________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ : જૈનધર્મની વાર્તાઓ
મહારાષ્ટ્રમાં કુથલગિરિ સિદ્ધક્ષેત્ર આવેલું છે, ત્યાંથી દેશભૂષણ તથા કુલભૂષણ મુનિવરો મોક્ષ પધાર્યા છે. તેના
સ્મરણરૂપે હાલમાં ત્યાં પહાડી ઉપર તે બન્ને ભગવંતોની સુંદર પ્રતિમા છે. કહાનગુરુ સાથે હજારો ભક્તોના સંઘે સં. ૨૦૧૫માં તેની યાત્રા કરી હતી. સિદ્ધક્ષેત્ર ઘણું રળિયામણું છે. દેશભૂષણકુલભૂષણ બન્ને રાજપુત્રો હતા ને ચાર ચાર ભવથી તેઓ સગા ભાઈ હતા. તેમની જીવનકથા તમે વાંચી; હવે તેમના પૂર્વભવો વાંચશો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com