________________
Shri Mahavir Jain Aradhana Kendra
きざる
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધમ પ્રકાશ.
ધન જાય ચારનું' ચ’ડાળે, પછી ચાર હાથ હેતુ' બાળે, કરી પાપ મરી જાય પાતાળે,
પરમાણુ ૧
ફાઇ ચારને નવ પાસે રાખે, શુદ્ઘ વાત ન ચેાર કને ભાખે, ઘર સાંપે નહિ બગડી શાખે.
પર પ્રાણ૦ ૨
કોઇ ન લખે ચારતણે નામે, અપયશ પામે ઠામે ઠામે, વિશ્વાસ ન રાખે કાઇ કામે
પરમાણુ૦ ૩
પડયું વિસર્યું અણુદી' લેતાં, પરવસ્તુ પેાતાની કહેતાં, સા ચારને મેળભેા દેતા.
પરમાણુ ૪
ધન ચેારતણી પાસે ન ડરે, પ્રાયે હુંય દરિદ્રી ચાર ખરે, નવ પેટ ભરાય ભુખેજ મરે.
For Private And Personal Use Only
પરપ્રા૦ ૫
વીર વચને ચારપણું વાર્યું, રાહુણીએ નિજ કારજ સાચું, વ્રત પાળી સુરપદ નિરધાયું.
પરપ્રાણ (
પરની થાપણ નત્ર એળવીએ, પરતૃણુ તુસ પશુ નવ ગેપવીએ, સાંલચ'દ સુર સુખ અનુભવીએ.
પરમાણુ ૭
जैनवर्गने अगत्यानी सूचनाओ.
વર્તમાન કાળે સુધારાના અંગે ધમ કાર્યોંમાં પણ જે બાહ્ય દેખાવ વધી જા થી આશાતના વધતી જાય છે તે ખાખત અવશ્ય ઉપયાગ કરવા ચુકત છે. તેમાં કેટલીક આ નીચે જણાવવામાં આવી છે.
૧ તિ પ્રતિમાના તથા મુનિ મહારાજાના ફોટોગ્રાફે (છખીએ) જે પાલીતાનું ભાષનગર, અમદાવાદ વિગેરેથી વેચાતા લઇ પેતાના ઘરને વિષે ( ધર્મના સ્થાને એસવાના સ્થાને અથવા સુવાના સ્થાને, ) મદિરને વિષે, ઉપાશ્રયને વિષે રાખવા આવે છે; હુવે આથી પ્રથમ તે તેવા ફોટોગ્રાફી ( છીએ ) નું ઉચિત બહુમ સચવાતુ નથી; તેમાં લાલ કેટલે છે તેને તે તેના અનુભવીએએજ વિચાર લેવા. આ ફોટોગ્રાફીના હેતુ નૈના દર્શન પ્રમુખ કરવાના છે યા ફ્કત શામા તર કેના છે ? જે દર્શન કરવાના હોય તા સાધ્ય પ્રાયઃ બાજીપર રહે છે. વળી તે ફેટે આપણી, કેટલાક યુરેપીયનાની અને આપશુા કુટુંબીÀાની છબીઓ સાથે 1