Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 30
________________ Version 001: remember to check hffp://www.AfmaDharma.com for updates ૨૬ : જૈનધર્મની વાર્તાઓ તો માતા-પિતા મોહવશ થઈને અમને રોકે; માટે તમે સૌ જાઓ, ને માતા-પિતાને સમાચાર કહી દેજો કે તમારા પુત્રો મોક્ષને સાધવા ગયા છે, માટે તમે દુ:ખી ન થશો. ત્યારે મંત્રીએ કહ્યુંઃ કુમારો! તમે અમારી સાથે ભલે ન આવો; પરંતુ અમે માતા-પિતાને ખબર આપીએ ત્યાં સુધી અહીં રોકાઈ જાઓ. કુમારોએ કહ્યું: અરે, એક ક્ષણ પણ હવે આ સંસાર ન જોઈએ... જેમ પ્રાણ ઊડી ગયા પછી શરીર શોભતું નથી, તેમ અમારો મોહ છૂટી ગયા પછી હવે ક્ષણમાત્ર આ સંસાર ગમતો નથી. -આમ કહીને બધા કુમારો ચાલવા લાગ્યા... ને મુનિરાજ પાસે આવ્યા... પ્રત્યે હાથ ગુણસાગર-મુનિરાજ વિનયપૂર્વક નમસ્કાર કરી વજ્રબાહુકુમારે કહ્યું: જોડીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85