________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમતિ પ્રકરણમ
૨૬૭
રહિત તે વિરાગ અને વિરાગના ભાવ તે વિરાગતા. શમ એજ શાન્તિ એટલે રાગાર્દિક દોષાના અનુયાદિકવાળી સ્થિતિ. વેરાગ્યના સમીય ભાવે જે શમ તેનુ નામ ઉપશમ. રાગાદિક દોષાના ઘણા વિલય તે પ્રશમ. નવનવા કર્મના સ'ચયવડે જીવને જે વે—કલુષિત કરે તે રાગાદિ દોષ, તેવા દોષોના સમૂળગા ક્ષયઊચ્છેદ તેનુ' નામ દે પક્ષય, જેમાં જીવે રાળાય તે કષ એટલે સંસાર તેના જે ઉપાદાન કારણુ ક્રોધાદિકષાય તેમને વિજય એટલે પરાભવ–નિરાકરણ તેનું નામ કષાયવિજય, એમ એ સવે વૈરાગ્યના પર્યાયે જાણુવા, ૧૭.
હવે રાગતજવા તે વિરાગ-તેનેઓળખવા માટે રાગના પર્યાયે ગ્રંથકાર કહેછે. इच्छा मूर्च्छा कामः स्नेहो माध्यममत्वमनिनन्दः । અનિલાપ કચનેવાનિ રાયાચનાનિ ॥ ૧૮ ||
“ રાગનાં ખીજા' નામા, '
ભાવાથ—ઇચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, ગૃહતા, મમવ, અભિનંદ અને અભિલાષ એવા અનેક રાગના પર્યાય વચને છે. ૧૮
વિવેચન—સ્ત્રી આદિક રમણિક વસ્તુમાં જે પ્રીતિ તે ઇચ્છા. બાહ્ય વસ્તુઓસાથે એકમેક થઇ જવારૂપ અધ્યવસાયવાળા પરિણામ તે મૂર્છા. ઇધ્રુવસ્તુની પ્રાર્થના વિશેષ તે કામ કેાઇ ઇષ્ટપ્રતિ વિશિષ્ટ પ્રેમાદ્વિરૂપ સ્નેહ અમર્યાદ અભિ કાંક્ષા તે ગ્રતા યા ગા. આ વસ્તુ મારી છે અને હું... એના સ્વામી છું એવે ચિત્તને પરિણામ તે મમત્વ. ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થયેછતે પતુિષ્ટ થવું તે અભિનન્દ, ઈન્ટ પ્રાપ્તિને માટે મનોરથ તે અભિલાષ, એ પર્યાય શબ્દોડે જે અથ કહેવાય તે રામ જાસુવે. ૧૮.
રાગ દ્વેષાદિક દેવને ક્ષય તે વૈરાગ્ય કહ્યા. તેમાં પર્યાય શબ્દો વડે રાગનુ` નિ રૂપણુ કર્યું. હવે દોષનું નિરૂપણું શાસ્ત્રકાર કરે છે
ईर्ष्या रोपो दोपो द्वेषः परिवादमत्सरासूयाः । વવષનાચા, નેત્રે ટ્રેપસ વોચઃ ।। ૧૨ ।।
ઃ દ્વેષનાં ખીજાં નામેા. ”.
ભાવાથ -ઈર્ષ્યા, રાષ, દેષ. દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વેર, પ્રચ’ડન એ આફ્રિ અનેક દ્વેષનાં પર્યાચ વતા છે. ૧૯
For Private And Personal Use Only