં. આમ નિજનિધાનને દેખીને આત્મા આનંદિત થયો. ને સ્વાનુભવ ક૨વા લાગ્યો. જુ 1. Please inform us of any errors on Rajesh@Atma Dharma.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 93