Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 18
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ : જૈનધર્મની વાર્તાઓ તમારા મૃત્યુના બનાવટી ખબર સાંભળીને તમારા પિતા સગર-મહારાજ સંસારથી વૈરાગ્ય પામ્યા છે અને દીક્ષા લઈને મુનિ થયા છે; તેથી હું તમને તેડવા માટે આવ્યો અહા, એ ચરમશરીરી ૬૦ હજાર રાજકુમારો પિતાજીના વૈરાગ્યની વાત સાંભળતાં જ એકદમ ઉદાસીન થયા; અયોધ્યામાં પાછા ફરવાની બધાયે ના પાડી; ને સંસારથી વિરક્ત થઈને બધા રાજકુમારો શ્રી જિનેન્દ્રભગવાનના શરણે ગયા; ધર્મોપદેશ સાંભળ્યો; અને એકસાથે તે ૬૦ હજાર રાજપુત્રોએ મુનિદશા ધારણ કરી. વાહ, ધન્ય તે મુનિવરોને! ધન્ય તે વૈરાગી રાજપુત્રોને ! મણિકતુદેવે પોતાનું સાચું રૂપ પ્રગટ કરીને તે સર્વે મુનિરાજને નમસ્કાર કર્યા તથા પોતાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85