Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra きざる www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધમ પ્રકાશ. ધન જાય ચારનું' ચ’ડાળે, પછી ચાર હાથ હેતુ' બાળે, કરી પાપ મરી જાય પાતાળે, પરમાણુ ૧ ફાઇ ચારને નવ પાસે રાખે, શુદ્ઘ વાત ન ચેાર કને ભાખે, ઘર સાંપે નહિ બગડી શાખે. પર પ્રાણ૦ ૨ કોઇ ન લખે ચારતણે નામે, અપયશ પામે ઠામે ઠામે, વિશ્વાસ ન રાખે કાઇ કામે પરમાણુ૦ ૩ પડયું વિસર્યું અણુદી' લેતાં, પરવસ્તુ પેાતાની કહેતાં, સા ચારને મેળભેા દેતા. પરમાણુ ૪ ધન ચેારતણી પાસે ન ડરે, પ્રાયે હુંય દરિદ્રી ચાર ખરે, નવ પેટ ભરાય ભુખેજ મરે. For Private And Personal Use Only પરપ્રા૦ ૫ વીર વચને ચારપણું વાર્યું, રાહુણીએ નિજ કારજ સાચું, વ્રત પાળી સુરપદ નિરધાયું. પરપ્રાણ ( પરની થાપણ નત્ર એળવીએ, પરતૃણુ તુસ પશુ નવ ગેપવીએ, સાંલચ'દ સુર સુખ અનુભવીએ. પરમાણુ ૭ जैनवर्गने अगत्यानी सूचनाओ. વર્તમાન કાળે સુધારાના અંગે ધમ કાર્યોંમાં પણ જે બાહ્ય દેખાવ વધી જા થી આશાતના વધતી જાય છે તે ખાખત અવશ્ય ઉપયાગ કરવા ચુકત છે. તેમાં કેટલીક આ નીચે જણાવવામાં આવી છે. ૧ તિ પ્રતિમાના તથા મુનિ મહારાજાના ફોટોગ્રાફે (છખીએ) જે પાલીતાનું ભાષનગર, અમદાવાદ વિગેરેથી વેચાતા લઇ પેતાના ઘરને વિષે ( ધર્મના સ્થાને એસવાના સ્થાને અથવા સુવાના સ્થાને, ) મદિરને વિષે, ઉપાશ્રયને વિષે રાખવા આવે છે; હુવે આથી પ્રથમ તે તેવા ફોટોગ્રાફી ( છીએ ) નું ઉચિત બહુમ સચવાતુ નથી; તેમાં લાલ કેટલે છે તેને તે તેના અનુભવીએએજ વિચાર લેવા. આ ફોટોગ્રાફીના હેતુ નૈના દર્શન પ્રમુખ કરવાના છે યા ફ્કત શામા તર કેના છે ? જે દર્શન કરવાના હોય તા સાધ્ય પ્રાયઃ બાજીપર રહે છે. વળી તે ફેટે આપણી, કેટલાક યુરેપીયનાની અને આપશુા કુટુંબીÀાની છબીઓ સાથે 1

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68