________________
Version 001: remember to check hffp://www.AfmaDharma.com for updates
૨૬ : જૈનધર્મની વાર્તાઓ
તો માતા-પિતા મોહવશ થઈને અમને રોકે; માટે તમે સૌ જાઓ, ને માતા-પિતાને સમાચાર કહી દેજો કે તમારા પુત્રો મોક્ષને સાધવા ગયા છે, માટે તમે દુ:ખી ન થશો.
ત્યારે મંત્રીએ કહ્યુંઃ કુમારો! તમે અમારી સાથે ભલે ન આવો; પરંતુ અમે માતા-પિતાને ખબર આપીએ ત્યાં સુધી અહીં રોકાઈ જાઓ.
કુમારોએ કહ્યું: અરે, એક ક્ષણ પણ હવે આ સંસાર ન જોઈએ... જેમ પ્રાણ ઊડી ગયા પછી શરીર શોભતું નથી, તેમ અમારો મોહ છૂટી ગયા પછી હવે ક્ષણમાત્ર આ સંસાર ગમતો નથી. -આમ કહીને બધા કુમારો ચાલવા લાગ્યા... ને મુનિરાજ પાસે આવ્યા...
પ્રત્યે હાથ
ગુણસાગર-મુનિરાજ વિનયપૂર્વક નમસ્કાર કરી વજ્રબાહુકુમારે કહ્યું:
જોડીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com