________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ : જૈનધર્મની વાર્તાઓ તમારા મૃત્યુના બનાવટી ખબર સાંભળીને તમારા પિતા સગર-મહારાજ સંસારથી વૈરાગ્ય પામ્યા છે અને દીક્ષા લઈને મુનિ થયા છે; તેથી હું તમને તેડવા માટે આવ્યો
અહા, એ ચરમશરીરી ૬૦ હજાર રાજકુમારો પિતાજીના વૈરાગ્યની વાત સાંભળતાં જ એકદમ ઉદાસીન થયા; અયોધ્યામાં પાછા ફરવાની બધાયે ના પાડી; ને સંસારથી વિરક્ત થઈને બધા રાજકુમારો શ્રી જિનેન્દ્રભગવાનના શરણે ગયા; ધર્મોપદેશ સાંભળ્યો; અને એકસાથે તે ૬૦ હજાર રાજપુત્રોએ મુનિદશા ધારણ કરી. વાહ, ધન્ય તે મુનિવરોને! ધન્ય તે વૈરાગી રાજપુત્રોને !
મણિકતુદેવે પોતાનું સાચું રૂપ પ્રગટ કરીને તે સર્વે મુનિરાજને નમસ્કાર કર્યા તથા પોતાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com