Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533307/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir RGISTERED NO, B; 156 : - ': ''' , તે જૈનધર્મ પ્રકાશે. " ના ... ના कर्तव्यं जिनवंदनं विधिपरैर्होबसन्मानसः । सच्चारित्रविजूपिताः प्रतिदिनं सेव्याः सदा साधवः ।। श्रोतव्यं च दिने दिने जिनवचो मिथ्यात्वनिर्नाशनं । दानादौ व्रतपादनं च सततं कार्या रतिः श्रावकैः ॥ १ ॥ “વિધિને વિષે તાપર અને હર્ષથી ઉલ્લસિત મનવાળા ભાવેએ પ્રતિદિન કી જેિઅને વંદન કરવું, સત ચારિત્રવડે સુશોભિત એવા મુનિરાજેની સદા સેવા કરવી, મિથ્યા દેવ નાશ કરનાર જિનર્વચન પ્રતિદિન સાંભળવું અને દાનાદિક (દાન, શીલ, તપ અને આ ભાવન)ને વિશે તથા અહિંસાદિક તને પાળવામાં નિરંતર આસક્તિ રાખવી.” સુક્તમુક્તાવલિ, છે પુસ્તક ૨૬. માગશર-પાસ. સંવત ૧૯૬૭. શાકે ૧૮૩૧, અંક ૯-૧૦મે. તો પ્રગટકર્તા શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર છે ૧ મુદાવાદ નિવેધક પદ. ... ... ૨૫૭ ૬ ચિ નિવેધક પદ. . .. ૩૦૩ છે ? મરામત પ્રકરણમાં ... - ૨૫૮ છે જેનવર્ગને અગત્યની સૂચનાઓ ૩૦ કે ૩ ક્ષાવધર્મ • - • ૨૬૮ ૮ સર્વત્ત ધર્મની યોગ્યતા. .. ** ( ૪ સત્ય-પંચમ ચિજન્ય. ... ૨૮૩ ૯ પ્લેગના સમયમાં શ્રીમતિની ૪૦ જ બ્રહ્મચર્ય. . . . ૨૯૨ ૧૧ જૈનમુનિઓનરેલવે પુલપચાલવાનો જાવનાર–આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં છાપ્યું. વાર્ષિક મૂલ્ય રૂ.૧) પિસ્ટેજ ચાર આના For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લાઇફ મેમ્બરાને ભેટ, શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના લાઇફ મેમ્બરને સભાના કાયદા પ્રમાણે નીચે જણાવેલા પુસ્તક ભેટ દાખલ આપવામાં આવશે. બહારગામવાળાને સ્ટેજ પૂરતા વેલ્સપેગલથી મોકલવામાં આવશે. ચâસરણાદિ ચાર પયજ્ઞા મૂળ ( શ્રાવક ચેાગ્ય.) ૨ દ્વાત્રિંશત્ ઢાત્રિંશિકાં. સ્વાપન્ન ટીકાયુક્ત. ૩ કર્મગ્રંથ ચાર. સટીક, જ પ્રશમરતિ. ટીકા પંજીકા સહિત, ૫ નવાણુ યાત્રાને અનુભવ. ૬ યાગબિંદુ. ટીકા સહિત, (વિભાગ પહેલા) Acharya Shri Kailassagarsuri Gyanmandir નીચે જણાવેલી બુકે રૂા. ૧) ખાદ કરીને જે લાઇમૅમ્બર મગાવશે તેમને” મોકલવામાં આવશે. ૭ શ્રી વાસુપૂજ્ય ચરિત્ર, પદ્યખ’ધ. સંસ્કૃત, રૂ. ૨૮-૦ ૮ શ્રી ઉપદેશમાળા ભાષાંતર. ૭૦ કથાઓ સહિત. રૂા. ૨-૮-૦ ૯ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર, ભાગ ૫ મે. (સ્ત ́લ ૨૦ થી ૨૪) રૂા. ૨-૦-૦ ખાસ સૂચના—તબર ૨-૩-૪-૬ની યુકે તે પ્રતા સ‘કૃતમયજ હાવાથી લાઇફમેમ્બરો મગાવશે તેમનેજ ચેકલવામાં આવશે. અત્યંત ખેદકારક મૃત્યુ. વૈદ્ય મગનલાલ ચુનીલાલનું પ ચત્વ, વડેદરા નિવાસી આ વિદ્રાન બધુ માત્ર ૪-૫ દિવસના જરમાં પરલેક વાસી થયા છે. ઉમર સુમારે ૪૦ વર્ષીની હતી, સસ્કૃત ભાષાના સારા અભ્યાસી હતા, પ્રકૃતિ મિલનસાર હતી, સતત્ ઉદ્યાગી હતા, ધર્મશ્રદ્રામાં ચુસ્ત હતા. એવા અભ્યાસી બંધુએની જૈનવગમાં ખામી છે, તેમાં તેમના મૃત્યુથી વૃદ્ધિ થ છે. એએ અમારી સત્તાના મેમ્બર હતા અને બહુ વર્ષોના સંબંધવાળા હત એમના અભાવથી અમને પણ અસત ખેક થયા છે. પરંતુ ભાવી પ્રાળ અમે તેમના બધુ જમનાદાસ વિગેરે કુટુંબીઓને દિલસે આપીએ છી વસ્તુ માત્ર વિનાશી છતાં મેહાધિન પ્રાણી તેમાં આસક્તિ ધરી રા તેજ ખેદ્યનુ કારણ છે. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश. ततः प्रसन्नहृदया गुरवस्तेच्यो गृहस्थावस्थोचितं साधुदशायोग्यं च प्रतिपादयन्ति धर्ममार्ग । ग्राहयन्ति . तउपार्जनोपायं महायत्नेन । यत को जत्राः सद्धर्मसाधनयोग्यत्वमात्मनोऽनिवषद्भिवद्भिस्तावदिदमादौ कर्तव्यं नवति । यत सेवनीया दयालुता । न विधेयः परपरिनवः । मोक्तव्या कोपनता । वजनीयो मुर्जनसंसर्गः । विरहितव्यानिकवादिता। अन्यसनीयो गुणानुरागः । न कार्या चौर्ययुधिः । त्यजनीयो मिथ्याजिमानः । वारणीयः परदाराजिबाषः । परिहर्तव्यो धनादिगवः। विधेया दुःखितःखत्राणेळा । पूजनीया गुरख ।। वंदनीया देवसङ्घाः । सन्माननीयः परिजनः । पूरणीयः प्रणयिलोकः । अनुवर्तनीयो मित्रवर्गः । न नापणीयः परावर्णवादः । गृहीतव्याः परगुणाः । बजनीयं निजगुणविकत्यनेन । स्पर्तव्यमणयोऽपि सुकृतं । यतितव्यं परार्थे । संनापणीयः प्रयमं विशिष्टलोकः । अनुमोदनीयो धार्मिकजनः। न विधेयं परमर्मोघट्टनं । नवितव्यं सुवेपाचारैः । ततो नविष्यति जवतो सर्वसधर्मानुटानयोग्यता। उपमितिनवप्रपञ्चा कथा. પુસ્તક ૨૬મું માગશર-પિસ, સંવત ૧૯૬૭. શાકે ૧૮૩૨. અંક ૯-૧૦ મો. मृषावाद निषेधक पद. (मे गुण वीरतणे न विसई-मे २॥1.) સત્ય વદે વાહ ભવિ પ્રાણી, સત્ય સને શણગારરે, સત્યથી અગ્નિશિખા હેય પાણી, જળ ત્યાં સ્થળ નિરધારે. સભ૦ ૧ સાચાને કદી આંચ ન આવે, સાચે સુજસ ગવાયરે; સીતા દમયંતી પાંચાળી, સાચી સતિ ગણાયરે. સાથ૦ ૨. જુઠાનો વિશ્વાસ ન રાખે, કોઈ ન લે તસ છાંય; જો વાત વાતમાં સુંઠે, ભયથી કંપે કાયરે, સત્ય૦ ૩ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૫૮ www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ. સાગર ને રળવા મુકે, 'દ્ર સૂરજ ચૂક થાયરે; {ણાંતક કદી સંકટ આવે, સત્ય તો ન કદાયરે. !! વાર પિનાનું, નુગ ઝુગ સત્ય ગવાયરે; પ્રશ્ન જતાં પણ કરી પ્રતિજ્ઞા, ચૂક્યા નહિં એ રાયરે, વસુરાજા અંતરિક્ષ સિંહાસન, એત્રી કરતી ન્યાયરે; અલિક અર્થ આજ શબ્દના કરતાં, આસન ચૂરા થાયરે પરશુ વાત પ્રકાશ કર્યાથી, જીનનુ' જોખમ થાયરે; કર્કશ વાણી પરને કહેતાં, પરંતુ દિલ બ્રુઃખાયરે સત્ય વચન પણ કાળ કહીએ, ભાખે. કઠોર ન વાણુરે; સજ્જન સુખથી કુલ ખરતા, જગપ્રિય થાય સુજાણુરે. મૃષા ન માનવીઓ કદી એલે, બેલા સાચા એલરે; સુધરે સાંકળચંદ ઉભય ભય, જગમાં વાધે તાલરે === श्री उमास्वातिवाचकविरचितं. प्रशमरति प्रकरणम्. (સલ વ્યાખ્યા સમત) ( લેખક સન્મિત્ર કપૂરવિજયજી Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેચનકારનુ` મગળાચરણ, प्रशमस्येन येनेयं कृता वैराग्यपद्धतिः । तस्मै वाचकमुख्याय । नमो दूतार्थनापि ॥ ク સત્ય ૪ For Private And Personal Use Only સત્ય પ્ સત્ય ૬ સત્ય ૭ સત્ય ૮ સત્ય ૯ ભાવા પ્રશમ-શાંત વેરાગ્ય રસમાં નિમગ્ન થયેલા જે વાચકશિ (( મણિએ આ વૈરાગ્ય-રચના કરી છે તે સદ્ભુત (સત્ય) અર્થ નિરૂપક શ્રી ઉમાસ્વાતિ મહારાને અમારો નમસ્કાર ધાએ.'' પ્રશમરતિ પ્રકરણ શરૂ કરતાં ઉકત ગ્રંથા નિર્વિઘ્ને પરિસમાપ્ત થાય તે માટે પ્રકરણકાર મંગલાચરણ કરે છે~~~ नाभेयाद्याः सिष्टार्थराजसूनुचरमाचरमदेहाः । पंच नव दश च दशविधर्मविधिविदो जयन्ति जिनाः ॥ १ ॥ ભાવાથ—જેની આદિમાં નાભિરાન્તના પુત્ર ઋષભદેવ છે અને અંતમાં સિદ્ધાન Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રપ૦ પ્રશમરતિ પ્રકરણ “ રાજાના પુત્ર વર્ધમાન છે એવા ચરમ શરીરી પાંચ નવ અને દશ એટલે ચોવીશ જિને સમાદિક દશવિધ ધર્મવિધિને જાણનારા જ્યવંતા છે. ૧. વિવેચન-નાભિ નામના કુલકરના પુત્ર શ્રી ત્રાભ–આદિદેવ જેનામાં પ્રથમ થયા છે અને સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી વર્ધમાન પ્રભુ જેમનામાં છેલ્લા થયા છે એવા ચરમ શરીરી અને દશ પ્રકારના ધર્મમાર્ગના સંપૂર્ણ રીતે જાણનાર - વિશે જિનવરે જ્યવંતા વર્તે છે. ચરમ શરીરી એટલે જે શરીરને ધારણ કર્યા પછી ભવબ્રિમને અંત કરવાથી પછી પાછે બીજો દેહ ધારણ કરવાનું જેમને કાંઈ પશુ પ્રજનજ નથી તેવા, અને દશ વિધ ધર્મવિધિના વેઢી એટલે જે ફામાદિ દશ પ્રકારને ધર્મનું સ્વરૂપ આગળ જણાવવામાં આવશે તેનું સંપૂર્ણ સ્વરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત 2.યાથી જેમને જણાવ્યું છે અને ત્યાર બાદ મુમુક્ષુ જેને પ્રત્યે તેને જેમણે ઉપદેશ આપે છે એવા સમસ્ત તિર્થક રાગદ્વેષાદિક અંતરંગ શત્રુવર્ગને સંપૂર્ણ રીતે ઉછેદ કરનારા હેવાથી સર્વદા જયવંતા વર્તે છે. ૧. નિનક્કિાવાવાઘાપાન પgિuત્ય સાધૂંધ ! प्रशमरतिस्थैर्याध वक्ष्ये जिन शासनात्किंचित् ॥२॥ ભાવાર્થ—અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ મુનિજનેને પ્રણામ કરીને વિરાગ્ય રસની દઢતાને માટે શ્રી જિનશાસનના આધારે કઈક કહીશ. ૨. વિવેચન–જિન એટલે તીર્થકરે અથવા જેમને કેવળજ્ઞાનાદિક સંપદા પ્રાપ્ત થઈ છે એવા બીજા સામાન્ય કેવલીઓ, સિદ્ધ એટલે જેમનાં સકળ કાર્ચ સયાં છે અને સર્વ કર્મને સંપૂર્ણ ઉકેદ કરવાથી જે લેકી રહ્યા છે તેમજ જે સર્વદા સ્વાધિન સુખને અનુભવનારા છે, આચાર્ય એટલે પાંચે પ્રકારના આચરમાં સ્થિત તેમજ તેનો ઉપદેશ દેવાવાળા હોવાથી પરમ આગમાર્થને પ્રદશિત કરવામાં કુશળ, ઉપાધ્યાય એટલે જેમની સમીપે શિ વિનય–વિવેક પૂર્વક સકળ દોષ રહિત સૂત્ર સંપદાને પામી શકે છે અને સાધુ એટલે સમ્યગજ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ સંયુક્ત શક્તિ–-પુરૂષાર્થવડે જેઓ મેક્ષ સુખને સાધે છે, એવા સર્વ સાધુ સમુદાયને પ્રણામ કરવાથી જેમણે તરતજ સંસાર તજી, દીક્ષા ગ્રહણ કરી, સમસ્ત પાપવ્યાપારને પરિહાર કરવા રૂપ સમતા–સામાચકને આદરેલ છે તેવા અદ્ય દીક્ષિત સાધુજને પણ પ્રણામ કરવા યોગ્ય છે એમ ગ્રંથકાર જણાવે છે. અથવા સર્વ કહેવાથી સમસ્ત અરિહંતાદિક પાંચને પ્રણામ કરેલે જ. gવે છે. એવી રીતે ઈષ્ટદેવને ઉદ્દેશી પ્રણામ કરવા રૂપ મંગલાચરણ કર્યું. વળી For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુઃ જૈન ધર્મ પ્રકાશ. આસા ઉપગારી એવા આચાર્ય પ્રમુખને નમસ્કાર કરી, આ પ્રસ્તુત ગ્રંથ કરવાનુ પ્રત્યેાજન અને તેની યથાર્થતા પાછલી અીં કારિકાવડે પ્રદર્શિત કરે છે—રાગ દ્વેષ રહિતતા એજ પ્રથમ વૈરાગ્ય છે, એવુ` આગળ ઉપર ગ્રંથકારે એક ગાથામાં સ્પષ્ટ કહ્યું છે, તેવા વૈરાગ્ય રૂપ પ્રથમમાં રતિ-શક્તિ—પ્રીતિ~~તેમાં નિશ્ચળતા કરવા સાટે એટલે મેક્ષાથી ભવ્યજીવથી કેવી રીતે પ્રશમરતિમાં સ્થિર થવાય ? તે જણા વવાના આશયથી આ પ્રકરણ રચવામાં આવ્યુ છે. અને તે પણ જિનશાસન થકીજ પસાય છે. કેમકે અન્યત્ર એવા પ્રશમના અભાવ છે. જેવુ સર્વ આશ્રવને નિરોધ કરવામાં દક્ષ જૈન શાસન પ્રવર્તે છે, તેવુ. અન્ય કેાઈ શાસન નથી. આચારાં ગથી લડ઼ો દષ્ટિવાદ પર્યંત દ્વાદશાંગ પ્રવચન પ્રશમકારી છે અને તે રત્નાકરની પેરે અનેક આશ્ચર્યનુ નિધાન છે. તેમાંથી આ ગ્રંથકાર કહે છે કે હું કિંચિત્માત્ર કહીશ. જો કે સમસ્ત કહેવાની મારી શકિત નથી તેપણુ ગ્રહણુ, ધારણ અને અર્થ નિશ્ચય કરવામાં વધારે દુર્બલ એવા ભવ્ય જતેાના હૃદયમાં પાડેલા પ્રશમામૃતના વલ્પ પણ બિંદુ તેમને મ્હોટા ઉપકાર કરે છે અને ઉપગારીને તે ભળ્યેાપકાર સ્વપરહિત પ્રતિ વિશિષ્ટ ફળદાયી નીવડે છે માટે ગ્રંથકાર કહે છે કે હુ' જિનશાસન માંથીજ કિંચિત્ માત્ર કહીશ. ૨. અખહુશ્રુતતે ા તે જિનશાસનમાં પ્રવેશ કરવા પણુ કઠણ છે, એ વાત એ આર્યાવડે ગ્રંથકાર તાવે છે— यद्यप्यनन्तगमपर्ययार्थहेतुन यशद्भरत्नाव्यम् । सर्व शासनपुरं प्रवेष्टुमबहुश्रुतैःखम् ॥ ३ ॥ श्रुतबुद्धिवित्तवपरिही एकस्तथाप्यहमशक्तिमविचिन्त्य । द्रमक श्वावयवोंबकमन्बेष्टुं तत्प्रवेशेप्सुः ॥ ४ ॥ ભાવા—યપિ અનંત ગમ, પર્યાપ્ત, અર્થ, હેતુ, નય અને શબ્દરૂપ રત્ના થી ભરપૂર એવા સર્વજ્ઞ શાસનરૂપ નગરમાં અખહુશ્રુતપણુાવડે પ્રવેશ પામવેા દુ કર છે.તે પણ શ્રુતજ્ઞાનનાઅભ્યાસ થકી ઉત્પન્ન થયેલી બુદ્ધિની સંપદાથી હીન છતાં મારી અલ્પશકિતને વિચાર કર્યા વિના જેમ ભીક્ષુક ધાન્યના કણીયા શોધવાને માટે નગરમાં પ્રવેશ કરવાને ઈચ્છે તેમ હુ. પણ સજ્ઞ શાસનપુરમાં પ્રવચન અવયવેને એકડ! કરી લેવા માટે પ્રવેશ કરવા ઇચ્છું છુ.. ૩-૪, વિવેચન—અનન્ત ગમા અને પાંચેાવડે જેનેા અર્થ લભ્ય છે એવા જિત શાસનમાં મારી જેવા અબહુશ્રુત-અપશ્ચતને પ્રવેશ કરવા અતિ કાણુ હાવાથી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમતિ પ્રકરણમ ૨૬૧ તેનુ' સમસ્ત રહસ્ય કહેવુ' અશકયજ છે. તેમાં સ્યાદસ્તિ સ્પાન્નાતિ વિગેરે સપ્ત ભ’ગી-સાત વિક। રૂપ માર્ગો અને સરખા પાઠ એ ગમા કહેવાય છે. કોઇપણ વસ્તુ સંબ’ધી ક્રમ પરાવતી ભેદા અથવા ક્રિયાધ્યવસાય રૂપ ભેદ એ પર્યાય કહે વાય છે. અને શબ્દોના ભાવ (રડુસ્ય), દ્રબ્યાના ગણિત અથવા ધર્માસ્તિકાયાકિ અથ કહેવાય છે. એક સૂત્રપદના અનેક અર્થ થઈ શકે છે. અપૂર્વ અ રહસ્ય ઉપાર્જન કરવાના અમોઘ ઉપાય રૂપ અન્વય વ્યતિરેકી હેતુ કહેવાય છે. પ્રાપ્ત અર્ધી રહસ્યને રક્ષવાના ઉપાયરૂપ નૈગમાદિક નયા કહેવાય છે. સંસ્કૃત પ્રાકૃતાર્દિક વિધવિધ ભાષાદિક શબ્દો કહેવાય છે. અને આમેાસહી પ્રમુખ એિ તે અત્ર રત્ના લેવાના છે. એ સર્વવડે સમૃદ્ધ એવુ' શાસનપુર છે, તેમાં મારી જેવા અલ્પતને પ્રવેશ કરવે દુષ્કર છે. વસ્તુ સ્થિતિ આમ છે તાપણુ ગ્રંથકાર પતે પ્રસ્તુત વાતનુ' આવી રીતે સમાધાન કરે છે કે હું' સમસ્ત શ્રુત ( દૃષ્ટિવાદ પર્યંત ) જ્ઞાનની સપદાથી હીન છું, તેમજ ‘કષ્ટબુદ્ધિ' ‘બીજબુદ્ધિ' અને ‘પદ્માનુસારી બુદ્ધિ' વિગેરે મુદ્ધિ સંબંધી સપદાથી રહિત છું પણ હું આત્મગત અતિ-અસામર્થ્યને વિચાર નહિ કરતાં જેમ કાઇક રક-નિર્ધન દેવતા પાસે ઢાંકેલી વસ્તુએના કણીયા એકઠા કરીને સ્ત્ર ઉત્તરપાષણ કરે છે અથવા જેમ ક્ષેત્રમાંથી ધાન્ય લણી લીધા પછી ભૂમિ ઉપર પડી રહેલા વિખરેલા ધાન્યના કણીયા વીી વીણીને કાઇ પેાતાની ઉદર પૂરણા કરે છે. તેમ પૂર્વ પુરૂષ-સિંહાએ સ્વમતિવડે પ્રવચન અર્થનું અનેકવાર દાહન કર્યું છે તેમાંના જે કાંઇ અલ્પાંશ મને ઉપલબ્ધ થઇ શકે તે ગવેષી લેવાને હું સર્વજ્ઞ શાસનપુરમાં પ્રવેશ કરવા ઇચ્છું છુ.. જેમ રત્નવડે સમૃદ્ધ નગરમાં ર‘ક જનને પ્રવેશ થવા દુર્લભ છે તેમ સનશાસનમાં પણ શ્રુતબુદ્ધિવિકળ જનને પ્રવેશ કરવા તે અતિ કઠિન છે. ૩. ૪. તેવીજ પોતાની વૃત્તિ ત્રણ કારિકાવડે બતાવે છે— बहु निर्जिनवचनार्णवपारगतैः कविनृपैर्महायतिभिः । पूर्वमनेकाः प्रथिताः प्रशमजननशास्त्रपद्धतयः ॥ ५ ॥ यो विसृताः श्रुतवाक्लाकिकाः प्रवचनाश्रिताः काश्चित् । पारंपर्याच्छे पिकाः कृपणकेन संहृत्य ।। ६ ।। तदद्भक्तिवन्नार्पितया मयाप्यविमलाब्या स्वमतिशक्त्या । मशमेष्यानुसृता विरागमार्गकपदिकेयम् ॥ ७ ॥ શબ્દા —જિત વચન મહુધના પાર પામેલા એવા મહામતિવત અનેક For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. કવિવરોએ પ વેરાગ્ય રસ ઉત્પાદક અનેક શાસ્ત્રની રચના કરેલી છે. તેમાંથી નીકળેલી શ્રતગ્રંથને અનુસરનારી અને પ્રવચન સિદ્ધાંતને આશ્રય કરનારી તથા પરંપરાગત એવી કેટલીક જિનવાણીને રંકની જેમ યથામતિ એકઠી કરીને તેની અંદર ભકિતના બળથી અર્પણ કરેલી અનિમળ અને અપ એવી મતિશકિતવ શાંત વૈરાગ્ય રસની ઈચ્છાથી આ એક વૈરાગ્યમાર્ગની પગદંડીરૂપ ગ્રંથના મેં કરી છે. પ. ૬. ૭. વિવેચન—જિનવચન સમુદ્ર સમાન ગંભીર–ઉડા છે, તેને મંદ મતિ પાર પામી શકતા નથી. વિશાળ બુદ્ધિબળ જેમણે પ્રાપ્ત કર્યું છે એવા મહામતિ વંત પર તે તેને રાખે પાર પામી શકે છે. એજ વાત શાસ્ત્રકાર બતાવે છે. જિ. નવચનના પારને પામેલા અનેક ચતુર્દશ પૂર્વધારી મહામતિવંત, શાસ્ત્ર પ્રતિબદ્ધ કાવ્ય રચનામાં કુશળ એટલે શબ્દાર્થ દોષ રહિત કાવ્ય કરનારા શ્રેષ્ઠ કવિઓએ વૈરાગ્ય રસને ઉત્પન્ન કરી શકે એવી અનેક શાસ્ત્રરચના મારા પહેલાંથી જ કરેલી છે. તે મહામતિવંત સકવિઓએ જે જે વૈરાગ્ય રસ પિષક શાસ્ત્રરચનાઓ કરેલી છે તેમાંથી નીકળેલી શ્રુતથાનુસારી પ્રધાન અર્થ પ્રતિબદ્ધ કેટલીક વાણી જેનું ચાદપૂર્વધરે અને એકાદશઅંગરો એવા ગણધરશિએ દહન કરેલું છે તેને રંકની પેરે એકઠી કરીને ઉક્ત શ્રુતવાણીના અવયવે જેમના દ્વારા પ્રાપ્ત થયા છે તે મહાશયે પ્રત્યે અથવા તે શતવા પ્રત્યે જે ભક્તિભાવ––તે ભક્તિના બળ વડે પ્રારે થયેલી જે અપ અને અનિમેળ સ્વમતિ શક્તિ—તે શક્તિ પ્રશમપ્રત્યે અત્યંત પ્રેમ જાગૃત થયેલ હોવાથી આ વૈરાગ્ય યુક્ત ગ્રંથ રચના કરવામાં આવી છે. મતલબ કે પૂર્વ મહાશે અને તેમની શાસ્ત્રવાણી પ્રત્યેને ભક્તિભાવ મારી મતિશક્તિને પ્રોત્સાહિત કરે છે. તે તેમજ પ્રશમ પ્રત્યે પ્રેમભાવ એ આ ગ્રંથ રચનાના હેતુ છે. પ-૬-૭ આવી રીતે પ્રાપ્ત થયેલા શતવાણીના અવયવે એકઠા કરીને કરેલી આ ગ્રંથ રચના સજજનોને કેમ માન્ય થશે ? તેને ગ્રંથકાર જાતે જ ખુલાસો કરે છે– यद्यप्यवगीतार्था, न वा कोरप्रकृष्टनावार्था । सनिस्तथापि मध्यनुकम्पैकरसैरनुग्राह्यम् ।। ७॥ શબ્દાર્થ-જે કે આમાં પ્રબળ યુક્તિઓ અને અતિ ગંભીર ભાવાર્થ નથી તે પણ અનુકંપાશીલ રાજજન પુરૂએ મારા ઉપર અનુગ્રહ કર. ૮. વિવેચનઆ ગ્રંથ રચનામાં વિસ્તાર અર્થે મૂકી દેવામાં આવ્યા છે તે એ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ પ્રકરણમ્ ૩૬૩ વી રીતે કે આમાં આક્ષેપ પરિહાર ( તર્ક વિતર્ક ઉત્પન્ન કરી તેનું સમાધાન કરવા રૂપ) નથી, લધા આમાં કથિત કરેલા અર્થથી બાકી કોઇપણ અધિક અર્થ કહેવા અવશિષ્ટ રહેતા નથી એવા પ્રકૃષ્ટ ( ઉત્કૃષ્ટ ) ભાવ પણ અત્ર પ્રદર્શિત કરેલે નથી, તે પણ ગુણ દેષના જાણુકાર અનુકપાશીલ સજ્જને એ આગમવાણીના અવયવ માત્રને રકની પેઠે એકઠા કરનાર કાપાત્ર મારા ઉપર અનુગ્રહકરવા, કેમકે સજ્જ ન પુરૂષે કાપાત્રને અવલેાકીને અવશ્ય કરૂણા કરેજ છે. ૮. સજ્જનને આવે સહુજ સ્વભાવ હાય છે એમ બતાવતા સતા ગ્રંથકાર કહે છે.— कोsa निमित्तं वक्ष्यति निसर्गमतिसुनिपुणो ऽपि बाह्यन्यत् । दोपमल्लिने ऽपि सन्तो यद्गुणसारग्रहणदक्षाः ॥ ९ ॥ ભાવાર્થ-દોષવડે મસીનમાંથી પણુ સજ્જન પુરૂષો જીણુ માત્ર ગ્રહણ કરવા માં દક્ષ હાય છે, તેનું સહજ સુબુદ્ધિ પુરૂષ પણ ગીજી` શુ` કારણુ ખતાવી શકશે? ૯. વિવેચન—સહજ સ્વભાવી અકૃત્રિમ મતિ ખરેખર અમેધ ડાય છે એવી અમેધ મતિવડે અતિ નિપુણ પુરૂષ પણ સજ્જતાની સજ્જનતામાં બીજી' શું કારછુ બતાવી શકશે ? ફકત એજ કારણ બતાવી શકશે કે સજ્જનતા બતાવવી એ સજ્જનને સહજ સિદ્ધ સ્વભાવજ છે. માલિતના ફૂલની સુગધની પેઠે બીજી કશું કારણુ બતાવી શકશેજ નહિ. તેથી પારકા શુશુંાની સ્તુતિ કરવી અને પારકા દોષ બેલવામાં માન ધારવું' એ સજ્જનાના સહજ સ્વભાવજ છે. એ વાત ગ્રંથકાર અધી ગાથાથી જણાવે છે કે દોષ યુકત એવી પણ પારકી વાણીમાં સજ્જને સારભૂત ગુ. સુનેજ ગ્રતુણુ કરે છે, મતલબ કે સજ્જના પરગુણુ ગ્રહણુ કરવામાં નિપુણ હોય છે, હુ' (મધકાર) જાણુ છુ` કે પૂર્વ પુરૂષોના છૂટા છૂટા વચન અવયયા એકઠા કરીને મેં આ વૈરાગ્ય માર્ગની પગ દડી બનાવી છે તેથી તે વિદ્વાનને ખ ુ આનંદ દાયક ન હેાય પર ંતુ તે સજ્જનવૃત્તિથી કૃપા ટષ્ઠિ વિસ્તારશે, ૯, હવે ગ્રંથકાર સ્વમન્તન્ય પ્રકાશિત કરે છે. सनिः सुपरिगृहीतं यत्किंचिदपि प्रकाशतां याति । मलिनो ऽपि यथा हरिणः प्रकाशते पूर्णचन्द्रस्यः ભાવા ——સજ્જન પુરૂષોએ સ્વીકાર કરેલ કઇ પણ પ્રસિદ્ધિને પામે છે, જુએ ! પૂર્ણ ચંદ્રને વિષે રહેલા મલીન એવા પણ હરણીએ પ્રસિદ્ધિને પામ તે નથી ? પામે છે. ૧૦, For Private And Personal Use Only || o || Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬૪ જૈન ધર્મ પ્રકાશ, વિવેચન-સજ્જને એ આદર વડે સ્વીકારેલ કાંઇ પણ સદ્વેષ નિઃસાર વસ્તુ પણ લેકમાં પ્રસિદ્ધિને પામે છે. આ વાત વિદ્વાનોને સમ્મતજ છે. તેજ વાત દ્રષ્ટાંત થી દૃઢ કરી બતાવે છે કે ચન્દ્રમાળનાં મધ્યમાં રહેલા કાળે! પણ હરણીયા શોભાને પામે છે. તે આશ્રયને ગુણુ સમજવે. એવીરીતે સજ્જન પુરૂષો જે સ્વીકાર કરે તે નિસાર હાય તે પશુ તે સારાના આશ્રયથી શોભી નીકળે છે. ૧૦. વળી સજ્જનના સંબંધમાં ગ્રંથકાર ખીજું ઉદાહરણ આપે છે~~ बालस्य यथा वचनं काहनमपि शोजते पितृसकाशे । तत्सज्जनमध्ये मन पितमपि सिद्धिमुपयाति ॥ ११ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ જેમ ખાળકના કાલા કાલા ગેલ માતાપિતાની પાસે શેલે છે તેમ સજ્જન સમીપે કહેલું ગાંડુ' ઘેલુ' પણ વચન લેખે લાગે છે. ૧૧. વિવેચન——જેને હજી પુરેપુરૂ ખેલતાં આવડતુ નથી એવુ'બાળક માતા પિતા આગળ જે કાલુ કાલું સરલ ગદ્ ગદ્દ (ભાંગુ તૂર્ક ) વચન ઉચરે છે તે તેમને પ્યારૂં લાગવાથી પુનઃ પુનઃ અધિક અધિક સાંતળવાને કૌતુક ઉપજાવે છે. તેવા ખળકના વચનની પેડે સજ્જનેની આગળ કથન કરેલું અસ'ખ'ધ વચન પણ પ્રખ્યાતિને પામે છે. અત્ર કાઇ તર્ક કરે કે પુર્વે વૈરાગ્ય જનક અનેક શાસ્રરચનાએ મહામતિવ તાએ કરેલી છે તે પછી આ પ્રશમરતિ પ્રકરણ રચવાની શી જરૂર છે ? વૈરાગ્ય ૨સના ઇચ્છક જને એ પૂર્વની રચનાને અભ્યાસ કરશે. ૧૧. ગ્રંથકાર પાર્તજ એ તર્કનુ' સમાધાન કરે છે— तीर्घता जात्रास्तदनन्तरेथ परिकथिताः । तेषां बहुशो ऽप्यनुकीर्तनं जवति पुष्टिकरमेव ।। १२ ।। ભાવા~~તીર્થંકર મહારાજએ પ્રરૂપેલા અને તેમના ગણધરાર્દિકે વિશેષે વિવેચેલા જે ભાવેશ છે તેમનું વારવાર અનુકી ન કરવું તે તેની પુષ્ટિને અધેજ છે, ૧૨. વિવેચન-પૂર્વ તીર્થંકર ભગવતે એ જે જીવાર્દિક પદાર્થી તેના લક્ષણા િક્રમથી અથ થકી કહ્યાઅને ગણધરાએ સૂત્રઝુ'ફેનાવડે જણાવ્યા વળી તેમના શિષ્ય પ્રશિષ્ય એ પર‘પરાએ વખાણ્યા તેનેજ મન વચન અને કાયાવર્ડ વારવાર વખાણુવા એટલે જેમ આત્મા કર્મબંધનથી મુકત થઇ મોક્ષપદ્મીને પામે, એવી રીતે તેનુ શ્રવણુ મનન અને નિધ્યિાસન કરવુ તે પુષ્ટિકારી થાય છે, મતલબ કે એમ કરવાથી જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ આત્મગુણોનો પુષ્ટિ થાય છે અને આત્મગુણેની પુષ્ટિથી કની નિર્જરા For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ પ્રકરણમ. ૨૬૫ થાય છે એટલે મેક્ષ સુખ પામવામાં બાધકભુત ભાવને નાશ થાય છે અને એવા કમથી આત્માને મોક્ષ એટલે સકળ સિદ્ધિ સંપ્રાપ્ત થાય છે. ૧૨. વળી આવા પ્રકારે વૈરાગ્યને અભ્યાસ કરવાથી પુનરૂક્ત દેવ પદ્ધ લાગુ પડ નથી તે વિષે કહે છે – यपिघातार्थ मन्त्रपदे न पुनरुक्तदोपो ऽस्ति । तन्द्रागविषघ्नं पुनरुक्तमउष्टमर्थपदम् ।। १३ ।। ભાવાર્થ–જેમ વિષ ઉતારવાને મંત્રપદે વારંવાર ઉચારતાં દેષ નથી તેમ રગવિષ ઉતારનાર અર્થપદને વારંવાર કહેતાં પુનરૂત દેષ નથી. ૧૩. વિવેચન–જેનાથી લાભની પ્રતીતિ થઈ છે એવું પ્રથમ સેવેલું ઔષધ રેગનું દુઃખ ટાળવાને જેમ વારંવાર ઉપયેગામાં લેવાય છે અને તેના ઉપયોગથી એટલે તેનું સેવન કરવાથી દિવસે દિવસે વ્યાધિ અધિકાધિક ઉપશાંત થતો જોવામાં આવે છે, તેમ રાગદ્વેષાદિક અંતરંગ વ્યાધિની વેદના દૂર કરી શકે એવાં પરમાર્થ વાળાં પદને વારંવાર અભ્યાસ કરે હિતકારી જ છે. એવાં પારમાથક વચનનું અનેક વાર આલંબન લેવું એકાંત હિત કરનારજ થઈ પડે છે. ૧૩ વળી બીજું ઉદાહરણ આપે છે– यउपयुक्तपूर्वमपिनैपज सेव्यते ऽर्त्तिनाशाय । तघ्द्रागार्तिहरं बहुशो ऽप्यनुयोज्यमर्थपदम् ।। १४ ॥ ભાવાર્થ—જેમ વ્યાધિના નાશને માટે પ્રથમ વાપરેલું ઔષધ બીજી વાર પવું વપરાય છે, તેમ રાગરોગને હરનાર અર્થપદ પણ વારંવાર ઉપયોગમાં લઈ શકાય. ૧૪ વિવેચન-વીંછી, સાપ પ્રમુખ ઝેરી જંતુઓના ઝેરને દૂર કરી શકે એવા મંત્રવાદીઓ ઝેરની વેદના દૂર કરવાને ઈચ્છતા છતાં જેમ તેનાતે મંત્રપદોને વારંવાર બેલે છે અને એમ કરતાં ક્ષણે ક્ષણે વેદનાને ક્ષય થતો અનુભવાય છે તેમ રાગ દ્વેષાદિક અતિ ઉગ્ર અંતરંગ વિષને વાત કરી શકે એવા પરમાર્થવાળા પદનું વારંવાર રટન કરતાં લગારે પુનરૂકત દેષ લાગતું નથી. ૧૪. ઉક્ત વાતને વધારે દૃઢ કરવા માટે શાસ્ત્રકાર વળી ત્રીજું દષ્ટાંત આપે છે. वृत्त्यर्थ कर्म यथा तदेव लोकः पुनः पुनः कुरुते । एवं विरागवार्ताहेतुरपि पुनः पुनश्चिन्त्यः ॥ १५॥ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૬ જૈન ધર્મ પ્રકાશ. ભાવાર્થ–જેમ કે આજીવિકાને માટે તેને તે ધધ (રોજગાર) વાર વાર કરે છે તેમ વૈરાગ્યનાં કારણ પણ પુનઃ પુન સેવવાં જરૂરનાં છે. ૧૫ વિવેચન–પિતાનું કે કુટુંબનું પિષણ થાય તેટલા માટે પિતાની પાસે પુષ્કળ ધન ધાન્ય હોય તેમ છતાં વર્ષોવર્ષ મહેરી સંપદ મેળવવા ઇચ્છના લોકો જેમ ખેતી વિગેરે વારંવાર કરે છે તેમ જેથી વૈરાગ્યગુણ અધિકાધિક પ્રગટે એવાં કારોને અભ્યાસવારંવાર કરે જરૂર છે. એવા કારણ તે વિરાગ્ય પિષક શાસે છે કે જેનું આલેચન કરી કરીને પ્રતિક્ષણ રાગાદિક દેને પરિત્યાગ કરી વૈરાગ્ય ગુણને પ્રાપ્ત કરી શકાય. ૧૫. વળી તે વૈરાગ્ય પણ અવિચ્છિન્નપણે બ રહે એવી રીતે ઉદ્યમ કરે જેઈએ એમ ગંથકાર જણાવે છે-- द्रढतामुपैति वैराग्य नावना येन येन नावेन । तस्मिंस्तस्मिन् कार्यः कायमनोवाग्जिरल्यासः ।। १६ ।। ભાવાર્થ—જે જે ભાવવડે કરીને વૈરાગ્ય વાસના દ્રઢ થાય તે તે ભાવમાં તન મન વચનથી અભ્યાસ કરે એગ્ય છે. ૧૬ વિવેચન–જન્મ, જરા, મરણ અને શરીરાદિક ઉત્તર કારણેનું વારંવાર આલેચન કરવા વિગેરે જે જે ભાવવડે વૈરાગ્યવાસના વધારે મજબુત થાય,સંસાર સુખની અનિયતા ભાસે, તેના પર અભાવ આવે, મેક્ષ સુખની અભિલાષા જાગે, અને તેનાં કારણે સેવવા ઇરછા થાય, તેમાં તેમાં મન વચન અને કાયાના વેગથી અભ્યાસ કરવો. અથવા અત્યંત નિર્વેદ અને સંવેગરૂપ જે ભાવનામય મનનાં પરિણામવડે વેરાગ્ય દઢ થાય તેમાં અધિક અધિક આદર કરે.૧૬ હવે સુખાવોધને માટે વૈરાગ્યના અથવાચી પર્યાયશબ્દો ગંથકાર કહે છે જાધ્ધ વૈષે વિધાતા સાનિતQરમ પ્રાન | दोपदयः कपायविजयश्च वैराग्यपर्यायाः ॥ १७ ॥ રાગ્યનાં બીજાં નામે.” ભાવાર્થ–મધ્યસ્થતા, વૈરાગ્ય, વિરાગતા, શાન્તિ, ઉપશમ, પ્રશમ, દેષિક્ષય, કષાયવિજય, એ સર્વ વૈરાગ્યના પર્યાય છે. ૧૭ વિવેચન–રાગદ્વેષ રહિત વૃત્તિવાળે મધ્યરથ કહેવાય, તેવા મધ્યસ્થને ભાવ અથવા આચરણ તેનું નામ માધ્યસ્થ રાગ દ્વેષ રહિતપણુ તે વૈરાગ્ય. રાગ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમતિ પ્રકરણમ ૨૬૭ રહિત તે વિરાગ અને વિરાગના ભાવ તે વિરાગતા. શમ એજ શાન્તિ એટલે રાગાર્દિક દોષાના અનુયાદિકવાળી સ્થિતિ. વેરાગ્યના સમીય ભાવે જે શમ તેનુ નામ ઉપશમ. રાગાદિક દોષાના ઘણા વિલય તે પ્રશમ. નવનવા કર્મના સ'ચયવડે જીવને જે વે—કલુષિત કરે તે રાગાદિ દોષ, તેવા દોષોના સમૂળગા ક્ષયઊચ્છેદ તેનુ' નામ દે પક્ષય, જેમાં જીવે રાળાય તે કષ એટલે સંસાર તેના જે ઉપાદાન કારણુ ક્રોધાદિકષાય તેમને વિજય એટલે પરાભવ–નિરાકરણ તેનું નામ કષાયવિજય, એમ એ સવે વૈરાગ્યના પર્યાયે જાણુવા, ૧૭. હવે રાગતજવા તે વિરાગ-તેનેઓળખવા માટે રાગના પર્યાયે ગ્રંથકાર કહેછે. इच्छा मूर्च्छा कामः स्नेहो माध्यममत्वमनिनन्दः । અનિલાપ કચનેવાનિ રાયાચનાનિ ॥ ૧૮ || “ રાગનાં ખીજા' નામા, ' ભાવાથ—ઇચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, ગૃહતા, મમવ, અભિનંદ અને અભિલાષ એવા અનેક રાગના પર્યાય વચને છે. ૧૮ વિવેચન—સ્ત્રી આદિક રમણિક વસ્તુમાં જે પ્રીતિ તે ઇચ્છા. બાહ્ય વસ્તુઓસાથે એકમેક થઇ જવારૂપ અધ્યવસાયવાળા પરિણામ તે મૂર્છા. ઇધ્રુવસ્તુની પ્રાર્થના વિશેષ તે કામ કેાઇ ઇષ્ટપ્રતિ વિશિષ્ટ પ્રેમાદ્વિરૂપ સ્નેહ અમર્યાદ અભિ કાંક્ષા તે ગ્રતા યા ગા. આ વસ્તુ મારી છે અને હું... એના સ્વામી છું એવે ચિત્તને પરિણામ તે મમત્વ. ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થયેછતે પતુિષ્ટ થવું તે અભિનન્દ, ઈન્ટ પ્રાપ્તિને માટે મનોરથ તે અભિલાષ, એ પર્યાય શબ્દોડે જે અથ કહેવાય તે રામ જાસુવે. ૧૮. રાગ દ્વેષાદિક દેવને ક્ષય તે વૈરાગ્ય કહ્યા. તેમાં પર્યાય શબ્દો વડે રાગનુ` નિ રૂપણુ કર્યું. હવે દોષનું નિરૂપણું શાસ્ત્રકાર કરે છે ईर्ष्या रोपो दोपो द्वेषः परिवादमत्सरासूयाः । વવષનાચા, નેત્રે ટ્રેપસ વોચઃ ।। ૧૨ ।। ઃ દ્વેષનાં ખીજાં નામેા. ”. ભાવાથ -ઈર્ષ્યા, રાષ, દેષ. દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વેર, પ્રચ’ડન એ આફ્રિ અનેક દ્વેષનાં પર્યાચ વતા છે. ૧૯ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. વિવેચન–પધનાદિકને દેખી ચિત્તને એ પરિણામ થાય કે એ ધનથી આ માણસ રહિત થાઓ ! એ ધન મને જ પ્રાપ્ત થાઓ ! બીજા કોઈને પ્રાપ્ત ન થાઓ, એનું નામ ઇ. લોકપ્રિયત્સાદિક ગુણને લેપનારે રોષ તે ક્રોધ. આમાને મલીન કરે તે દેવ. અપ્રીતિ છે લક્ષણ જેને તે દ્વેષ. પારકા દેષ ગાવા તે પરિ. વાદ. સદ્ધર્મથી પિતાને ચૂકવે–ભુલાવે તે અસર. અક્ષમા-પરની સરસાઈ સહન કરી શકાય તે અસૂયા. પરસ્પર વધાદિકથી ઉત્પન્ન થયેલ કેપમાંથી નીપજેલ વિર. અત્યત કોપ એટલે શાન્ત થયેલા પણ કે પાગ્નિનું પ્રજ્વલિત થવું તે પ્રચંડ. એ વિગેરે બીજા પણ અનેક શ્રેષના પર્યાય છે. હવે કઈ કઈ કિયાઓને કરતો આત્મા રાગ દ્વેષને વશ થાય છે તે વાત ત્રણ કારિકાઓ વડે શાસ્ત્રકાર કહે છે અપૂર્ણ. સાવધ. ચંદ્રોદર રાજાની કથા ચાલુ. અનુસંધાન પૃષ્ટ ૨૪૪ થી. અનુક્રમે કુમાર પાંચ વર્ષને થયું ત્યારે તેને રાજાએ હર્ષપૂર્વક નિઃશેષકળા શિખવવા માટે કળાચાર્યને સેં. અત્યંત અભ્યાસ કરતાં તે કુમારની બુદ્વિના અતિશયને જોવા માટે જાણે કેતુવાળી હોય તેમ સવ કળાઓ તેની પાસે જવા લાગી. કુમારને હર્ષથી લાલન કરતી કળાએ કેતુકથી વારંવાર એકને અંકમાંથી બીજાના અંકમાં લઈ જતી હતી. ચતુર એવી તે કળાઓએ કુમારને એવી રીતે પિતામાં લીન કર્યો કે જેથી તે કુમાર એક ક્ષણવાર પણ તેણીના વિના રહી શકતે નહીં. અનુક્રમે કળાના સમૂહને વિષે અત્યંત અભ્યાસથી દીપતે તે કુમાર જ્ઞાનની વિશેષતાથી ગુરૂને પણ ગુરૂ થયે. લક્ષણશાસ્ત્ર (વ્યાકરણ)થી ખેદ પામેલું અને સૂર્યની જેવા તીવ્ર તર્કશાસ્ત્રથી આતુર થયેલું તેનું મન વારંવાર પથિકની જેમ સાહિત્ય રૂપી અમૃતની વાવમાં પ્રવેશ કરતું હતું. લક્ષમી અને સરસ્વતીના સંગમવાળા જંગમતીર્થરૂપ આ દાતાર તથા સુવિદ્યાવાન કુમારની પાસે દેશાંતરના વિદ્વાને આવતા હતા. તે કુમાર અભ્યાસને લીધે પિતાના અંગની ચોતરફ તરવારને એવી રીતે ફેરવતો હતો કે જેથી જેનારા લેકે તેને લોઢાના પંજરમાં રહેલું હોય તેમ દેખતા હતા. અભ્યાસના કેતુકથી પણ બીજો કોઈ માણસ તેની સામે ટકી ૧ ખેાળામાં. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવધ . ૨૬૯ શકતા નહીં, તેથી તે ચતુર કુમાર સ્તંભનેજ લક્ષ કરીને કીડા કરતા હતા. વેણીમાંથી પડતા પુષ્પથી પણ અધિક ત્વરાના આવેશથી સામાન્ય રીતે પાદન્યાસ કરતા તે કુમારના પૂર્વ પશ્ચાત્ પાદના ક્રમને કાઇ જાણી શકતુ' નહીં, ધનુર્વિદ્યાના અખાડા(શાળા)માં ડાબા જમણા મ`ડળે કરીને કીડા કરતાં તે કુમારના અગને શ્રમ, સ્નેક કે શ્વાસોશ્વાસ કાઇપણુ દેખાતાં નહીં, વૈવિદ્યાના અભ્યાસમાં તે ચૈધ્ધા ખણુવડે કરીને અવેાના નિરસ નખને તથા પાડાઓની ત્વચાઓને વીંધી નાખતા હતા. જેનુ લેવુ, સાંધવુ, ખે‘ચવું અને મવુ' એ કોઇ જાણી શકતુ' નહીં,એવા ખાણેએ કરીને દૂર રહેલા, ચલિત, સૂમ અને દૃઢ એવા લક્ષ્યો (નિશાન)ને તે વીંધતા હતા. તે સર્વે પ્રકારના દુષ્કર ચિત્રા (વ્યૂહ)ને વિષે દુર હતા. તેને બધા રાજાએ ધનુર્ધારીમાં ધુર ંધર કહેતા હતા,તેના બન્ને હાથ ઉપર હૃદયમાં ખાધેલા શાયરૂપી ગજેન્દ્રની એ મદ્યરેખા જેવી કાળી પ્રત્ય’ચાના અકની શ્રેણીએ શેાભતી હતી. ચંચળ અશ્વેમાં કુંપાયમાન થતા તે રાજકુમાર તર`ગોમાં સૂર્યના પ્રતિબિંબની જેમ શેલતા હતા. વાદળાંની સાથે વાયુની જેમ તે કુમાર આમ તેમ ચલાવેલા પાછા વાળેલા અને દોડાવેલા હાથીઓની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતા હતા. ઉરૂને દુખાવીને, ગ્રીવાને પીડા કરતા તે મદોન્મત્ત હાથીને પણ પેાતાની મરજી પ્રમાણે ચલાવતા હતા. આ પ્રમાણે સમગ્ર કળાના આશ્લેષથી વિશેષ સુંદર આકૃતિવાળા ચદ્રન્દર કુમાર યુવાન થઇને પણું ચંદ્રની ઉપમાને પામ્યા, ત્યારપછી રાજાએ તે કુમારને રાજનીતિ શીખવવા માટે સદ્ધર્મમાં ગતિરૂપ સારવાળા અને નીતિશાસ્રમાં કુશળ એવા મતિસાર નામના મ’ત્રીને સોંપ્યા. દાંતની કાંતિએ કરીને મત્રીની દાઢીના કેશને અત્યત ગાઢ કરતા તે કુમાર, મંત્રીની પાસે પેાતાની વાણીને નચાવવા લાગ્યા. તેથી તે ખેલ્યું કે હું વત્સ ! હુ' તમને જે ઢાંઇ શીખવુ', તે સૂર્યને ઉજ્જવલ કરવા જેવુ છે. તેપણુ રાક્ષની આજ્ઞા અનુલ્લ ધ્ય છે તેથી હું કાંઈક આવું છું'. જેમ પરલેકની લક્ષ્મીની વૃદ્ધિ કરનાર જિનભાષિત ધર્મ છે, તેમ આ લેાકની લક્ષ્મીની અત્યંત વૃદ્ધિ કરનાર નીતિશાસ્ત્ર છે. રાજાએ ધ મેં જેમ મનેરથાને પૂર્ણ કરે છે તેમ સેવકના મનોરથ પૂર્ણ કરવા જોઇએ, અને પાપ જેમ અનેક પ્રકારના કષ્ટ આપે છે તેમ તેમને દુઃખ આપવું ન જોઇએ. કલ્પવૃક્ષ પ્રાયિંત વસ્તુને વેગે આપે છે અને ધર્મ અપ્રાર્થિત વસ્તુને ચિરકાળે આપે છે, ૫રંતુ રાજા તે પ્રાર્થિત વસ્તુને તત્કાળ આપે છે. રાજાએ લક્ષ્મીને વિષે અને સ્ત્રીએ ૧ દાંતની કાંતિ શ્વેત અને વૃદ્ધપણાને લીધે દાઢીના કશું પણ શ્વેત તેથી તેની ગાઢતા થઇ, આવી મ`ત્રીનું' ધૃહત્વ પ્રગટ થાય છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭) જૈન ધર્મ પ્રકાશ. ને વિષે આસક્તિ કે વિશ્વાસ કરે નહીં. કેમકે તે જીવતાં દુઃખ આપનારી થાય છે, અને મરણ પામ્યા પછી નરક આપનારી થાય છે. ધર્મમૂલક કીર્તિને માટે નિઃરંતર ઉદ્યમ કરે, બીજી કીર્તિની ઇચ્છા ન કરવી, કેમકે બીજી કીર્તિ તે ભૂમપર રહેલી તૃણીની જેમ તકાળ નાશ પામે છે. મનુષ્યના શરીરનું રૂપ તે કાંઈ રૂપ કહેવાતું નથી, પણ ખરું રૂપ જગને હર્ષ આપનાર દાનજ કહેલું છે. કેમકે વૃ હિને કરનારાં કાળાં વાદળાં પણ શ્રેષ્ઠ છે, પરંતુ વૃષ્ટિ નહીં કરનારાં નિર્મળ (શરદ તુનાં) વાદળાં શ્રેષ્ટ નથી. ડાહ્યા રાજાઓએ પિતાના નગરમાં વ્યસની માણસને રહેવા દે નહીં. કારણ કે જેમ દુઃખસમૂહનું કારણ પાપ છે તેમ પાપનું કારણ વ્યસને છે. ધર્મનું મૂળ અવ્યસન છે અને સર્વ પ્રકારના સુખનું મૂળધર્મ છે. મઢ પુરૂ અગ્નિમાં શીતની જેમ વ્યસનમાં સુખની ઇચ્છા કરે છે પણ તે કયાંથી મળે? માટે હે ભાઈ! સર્વ વ્યસનથી મુક્ત અને સુકૃતના ઉત્સવથી યુક્ત એવા પુરૂને વિશે તારે પ્રીતિ રાખવી.” આ પ્રમાણે સચિવાચાર્યની વાવડે પ્રસન્ન થયેલા રાજપુત્રે અમૃતવડે તૃપ્ત રહેનારા દેથી પણ પિતાને વધારે સુખી માન્ય. એકદા પ્રકાશિત તારા વાળા આકાશમાં ચંદ્રની જેમ રામરાજાએ દેદીપ્યમાન સેવકેવાળી સભાને અલંકૃત કરી હતી. તે વખતે સૂર્યથી વિકાસ પામેલા કમ ના અંકમાં હંસની જેમ રાજાના મુખ રૂપી સૂર્યથી પ્રફુલ્લિત થયેલા મંત્રીંદ્રના અંકમાં રાજપુત્ર બેઠે હતે. કળાવાની સાથે કળાના સમૂહને વિરતારતા પુત્રને જેઈને રાજા પિતાને દીક્ષા લેવાનું અને પુત્રને રાજ્યદ્ધિ પ્રાપ્ત થવાનું ઈચ્છવા લાગે. પરંતુ રાજાએ (પુત્રને વિવાહ થયો નથી તેથી) તેના વિવાહને પિતાની દીક્ષામાં અંતરાય રૂ૫ માન્ય. તે જ વખતે દ્વારપાળે આવીને નમ્રતા પૂર્વક રાજાને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામી ! સવે શત્રુઓને નમાવનાર કાંપીયપુરના રાજા રત્નસેનને દૂત દ્વાર પાસે ઉભે છે. તે આપના મુખચંદ્રને જોઈને પિતાના નેત્રને પ્રસન્ન કરવા ઈચ્છે છે, તે પૃથ્વી પર ક૯પવૃક્ષ સમાન હે પ્રભુ! તેને તે મનોરથ પૂર્ણ કરે.” તે સાંભળીને રાજાએ ભ્રકુટીની સંજ્ઞાવડે તેને અનુમતિ આપી, એટલે દ્વારપાળે તે દૂતને તત્કાળ સભામંડપમાં પ્રવેશ કરાવ્યા. તે વખતે જેને અત્યંત હર્ષ પ્રાપ્ત થયો છે એ દૂત રાજાને નમીને તેમણે બતાવેલા આસન પર બેઠે. પછી રાજાએ હર્ષિત ચિત્તે તેને પૂછયું કે-- મારે પરમ મિત્ર રતનસેન કુશળ છે? તે ઉત્તમ રાજાએ તમને મારી પાસે શા માટે કિલ્યા છે?” આ પ્રશ્ન થતાં શબ્દ કરીને મેઘને તિરસ્કાર કરનાર તે દૂત છે કે–“હે સ્વામી! જેણે આપના હરતમાં પિતાને ઉદય અર્પણ કર્યો છે, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવધ . ૨૦૧ તેની કુશળતાના ો પ્રશ્ન? શું કદાપિ સૂર્યથકી ક્રીડાકમળ સ`કોચતાને પામે ? ન પામે; વિકસ્વરજ થાય. હું પૃથ્વીપતિ! ચંદ્રથકી 'તઃપુરના ક્રીડાચકારની જેમ આપને આધીન રહેલા તે અમારા રાજા પેાતાની કાંઈપણ ન્યૂનતા માનતા નથી. પૃથ્વી રૂપી ના કાનના કુ’ડળ સમાન અને મર્ચલાકના અગ્રેસર હું રાજા ! તે અમારા રાજનુ જે કાર્ય છે તે આપ સાંભળે,-~~′′ રત્નસેન રાજાને રત્નમજરી નામે રાણી છે, તે રાજાના પુણ્યરૂપ વૃક્ષની જાણે મ’જરી હાય તેવી શેાલે છે. તે રાણીની કુક્ષી રૂપી કમળમાં હુંસી જેવી અને તે રાજાના નેત્રને ઉત્સવ કરનારી કળાવતી નામે પુત્રી છે. સ’સારથી આર’ભીને પણ પૂર્વે નહીં જેયેલું એવું શીલને અનુરૂપ લાવણ્ય તે કલાવતીમાં જાણે તેના દન માટે ઉત્ત્પતિ થઇને આવ્યુ હોય તેમ આ વીને રહ્યુ' છે. પેાતાથી પણ અધિક તેણીની બુદ્ધિ જોઇને જાણે લજજા પામી હાય તેમ કળાની શ્રેણી તેણીના હૃદયમાં ગુપ્ત રીતે આવીને રહી છે. જિનપ્રણીત ગ્ર ચાનું શ્રવણ કરવાથી, જિનાજ્ઞાનુ વહન કરવાથી અને જિનભકિતને ધારણ કરવાથી અ લંકૃત થયેલા તેણીના કણું, મસ્તક અને હૃદયવડે તે અત્યંત શાલે છે; બાકી બીજા આભૂષણ તા તેણીને ગાળુપણુંજ શેલાવે છે. રત્નસેન રાજા તે કન્યાવર્ડ જેવા લે છે તેવા તેના પુત્રાવરું પણ શાભતા નથી. જીએ! “હિમાચલ પ ́ત ગ’ગાનદીએ કરીતે જેવા શેલે છે. તેવા કાંઇ હિમવડે શેાભતા નથી. ” સભા, દાન અને દેવાલયની ભૂમિને વિષે રાજાની સાથેજ તેની છાયાની જેમ તેણી નિર'તર રહે છે, એકદા પોતાના ઉત્સંગમાં બેઠેલી તે કન્યાને જેતે રાજા ઘણા રાજાઓએ વિભૂષિત કરેલી સભાભૂમિને ોભાવતા હતા. તે વખતે તેણે ઘણી પૃથ્વીમાં ફેરેલા તેને પૂછ્યું' કે“ આ પૃથ્વીપર રૂપ, કળા અને શીળે કરીને આ કન્યા સમાન કોઇ વર છે.” ” આ પ્રશ્નને તે કાંઇક જવાબ આપે તેવામાં તે આનંદથી શે।ભતી તે કુવરી બેલી કે ‘હું વિવાહ કરવાને ઇચ્છતી નથી,' તે સાંભળીને વિલક્ષ થયેલા રાજાએ તેણીને કહ્યું કે હે પુત્રી ! તારી બુદ્ધિ પાણિગ્રહણથી વિમુખ કેમ થઇ ? કદાચ કોઇ દાસ દાસી વિના તારા હૃદયમાં પ્રીતિ ન થતી હોય, તે તે માણુસ શરીરની છાયાની જેમ તારા શ્વસુરગૃહને વિષે પણ તારી સાથેજ આવશે. ો કદાચ સરોવરના વિચેગથી પદ્મિનીની જેમ મારા વિયેાગથી મ્લાન થતી હૈા, તેા રાજ ુ'સની જેવા તારા પતિને હુ' અહીંજ લાવીને રાખીશ, અથવા ખીન્ને કોઈ પણ તારા દુર્લભ મના રય હશે તે તે પણ પણું કરીશ, પર’તુ હું પુત્રી! મારી ઇચ્છાથી તુ' વિવાહના દ્વેષને મુકી દે. ’’ આ પ્રમાણે ઘણા આગ્રહવાળી રાજાની વાણીથી પણ તે કન્યાએ વિવાહની વાર્તા માન્ય કરી નહિં, ત્યાર પછી એકાંતમાં રાજાની પ્રિયાએ કળાવતી પાસે _* For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને ધમ પ્રકાશ. વારંવાર વિવાહની સાથે ના કરી ત્યારે ચિરકાળે એક દિવસ તે બોલી કે “હું માતા ! જે પુરૂષ રાધાવેધ કરે અને બીજી સ્ત્રી પ્રત્યે ગમન ન કરે (બીજી સ્ત્રી ન પરણે) એવા કેઈ ચતુર પુરુષ સાથે મને પર . આ પ્રમાણે તે પુત્રીનાં વચનને રાણીના મુખથી સાંભળીને એ રાધાવેધ સાધે તેવા વીર પુરૂને બે લાવવા પિતાને નેક રીર પુરૂષને શકયા છે, તેમાં આપ સાથેની મિત્રીની શ્રેષ્ઠતામાં વૃદ્ધિ કરવાના માળા રાજાએ મને અહીં મોકલ્યા છે, અને મારી સાથે વિજ્ઞપ્તિરૂપે કહેવરાવ્યું છે કે –“હે દેવ ! મારી કન્યાએ વરને માટે રાધાવેધનું પણ કર્યું છે, તેથી ચંદિર કુમારની ચેષ્ઠાપણાની સિદ્ધિવડે મારૂં મન હર્ષિત થયું છે. ચંદ્રદર વિના કદી કોઈ રાઘવેધ કરવામાં સમર્થ નથી, એ તેને યશ સવ પ્રગટ કરવા માટે બીજા વીરોને બે લાવવામાં આવ્યા છે, માટે ત્યાં આવવાની ચંદિરને આપ આજ્ઞા આપો, અને આપણી સનેહગ્રંથી અધિક દ્રઢતાને પામે તેમ કરે.” આ પ્રમાણે રત્નસેન રાજાએ કહેવરાવેલ સંદેશાઓ કરીને આનંદ પામેલા અને હર્ષવડે કંચુકને ધારણ કરતા પૃથ્વી પતિને રાધાવેધમાં ઉસુક થયેલા પણ વિવાહની ઉકિતથી લજા પામતા એવા ચંદરને આ મહ વમાં જવા માટે તરતજ આજ્ઞા આપી; એટલે તે દૂત રાજાએ આપેલું પ્રતિદાન લઈને આનંદપૂર્વક ત્યાંથી વિદાય થયે. | ત્યાર પછી ચંદ્રોદર કુમારે ચતુરંગસેના સહિત હર્ષથી પ્રયાણ કર્યું. સેનાની મહત્તાએ કરીને જીતાયેલા સમુદ્ર જ કર તરીકે અર્પણ કર્યો હોય તેવા ઇવનિ ને વિશ્વને વિશે વિસ્તારતી સેનાવડે ચોતરફથી પરવરેલે, રવડે અલંકૃત કરેલાં મદના નિઝરને ઝરતા અને જયલક્રમીના જંગમ કીડાપર્વત જેવા ગંધહસ્તી. એને જોતો, વેગના સમથી સુંદર અને લેકના ચિત્તાને વારંવાર આકર્ષણ કરતી અની શ્રેણીને વિષે દષ્ટિ થાપ, ધૂસરીને જોડેલા પાસે જાણે ત્વરા શીખવા માટે આવી હોય તેવી વજાના મી કરીને આવેલી ગંગા નદીની લહેર વડે મને હર એવા રને જેતે, ઉત્તમ મુનિઓની જેવા વપરના ભેદ રહિત અને પિતા ના ધર્યથી પોતાના પ્રાણને તથા ત્રણ લેકને પણ તૃણ સમાન ગણનારા એવા વીર સુભટથી સેવા, પોતાની સદશ પતિને વરનારી સ્વર્ગ અને પાતાળની કન્યાઓને સાંભળીને તેને જોવા માટે ની ખરીવડે પૃથ્વીને ખેદ, અને તેથી ઉડતા રજસમૂડ વડે (આકાશમાં) પાળ (સડક) બાંધતે, હર્ષને પ્રાપ્ત થયેલી પ્રકૃદ્ધિત દષ્ટિવાળી અને સંસ્કાર વિના પણ મને હર દેખાતી ગા ૧ આન, વસ્ત્ર, અલંકાર વિગેરેના સંસ્કાર. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૩ ભાવધ. મડાની સ્ત્રીઓથી એકી નજરે જેવાતે, માર્ગમાં પોતાનાં મનની જેવાં ઉજવળ ઘી, દહીં અને દૂધ રૂપ લેણું લઈને આવેલા ગામડાના વૃદ્ધ જનેનું સન્માન કર, ગજસમૂહના મદ રૂપી જળ વડે અરણ્યના વૃનું સિંચન કરે અને ટુરતર નદીઓને ધૂળના સમુહ વડે સુખે તરી શકાય તેવી કરતા, પર્વતની મધ્યમાં રહેલા માર્ગની વિષમતાને રથના ચક્રો વડે ભેદતે, અને વીરના સિંહનાદે કરીને અરણ્યના સિંહને પણ ભ પમાડતે, તથા પંડિત સાથે થતી કથાના રસ વડે કરીને જેને માર્ગને ખેદ કિચિત પણ જણાયે નથી એ તે કુમાર અનુક્રમે કાંપીલ્સ પુરની સમીપે આવી પહોંચ્યો. તેને રત્નસેન રાજાએ સન્માનપૂર્વક ચંદ્રના કિરણોને પણ નાશ કરે તેવા અધિક તેજસ્વી મહેલમાં ઉતારો આપે. ધનુર્ધર પુરૂપિને વિષે પિતપિતાને ધુરંધર માનતા અને તેથી કરીને રાધાવેધ સાધવા માટે તત્કાળ દોડી આવેલા બીજા વીર પુરૂએ પણ એ પુરીને પૂર્ણ કરી દીધી. ' - ત્યારપછી ભૂમંડળમાં ઈદ્ર સમાન તે રાજાએ જાણે કામદેવના સ્પષ્ટ નિધાનના કલ હોય તેવા ચપળ દવજાની છાયા રૂપી સર્પોએ રક્ષણ કરેલા કલશો વડે અલંકત કરેલે, અને મણિઓની શ્રેણિની શોભાને તિરસ્કાર કરનારા મંચ સમહ વડે શોભતે એ વિલાસમંડપ કરાવ્યું. તેમાં તે રાજાએ સર્વ બાહુબળી વીરોને બોલાવીને ગ્ય સ્થાને બેસાડ્યા. તે સર્વેમાં તારાઓમાં ચંદ્રની જેમ ચંદર કુમાર અધિક કાંતિવડે શોભતે હતે. પછી આકાશમાં ઉંચું એક યંત્ર ઉભું કરી તેના અગ્ર ભાગે સેળ આરાવાળું અને બાર આરાવાળું એમ બે ચક ગોઠવ્યા. તે બને ચક્રે ઉત્પત્તિ અને સંહારના રૂપે એક બીજાથી વિપરિત ફરતા હતા, તે ચક્રની ઉપર ચકની જેમ ફરતી એક કાછની કાચબી ગોઠવી અને તે યં. ત્રિની નીચે પૃથ્વી પર સ્વચ્છ વ્રતનું ભરેલું મેટું સુવર્ણ પાત્ર મુક્યું. પછી રાજાએ હાથ ઉચા કરીને સર્વ વિના સાંભળતાં જળથી ભરેલાં વાદળાંની જેવા ધીર અને ગંભીર રવરવડે કહ્યું કે–“જે પુરૂષ વ્રતમાં પ્રતિબિંબિત થયેલા લય ઉપર દષ્ટિ રાખીને વેગના આવેશથી ફરતા બને ચકના આરાની અંદર થઈને જાય તેમ ઉંચું બાણ ફેંકી ફરતી કાચબીના વામ નેત્રની કીકીને વીંધશે, તે પુરૂષ આ મારી પુત્રીને પરણશે.” આ પ્રમાણેની રાજાની વાણી સાંભળીને ધનુર્વિદ્યાથી દુર્મદ થયેલ એક રાજા ધનુષ્યને લઈને રાધાયંત્રની નીચે ગયે અને બાણ મુછ્યું, પણ તે વરાથી ફરતા આરા સાથે અથડાઈને જાણે પિતાનું અંગ ભાંગી જવાના ભયથી હોય, તેમ ચકને વામ બાજુએ મુકીને આવું ઉડી ગયું. પછી બીજા કેઈ રાજાએ “આ આરાજ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૬ જૈન ધર્મ પ્રકાશ. વારંવાર લયને માર્ગને રૂછે છે” એવા કપથીજ જાણે હેય, તેમ પિતાના બાણે કરીને ચકના આરાનેજ વિધ્યું. પછી “અમારી સાથે આ (બાણ) વેગ વડે સ્પર્ધા કરે છે” એવા કેપથી હેય તેમ ચકના ફરતા આરાએ કઈ રાજાના બાણનેજ ભાંગી નાંખ્યું. કેઈ રાજાએ કાચબીની દષ્ટિને ભેદવા મુકેલું બાણ ચકને આરાથી ખલને પામીને પાછું નીચે જ પડયું, તે બાણે ઉચું મુખ કરીને ઉભેલા તેજ વીરની દષ્ટિને વીંધી નાખી. કેઈક વાર તે લોકેવડે હસાતા અને વગોવાતા રાજાઓને જોઈને “હું તે જોવા માટે જ આ શું એમ કહી મંચ ઉપરથી ઉભેજ થયે નહિ. કઈ રાજાએ “આપણું અભ્યાસ કરેલી કળાને એક સ્ત્રીને માટે બતાવવી એ કેવી શરમની વાત છે?” એમ કહીને હસતા હસતા રાધાની અવજ્ઞા માત્રજ કરી. એ પ્રમાણે રાધાવેધ નહિ સાધી શકનારાઓએ બધા ઉત્તર રેકી લીધા, એટલે કેઈક વીર તે કાંઈ પણ બોલ્યા વિનાજ મંચ પરથી ઉઠીને ચાલતો થયે. આ પ્રમાણે સર્વ રાજપુને સમૂહ શિથિલ થયે ત્યારે કાંપિલ્યપુરના રાજાએ ચંદ્રોદરની પાસે આવીને પ્રકુલિત ગર્જનાવાળી વાથી કહ્યું કે—“હે ધનુષ્યકળામાં ધુરંધર કુમાર! ઉઠે, ઉઠે, કેમકે આ સર્વ વીરોએ પિતાના મુખપર અયોધપણાની અપકીર્તિરૂપ શ્યામતા ધારણ કરી છે. આ જગતમાં વીરપુરૂ તે ઘણા છે, પરંતુ રાધાવેધ કરવામાં તે તમેજ એક નિ પણ છે, કેમકે તેજસ્વીએ તો ઘણું હોય છે પણ રાત્રિને ક્ષય કરવામાં તો એક સૂર્યજ સમર્થ થાય છે. “કેઈપણ મનુષ્ય આ રાધાને વેધ કરી શકે તેમ નથી” આવા આ રાજાઓના લજજાકારી નિશ્ચયને સામ્યલક્ષમી સહિત તમે હરણ કરે ” આ પ્રમાણે રત્નસેન રાજાની વાણી સાંભળીને હસ્તિની ગતિની લીલાને ધારણ કરીને રામપુત્ર ઉઠીને રાધાયંત્ર પાસે ગયો. તે વખતે બીજા રાજાઓએ મશ્કરીમાં હસતા હસતા તેની સામું જોયું. કુમારે ધનુષ્યને ગ્રહણ કર્યું તેને વંદના કરી અને સજ્જ કર્યું. પછી તે ચતુરે તેના પર સેયના અગ્રભાગ જેવી શિખાવાળું બાણું ચડાવ્યું. પછી વૃતમાં પ્રતિબિંબિત થયેલા ફરતા લક્ષ્યને જોઈને “આ (લક્ષ્ય)વારંવાર અહીં આવે છે એમ ધારી, તે રથાને દૃષ્ટિને સ્થિર કરી દષ્ટિમાં આવેલા લક્ષ્યની સન્મુખ બાણને અગ્રભાગ રાખી, ઘનુષ્યને ખેંચી, ચિરકાળ સુધી ચિત્રમાં આળે છે. લાની જેમ તે કુમાર સ્થિર રહ્યા. તે વખતે સર્વ રાજાઓની દષ્ટિ હદયની સ્પર્ધાઓ કરીને વેગથી તે બાણના અગ્રભાગપર અને તે લક્ષ્યપર વારંવાર ગમનાગમન કર લાગી પરંતુ તે કુમારને કોઈએ બાણ મૂકતે નહીં, તેમજ બાણને આકાશમાં જતું પણ જોયું નહીં, પરંતુ વિસ્મય પામેલા તે રાજાઓએ લક્ષ્યને જ વીધેલું જોયું. તે વખતે મહા આશ્ચર્યને લીલા કરવાના સ્થાનરૂપ સર્વ–રાજાઓમાંથી કેણે For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવવ. ૨૭૫ તે રામપુત્રને તેના શ્રમના નાશ કરવા માટે શ્લાધારૂપી અમૃતનેા રસ ન પાયે? અર્થાત્ સવ રાળએ તેની પ્રશ’સા કરી. પછી સન્માન પૂર્ણાંક સર્વ રાજાએ સહિત રત્નસેન રાજાએ કુમારને પુર પ્રવેશ કરાવ્ચે, __ રાન્તની આજ્ઞાથી આનંદે કરીને શાભતા સર્વ રાજલેાક પાણિગ્રહણુના મહેાત્સવમાં ઉત્સુક થયા,તે વખતે તે કલાવતી કન્યાએ કાંઇક પ્લાન મુખ કયું. તે જોઇને દુઃખની પંજરી સમાન તેની માતા રત્નમ'જરીએ ઉદય પામતા આનદ સમૂહથી મહંદવાણી વડે તેને કહ્યું કે હે પુત્રી! સમગ્ર પરિવારના મુખકમળની રાત્રી જેવી શ્યામતાને હળુ સુધી તું તારા મુખપર કેમ વહન કરે છે ? રૂપને વિષે અનુપમ અને વાંછિત કળાએની ક્રીડામિરૂપ શુદ્ધ વ'શવાળા રાજપુત્રેતારી પ્રતિજ્ઞા પણ કરી છે. વળી ધીર અને ઉદાત્ત ( ઊંચા પ્રકારની ) આકૃતિવાળા તથા દાક્ષિણ્યના ભૂષણવાળા આ કુમાર તને કેાઈવખત પશુ સપત્નીનું દુ:ખ દેખાડશે નહિ. એવી ખાત્રી માટે હે પુત્રી! વિમુખતને મૂકી દે, અને આવા ઉત્સવમાં સ્ત્રજનેાના આનંદ રૂપીક્ષીરસાગરને ચંદ્રસમાન તારૂ મુખ વિકસિત કર. ' આ પ્રમાણે માતાની વાણી સાંભળીને તે ચંદ્રમુખી કન્યા ભ્રકુટીની ચેષ્ટાવડે અંદરના મોટા શોચને સૂચવતી મેલી કે—“ હું માતા ! મને કદાપિ સપત્ની થકી ભય નથી, પર`તુ જો તે સપત્નિએ ઈર્ષ્યાને લીધે મારા નિમિત્તે કાંઇપણ કર્મબંધ કરે તેનાજ મને ભય છે, અને જો તેએ અતિ પ્રીતિની રીતિથી વર્તશે તેા હુ તે વામીની સપત્નિએને મારી સાદરી સમાનજ ગણીશ. માટે હું માતા ! મારા મનમાં તે સ’બધી માલિયનુ કારણ નથી, શું સૂર્ય કમલનીના સ’કેચમાં નિમિત્તપણાનેધારણ કરે? (સ'કાચમાં નિમિત્તભૂત થાય?ન થાય.) પર ંતુ તે રાજકુમારે રાધાવેધે કરીને મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી નથી. કેમકે જે રાધાવેધવડે મારા હૃદયને મહાત્સવ થાય તેમ છે, તે રાધાવેધ જુદાજ પ્રકારને છે. સકર્મ અને દુષ્કર્મ રૂપ એ ચક્રના ઉત્પત્તિ અને સહારના ક્રમે કરીને ફરતા વેદનામય આરાઓની ઉપર ત્વરાથી સ ંદેહરૂપી મન્ત્ર ફેરવેલા સૂક્ષ્મ પરમ તત્ત્વને વિચાર રૂપ બહુવડે કરીને જે પુરૂષ બેઠે, તે રાધાવેધ કરનારો મારો પ્રિય છે. ” આ પ્રમાણે તે કળાવતી ખેલતી હતી, તેવામાં તેના ક્રીડા વાતાયનની નીચે રાજમાર્ગ માંથી દસા આ પ્રમાણે એક શ્લાક સાંભળવામાં આવ્યા. SEE राधावेधेन कलावत्या मनः प्रियः ॥ विश्वमवर्ती जयत्ययम् ॥ १ ॥ कन्द्रो " અર્થ - આવા રાધાવેધવડે કરીને કલાવતીના મનને પ્રિય થનારા વિશ્વના મુકુટમાં વર્તનારા આ એક ચ ંદ્રે દરજ જયવંત વર્તે છે. ’ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭. www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ. આ ઉપધ્ધતિને અનુમેદના આપતી હૅવત થયેલી નૃપ પ્રિયાએ કલાવતી સહિત જાળીયામાંથી બહાર ષ્ટિ નાંખી, તે તેણે જેની આગળ ખદીજને સ્તુતિ પા ૩ કરી રહ્યા હતા એવા અશ્વપર બેઠેલા ચંદ્રોદર વીરને તે માર્ગે ચાલ્યા જતા દીઠા. ચંદ્રદર્ અને કલાવતીના મુખને વારવાર જોતી રત્નમ’જરીએ અનુરૂપ જોડુ' મળ વાથી શિરઃક પ અનુભજ્યેા. પછી ‘આ કુમાર કયાં જાય છે?' એમ તેણીએ કેાઇ દાસીને પુછ્યું, ત્યારે તે દાસી તત્કાળ મહાર જઇને વૃત્તાંત ાણી પાછી આવી, અને તેણીએ વિજ્ઞપ્તિ કરી કે—“હું દેવી! આજે આ કુમાર મીંદ્ર મતિસાગરના કહેવાથી આ પુરીના સ જિનાલયેામાં દર્શન કરવા માટે ાય છે. ” આ વાતથી તથા ચ’ટ્રેટરનું સ્વરૂપ જોવાથી પ્રસન્ન થયેલી કલાવતી કાંઇક પાણિગ્રહણની ઈચ્છા વાળી થઇ. Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી સમુદ્ર પર્યંતના સ્વજનેાના મેળાવડા સતિ રત્નસેન રાળએ ચંદ્રદર અને કલાવતીના પાણિગ્રહુણુના ઉત્સવ કરાવ્યા. તે ઉત્સવમાં ‘હું મુખ હુમણા જાતે બંધ રહે.' એમ વિદ્વાનને પણ આક્ષેપ કરીને સ’ભ્રમથી ગાત્રવૃદ્ધ સીએ હર્ષ પૂર્વક પોતાના રીત રીવાજ કરતી હતી, તાંબૂલની પૂર્ણતાથી સ્થૂલ કંપેલવાળી સભાગ્યવતી સ્ત્રીએ કુંકુમ, કસુ`ખી વચ્ચે અને આભૂષણૈાથી ઉલ્લાસ પામતી હતી, ચારણાના સમૂહ ચોતરફ ઉંચેરવરે વધૂવરના ગોત્રના ઉચ્ચાર કરતા હતા, વાજીંત્રે ગાઢ અને સુ ંદર સ્વરે વાગતાં હતા, લજ્જાએ કર્રાને નીચા મુખવાળા થયેલા વધ્રૂવરને વારંવાર તેમના માણુસા તેમના મુખ ઉ‘ચા કરીને પરસ્પર એક દ્રષ્ટિવાળા (તારા મીલન ) કરતા હતા, તેવામાં આકાશને પૂર્ણ કરતા, ત્રણ ભુવનના ( લેાકેાના ) શ્રવણેદ્રીતે ભગ્ન કરતે, અને જાણે દિશાએરૂપ ભાંતાના ભગથી ઉત્પન્ન થયેા હોય, તેવા કેાઈ મહુા તુમુલ શબ્દ સાંભળવામાં આવ્યે. તે વખતે . ' આ શું?' એમ ખેલતા ભમરા ચડાવી, નેત્ર વિસ્તારી, ચીક ધરા કરી રત્નસેન રાજા અને ચદ્રોદર જોવા લાગ્યા, તેટલામાં વિક્રૂરતાથી જેના સ્વર રૂંધાઇ ગયેા છે. એવે કોઇ રાજસેવક આવીને ઉતાવળી ગતિને લીધે કાંઠે શેષ યવાથી સૂક્ષ્મ વાણીવડે એલ્યું કે— “ હું વારી ! જાણે ગગનના વિસ્તાર હાય, તણે વિંધ્યાચળના વ્યાસ ( ઉંચાઇનું પ્રમાણ ) હાય, અને ણે યમરાજાની કરતાની દીક્ષા આપવામાં પ્રથમ ગુરૂ ડાય, તેવા કઈ વનનેા હાથી કાઇ ઠેકાણેથી આપધ્રા નગરમાં આવેલ છે. તે (ઝુસ્તિ ) ના દાંતના અગ્રભાગ સૂંઢની જેમ વળેલા છે, તે પોતાની ગનાએ કરીને દિગ્ગજોની તના કરે છે, જે કાઇ તેની દષિંગે રાર થાય છે, તેના નામના પણ પોતાના ગાત્રના સ્પર્શથીજ તે નાશ કરે છે. નગરના For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવતાં. ૧૭૭ હાટની બન્ને શ્રેણીઓના કિનારાએને પેાતાના મહા વેગથી પાડી નાંખે છે. હિ'સા રૂપી મહાનદીના પૂરની જેમ તે દૂરથીજ ઉછળતે આવે છે, અને તેના મના જ ળમાં લુબ્ધ થયેલા ભમરાઓ તેના યશનું ગાન કરી રહ્યા છે. તે વનહુતિના ભયથી આ'ાણા હસ્તિએ જાણે પોતાના ગવનુંજ ઊમૂલન કરતા હોય, તેમ ખધનસ્તંભનુ ઊન્મૂલન કરીને કર્યુંની ચપળતા પાને વિષે નાંખીને પલાયન કરી ગયા છે. પેાતાના વેગથી વાયુના પણ પરાજય કરનારા આપણા અવેા પણ નાસતા નાસતા માના વૈધ ( સ``ચ ) થી અત્યંત ક્રોધ પામીને એક બીજાનુ ઉલ્લુ ધન કરે છે. જેએની દૃષ્ટિએ પડેલા જગતના જને ખડખડાટ પણ કરી શકતા નથી, એવા મહા બળવાન આપણા વીર પુરૂષા પણ હાથમાંથી શસ્રા પડી જવાને લીધે નાસી ગયા છે, હે સ્વામી ! વિશેષ શું કહુ' ? સમય વિનાના કલ્પાન્તકાળના મેઘની જેમ ગર્જના કરતા તે હસ્તી અહીંજ આવી પહાંચ્યા છે, માટે તેને આપ પ્રત્યક્ષજ જીએ.” આ પ્રમાણેની તેની વાણી સાંભળીને તે કુમાર તથા રાજા પરિવાર સહિત તત્કાળ ઊભા થયા, તે તેણે સેવકના કહ્યાથી પણ અધિક ભય કર તે હાથીને દૂરથી જેયા, જેવામાં રાજ તેની સન્મુખ જોતા હતા, તેટલામાં વાયુથી તૃણુની જેમ તે હુ સ્તિથી ત્રાસ પામેલા લેકાએ આગળથીજ તે પૃથ્વીતળને શૂન્ય (નિર્જન ) કરી દીધુ. તે ડુસ્તિ દુકાનેાનાં જાળીયાં તથા બારીએની શ્રેણીને હું કરવા લાએ. તે વખતે નગરજને પર દયા લાવીને ક‘પતા રાજા ખેલ્યા કે સૈન્યસમૃહમાં એવે કાઇ પણુ ક્ષત્રીપુત્ર છે. કે જે પેાતાની ભૂળના બળે કરીને આ હાથીથી આખા નગરનું અને પેાતાનુ' પણ રક્ષણ કરે ? ” આ પ્રમાણે કહીને રાજાએ જે જે વીરના મુખપર દૃષ્ટિ નાખી, તે તે વીરે નવાઢા સ્ત્રીની જેમ તત્કાળ પેાતાનું મુખ ( લજ્જાથી ) નીચુ' કર્યું. તેથી અત્યંત આતુર થયેલા પૈરજના મહાઆકુદ કરવા લાગ્યા. તે વખતે કળાવતી. ના ઉત્તરીય વરસાથે ખાંધેલા પેાતાના ઉત્તરીય વસ્ત્રના તત્કાળ ત્યાગ કરીને માંચ રૂપી ક’ચુકતે ધારણ કરતા રામરાજાના પુત્ર ચદ્રેઇરે એકદમ કુદકા મારીને અરે! અરે! આમ આવ, આમ આવ,’ એ પ્રમાણે સિંહવત્ ગ ના કરીને તે હસ્તિને બેલાયે. તેની ગર્જના માત્રથી ભય પામીને સ‘ભ્રાંત થયેલા હાથી જાણે સ્તબ્ધ થયેા હાય તેમ શાંત રહીને પછી પેાતાના ચિત્તને સ્થિર કરી તે કુમાર તરફ દોડવા, હાથી ડાબે પડખે એકદમ વળી શકતા નથી, એમ જાણનાર કુમાર તેની ડાબી બાજુએ થઇને તેની પાછળ ગયા. તે વખતે ઉત્કટ ખળવાન તે હાથી ક્રોધથી પાછા વળ્યા, પણુ શૂરવીર કુમાર તેના પુચ્છનેજ વળગી રહીને તેને વ્યથા પમાડતા સતા વારવાર મારા For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ જૈન ધર્મ પ્રકાશ. ફરવા લાગ્યા. એ પ્રમાણે કેધ છેષાદિક દોથી ભરપૂર જીવને કર્મ ભમાવે તેમ તે વીરે કુતૂહલવડે તે હસ્તીને ચિરકાળ સુધી ભમા. વારંવાર ડાબી બાજુવડે ફરવાથી થાકીને શિથિલ થયેલો તે હાથી અત્યંત ક્રોધ પામીને કૃત્રિમ (ચિત્રેલા) હાથી ની જેમ નિશ્ચળ ઉભું રહો. એટલે શ્રમને લીધે જેને મદ સુકાઈ ગયે છે, જેના નેત્રો ગીચાઈ ગયા છે અને જે નિઃશ્વાસ મુકી રહ્યા છે એવા તે હાથીની સામે જઈને કુમારે તેની સૂંઢ ઉપર પિતાના હાથને થાપ માર્યો. તે વખતે ક્રોધાગ્નિથી જાણે. રૂધિર ઝરતું હોય તેવા રક્ત નેત્રને ધારણ કરતા તે દુષ્ટ હાથીએ જેમ દુષ્ટ સર્ષ પિતાની ફણાને પછાડે તેમ પિતાની સૂંઢ તે કુમાર પર પછાડી. પણ લેણદાર ધનિકને દુખ દેણદાર હંફાવે તેમ રાજપુત્રે તેના ભાગમાં ન આવતાં નાસીને, ઉભા રહીને, સુઈ જઈને તથા કુદકા મારીને તે હાથીને આકુળ વ્યાકુળ કરી નાખે. પછી લેક9 પર જેમ યોગી ચડે તેમ વેગને લીધે જેને કુદકે જેઈપણ શકાયો નથી એ તે કુમાર જાણે પથ્થરને બનાવેલો હોય તેવા સ્થિર થયેલા તે હાથી ઉપર ચડી ગયે. ત્યારપછી સર્વજન સમૂડ તેને જોવાને કેતુકવાળા થયા, એવામાં તે તે ઉત્તમ હસ્તિ પક્ષીની જેમ પૃથ્વી પરથી આકાશમાં ઉડ્યા. દેદીપ્યમાન વીજળીવાળા મેઘની જેમ કુમારની કાંતિથી શોભતા શ્યામ કાંતવાળા તે હાથીને સર્વ જનેએ આકાશિમાં જ જોયે. “આ જાય આ જાય,”એમ સર્વ જન મેઘના ગરવની જેમ બેલતા હતા, તેવામાં તે કુમારરૂપી મણિયને ચોરનાર તે હાથી અદશ્ય થઈ ગયે. તે વખતે “આ શુ?” એવા પ્રકારની ચિંતાથી નિશ્ચળ થયેલા અને જાણે ચિત્રમાંજ રહેલા હોય તેવા લોકોએ કરીને તે આખી નગરી જાણે ચિત્રશાળા હોય તેવી થઈ ગઈ. નેત્રને પ્રિયતમ એવા તે કુમારને હસ્તિઓ હરણ કરવાથી જાણે પિતાનું સર્વસ્વ ગયું હોય, તેમ લેકના નેત્રોએ અશ્રુધારા મૂકવા માંડી. તે હાથીના જવાથી (જવાને માર્ગ આપવાથી) શત્રુરૂપ થયેલા આકાશને હણવા માટે નીચું મુખ રાખીને નિઃસ્વારા મૂકતા જનોએ નિઃશ્વાસવડે ધૂળ ઉડાડી. પ્રિયકુમારની પા છળ જવા માટે આકુળ વ્યાકુળ થયેલા લોકોને પ્રાણ આયુ જેના દશ દ્વારો સંધ્યા છે, એવા દેહરૂપી ઘરને વિષે ચોતરફ ભમવા લાગ્યા. તે વખતે તે કુમારની સાથે જ પિતાનું હૃદય જવાથી પતિની પુત્રી કળાવતી મૂછ પામી. તે જોઈને દાઝયા ઉપર ફેલાની જેમ દુઃખસમૂહ રૂ૫ સાગરમાં ડૂબતે રાજા “હવે શું કરવું ? એવા વિચારથી જડ થઈ ગયો. થોડીવારે ચેતના પામેલી તે રાજપુત્રી તે હાથીને માર્ગ તરફ દ્રષ્ટિ રાખીને “હે પ્રાણેશ ! કયાં ગયા ?' એવી ઉકિત ગભિત બેલતી રૂદન કરવા લાગી. તે વખતે લોકોને મહા ઉત્કટ દુઃખ થાય તેમાં For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવધર્મ. ર૭, તે શું કહેવું, પણ તે રાજપુત્રીના રૂદનથી વૃક્ષે અને પથ્થર પણ દુઃખી થયા. સર્વ જને રૂદન કરવાનું કારણ તે નિમિત્ત) ભૂલી જવાથી “હા તાત ! હા માત ! છે દેવ!” ઈયાદિ શબ્દો બોલીને રૂદન કરવા લાગ્યા. એ રીતે રસિક (અધિક રસ વાન) થતા શોકની સાથે વિલાસ કરતા સર્વ લોકોને તે દિવસ એક ચપટી વાગે તેટલા વખતની જેમ નિર્ગમન થયું અને રાત્રિ પડી. ચકવાક મિથુનના શબ્દ વડે આકંદ કરતી, તારાઓ વડે અશ્રુબિંદુને ધારણ કરતી અને અંધકાર રૂપ કેશને છૂટા મુકતી રાત્રિ પણ તે વખતે દુઃખી જેવી જણાઈ. ત્યાર પછી ચંદ્ર ઉદય થયો, ત્યારે કુમારના મુખની શંકા વડે કરીને માણસેના હદય હર્ષ પામવા લાગ્યા. પણ તરતજ તે ચંદ્રની અંદર રહેલી કલંકની રેખાએ જ તે હર્ષ માં વિદ્મ કર્યું. મેહ નિદ્રામાં પ ડેલા તે પિરિજનોએ કંઠમાં લાગેલી રૂદન ક્રિયાને નેત્રમાં ધારણ કરીને નિર્ગમન થતી રાત્રિને પણ જાણી નહીં. ત્યાર પછી ચંદ્રરૂપે પ્રાણનાથના જવાથી વિયેગી થયેલી તારારૂપ સ્ત્રીઓને સૂર્યની કાંતિરૂપ ચિતા સમૂડમાં પડતી જોઈને ચિત્ત તથા પ્રિય (પતિ)ને વિયેગથી આર્ત થયેલી તે ભૂપપુત્રી પણ “ મારા દુઃખનું ઔષધ અગ્નિજ હે' એ પ્રમાણે ઉચે સ્વરે બોલી. તે વખતે તેજ વચન રાજાથી રંક પર્યત મરણને ઈચ્છતા સર્વ જનેના મુખમાંથી એક વખતે ઉત્પન્ન થયું. આ પ્રમાણે એકમત થવાથી સર્વ લે કે સૂર્ય ઊગે ત્યારે ચિતાને તીર્થરૂપ નદીતીરની પૃથ્વીપર ગયા, લોકે દૂરથી જ પિતપતાની ચિતાને માટે પૃથના કકડે કકડા વહે ચવા લાગ્યા, અને ખર્શને આકર્ષણ કરનારી આંગળીઓ તે પૃથ્વીના ખંડ [ભાગ. ને માપવા લાગી. પછી માણસે એ પિતાપિતાના પુણ્યને અનુસારે મૂલ્ય આપીને ખરીદ કરેલા કાષ્ટખંડના સમૂહ વડે “હું પહેલે, હું પહેલે ” એમ બોલીને ચિતા રચવા માંડી. તે ચિતાઓની કેટલી મેટી જવાળા થશે? તે વિચારીને પિતાને પણ તાપ લાગવાની શંકા થવાથી તે પુરના સીમાડાના આકાશ, જળ અને સ્થળમાં રહેનારા દેવતાઓ પણ કંપવા લાગ્યા. ત્યાર પછી સર્વ જન ઘાસના પળામાં અગ્નિ નાંખીને તેમાં પિતાના જીવિતને સેવતા હોય તેમ મુખમાંથી પવન નાંખવા લાગ્યા. મુખના વાયુરૂપ તરંગને વારંવાર મૂકવાથી સર્વ લેક થાકી ગયા, પણ અગ્નિ સળગે નહીં. કેતુકી જનની જેમ વાયુ વડે હાંસી કરતા તે લેકોએ અગ્નિ સળગાવવા માટે ઘણા ઉપાયે કર્યા, તો પણ તેઓ તેને સળગાળવા શકિતમાન થયા નહીં. એટલે વિલક્ષ થયેલી રાજપુત્રીએ દિશાઓમાં દષ્ટિ નાંખી, તે કેટલેક દૂર કાયેત્સર્ગે રહેલા એક મુનિને જોયા. તેને જોઈને તેણીએ વિ. ચાર્યું કે– “કરૂણારૂપી અમૃતના સાગર જેવા આ મુનિની સમીપે આટલા બધા For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. જનસમૂહના મૃત્યુને હેતુ નહીં થઈ શકવાથી અગ્નિ નથી સળગતે તે યુકત છે. તે મારે મારા સ્વાર્થની સિદ્ધિને માટે તતકાળ તે મુનિ પાસે જઈને અવશ્ય તેમને વંદના કરવી જોઈએ. કેમકે આવા ગુરૂએ મનેરને પરિપૂર્ણ કરવામાં કઃપવૃક્ષ જેવા હોય છે. આ પ્રમાણે વિચારીને મુનિને વાંદવાણી ઇચ્છાવાળી શુદ્ધ બુદ્ધિવાન રાજપુત્રી તે તરફ ચાલી. એટલે સાધુના દર્શન માટે આનંદિત થયેલા સર્વ જને પણ તેણીની પાછળ ચાલ્યા. પછી જેણીનું મને સ્પષ્ટ ભક્તિથી દેદીપ્યમાન છે, એવી રાજપુત્રી તે મુનિને વંદન કરીને આ પ્રમાણે દુખીને ઉચિત વચન બેલી કે– “હે કૃપાસાગર ! શું આપેજ આ અગ્નિને તપની શક્તિથી સળગતે અટકા છે? અગ્નિને પણ તિરસ્કાર કરનાર એવા તાપથી પીડિત થયેલા આ જનને શું આપ નથી જાણતા જગતના પ્રાણીઓનું હિત કરનાર હે ભગવાન! આવા દુસહ તાપથી આતુર થયેલા આ જનને આપ સંયમરૂપી અમૃતના સાગરમાં નિમગ્ન કરે.” તે સાંભળીને સંસારના પારને જેનારા (જ્ઞાની) મુનીશ્વર કોન્સર્ગ પારીને સાક્ષાત દ્રાક્ષફળના સ્વાદને પણ તિરસ્કાર કરનાર મિષ્ટ વાણીવડે છે કે હે કલ્યાણી ! તારી પુણ્યસંપત્તિએ કરીને દાન, શીલ, તપ અને ભાવને પણ છતનારી એવી શાસનની પ્રભાવના તારા થકી ગૃહસ્થાશ્રમમાંજ થવાની છે. માટે તું હમણુ સંયમના જીવનને ન કર. વળી ઘણા ભેગના ફળવાળું કમ તારે ભેગવવું બાકી રહેલું છે. અને જેના વિયેગથી નિરાશ થઈને આ ઊદ્યમ તે આદર્યો છે તે રાજપુત્ર હાલમાં કયાં છે અને કેવી સ્થિતિમાં છે, તે તું સાંભળ. “આ જંબુદ્વીપને વિષે કલ્યાણ વડે પૂર્ણ લક્ષ્મીવાળી, વૈતાઢય પર્વતના મંડન રૂપ અને સર્વ નગરી સમૂહમાં શ્રેષ્ઠ મલીકા નામની પ્રસિદ્ધ નગરી છે. તે પુરીમાં મહા ઉત્કૃષ્ટ પરાક્રમી, વિદ્યાધરમાં શ્રેષ્ઠ, અદ્દભુત વિદ્યાશક્તિમાન અને ન્યાયત રત્નાંગદનામને રાજા રાજ્ય કરે છે. તે રાજાને લીલાવતી નામની રાણી છે. તે રાણી ની કુક્ષિ રૂપી કમલિનીમાં અદ્વિતીય રાજહંસી રૂપ, જાણે દેહ ધારણ કરીને આવે લી સાક્ષાત્ લક્ષમીજ હોય તેવી રૂકમિણી નામની પુત્રી છે. ગઈ કાલે તે રાજા - ભામાં બેસી તે કન્યાને પિતાના ઉસંગમાં રમાડતો હતો, તે વખતે તેણીને ગ્ય વયવાળી જોઈને સભાસદોને તેણે પૂછ્યું કે –“ આ પૃથ્વી પર આ કન્યાને ગ્ય. કઈ પણ કુંવર છે ?” તેના જવાબમાં ખેચરોના મુખથી તે કન્યાથી પણ અધિક લહમીવાન તારે પતિ ચંદિર કુમાર છે એમ સાંભળીને તે ખેચરપતિ કુમારનું હરણ કરી ગયા છે. ત્યાં લઈ ગયા પછી તેણે તે કન્યાના વિવાહ માટે કુમાર રની પ્રાર્થના કરી, ત્યારે નય, ધર્મ, સદાચાર અને સત્યમાં દઢ બુદ્ધિવાળે તે કુમાર For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવધર્મ. ૨૮૧ બે કે- હે વિદ્યાધરેન્દ્ર! જેની રૂપમય લક્ષ્મી દેવની મર્યાદાને ઉલ્લંઘન કરનારી છે, અને જેણીના શીલાદિક ગુણને દષ્ટિની લીલાજ કહી બતાવે છે, એવી વધૂને હું આજેજ પરણે છું. રૂપવતી અને સતી એક પત્નીને અંગીકાર કર્યા પછી કયા સુખને માટે બીજી સ્ત્રી પરણવી? કારાગૃહમાં પડનાર સારે છે, દેશાન્તરમાં બમ કરનાર સારે છે, અને નરક ગમન કરનાર પણ સારે છે, પરંતુ બે સ્ત્રીને પતિ સારી નથી. બે સ્ત્રીને પતિ ઘેરથી સ્નાનાદિક ભૂષા રહિતજ જાય છે, પાણીનું બિંદુ પણ પામતો નથી, તથા પાદનું ક્ષાલન કર્યા વિના જ સુવે છે. સ્ત્રીઓને દુર્ભાગી અને કપી પણ સપત્ની (ક) હોય, તો તે નિરંતર હદયને વિષે તપાવેલા લોહશયની જેમ તેના દરેક ગાત્રોને શેપે છે. તેથી તેવા પ્રકારની પ્રિયાના પ્રેમરસમાં વ્યસનવાળા મને તમારી પુત્રીના વિવાહને પ્રબંધ રૂચિવા છતાં પણ ઉચિત નથી.” આ પ્રમાણે કહીને ધર્માસક્ત રાજપુત્ર વિરામ પામ્યો, ત્યારે તે વિદ્યાધરપતિ જિહારૂપી હીંચકા વડે વાણુને હીંચકાવતો સતે બે કે– “હે મહાભાગ્યવાન ! મારી પુત્રીને પરણ્યા પછી ભલે તમારે કેઈપણુ વખત તેની સામું પણ જેવું નહીં, પરંતુ તમે તેણીને પરણે, એટલા વડેજ કરીને હું મારું મહાભાગ્ય સમજું છું. ” ઈત્યાદિક વાણીના સમૂહ વડે ઘણે આગ્રહ કરીને ખેચરપતિએ તે કુમારને પરણાવ્યો છે. હવે તે કુમાર ત્યાં બે રાત્રી રહીને તેણીની સાથે અહીં આવશે.” આ પ્રમાણે તે ચારણમુનિ રાજપુત્રી પરની કૃપા કરીને તે કથાને તથા પોતે કરેલા અગ્નિસ્તંભનને કહીને મનુષ્યની અગતિવાળા (આકાશ) માર્ગે ચાલ્યા ગયા. “પછી અહીં જ રહીને આપણે કુમારના આગમનના ઊત્સવની રાહ જોવી. ” એમ વિચારીને તે સર્વજને તે નદીના તટ પરજ રહ્યા. “મુનિની વાણુ નિષ્ફળ હતી. નથી, માટે આજે જરૂર ચંદ્રદર કુમાર આવશે” એમ નિશ્ચય કરીને ચોથા દિવસની રાત્રિએ સર્વ જન જાગતા જ રહ્યા. તેવામાં સર્વ પિરજનેએ વધુના વિધે કરીને ધથી આકાશમાં દેડતા કેઈ બે પુરૂની આ પ્રમાણે ઉક્તિ પ્રત્યુક્તિ સાં ભળી– “અરે ! મેં હરણ કરેલી કન્યાને પરણીને તેને લઈને કયાં જાય છે? આ હું તારે નાશ કરું છું, માટે હું અસ્ત્રજ્ઞ | જલદીથી તું તારા શસ્ત્ર તૈયાર કર.”(જવાબ) “ અરે ! આ વધુને હું પર છું, છતાં જે તું તેણીને ઈ. વચ્છતે હોય, તે તેજ પગલે ચાલ્યો આવ, જેથી તારું મસ્તક દેહથી જુદું પાડી નાંખું.આ પ્રમાણે સાંભળીને “આ શું?” એમ બેલીને સંભ્રાત થયેલ જનોએ આકાશ તરફ દષ્ટિ કરી, તે માત્ર હુંકાર સહિત ખના પ્રહા For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨ જૈન ધર્મ પ્રકાશ. રના ખેડખડાટજ સભળાવ્યા. તે વખતે “આ લડાઇમાં કુમાર ન હોયતો સારૂં. અને કદાચ હોય તે તેને વિજય થાએ, ” એ પ્રમાણે વ્યાકુળ ચિત્તવાળા માણસની પરસ્પર ઊક્તિએ થવા લાગી, થોડી મુદતમાંજ ખડુના પ્રહાર વાગવાથી રૂધિરની વૃદ્ધિ કરતા કેઈ દૈદિપ્યમાન શરીરવાળા પુરૂષ પ્રાણુ રહિત થઇને આકાશથી પૃથ્વીપર પડયા. તે વખતે “ હા નાધે ! આ શત્રુ મને હરી જાય છે, તમે મારું રક્ષણ કેમ કરતા નથી ? કારણ કે રાચમાં મરણ પામેલા તમે શુભ ધ્યાનવડે ઘણી ઋદ્ધિ સિદ્ધિવાળા દેવ થયા હશે. ” આ પ્રમાણે રૂદન કરતી કોઇ સ્ત્રીના દૂર દૂરથી શબ્દ સભળાતા હતેા. અને તેથી જાણે તેણીને આકાશમાર્ગે કેઃઇ હરણ કરી લઇ જતુ' હોય તેમ લાગતું હતું. પછી પડેલા તે પુરૂષને રાજાએ દીવાવડે જોયે તે તેણે ચંદ્રદર કુમારને એળખ્યા અને તત્કાળ પેાકાર કર્યાં, તે સાંભળીને કુમારનું... મરણુ થયેલુ' જાણી હર્ષ રહિત થયેલા પારજના તે મહિંની વાણીની નિંદા કરતા મેટા એકને પામ્યા. શેક અને હર્ષોંથી રહીત થયેલી રાજપુત્રો તે ઘણા કાષ્ટાવડે વૃદ્ધિ પમાડેલી ચિતાનેજ રચવા લાગી. મૃત્યુના વ્યવસાયમાં વ્યગ્ર થયેલી રાજપુત્રોને જો ઈને તત્કાળ સ જને પણ તેજ કાર્ય કરવામાં રસવાન થયા. પછી રાજપુત્રી પેતા ની ચિંતામાં કુમારના દેહને મુકીને તેમાં અગ્નિ સળગાવી પેતે સ્નાન કરીને પાપાત કરવા માટે ચિંતાની સન્મુખ કપ રહિત ઉભી રહી, તે વખતે કેટલાકે પરાક્રમથી. કેટલાકે ઉચિતપણાના આચરણથી અને કેટલાકે લજજાથી તત્કાળ પાતપોતાની ચિતાએ સજજ કરવા માંડી. પરાક્રમની કસોટી રૂપ તે ક્ષણેજેમનાં ચિત્ત ત્રાસ પામ્યા છે એવા કેટલાએક નદીનાનાદિક કરવાના મીષથી પલાયન કરી ગ યા. લગ્ન અને ભય રૂપ એ પ્રકારની ચિંતાએ કરીને વ્યાકુળ થયેલા કેટલાએક ધીમે ધીમે પે।તપેાતાની ચિતાની રચના કરવા લાગ્યા. સત્ત્વને ધારણ કરનારા કેટલાએક પ્રસન્ન ચિત્તવાળા થઈને કપેલપરના રોમાંચ સહિત રાજપુત્રી કરતાં પણ અમણા ઉત્સાહથી પોતાની ચિતા રચવા લાગ્યા અને જાણે ક્રૂરતાથી જીતાયેલા યમરાજ પાસેથી તેના દંડ લઇ લીધેા હોય, તેવા અગ્નિવાળા કાષ્ટને પોતાના મસ્તકક્રા ફેરવીને પોતપોતાની ચિતા સળગાવવા લાગ્યા તે વખતે પેાતાના અધા ભાંગ લ ડે પૃથ્વીને, જવાળાના સમૂડવડે આકાશને અને ઉડતા કણી વડે સ્વર્ગને પશુ તાપ પમાડતા આ અગ્નિ કેાને ભયકારી ન થયા ? પછી જેણીના ચિત્તમાં પાંચ પરમેષ્ઠિને નમસ્કાર સ્ફુરણાયમાન છે અને જેણીના અંગપર રોમાંચ વ્યાપી રહ્યા છે એવી રાજપુત્રી અગ્નિને વિષે ઝ’પા પાત કરવા જાયછે તેવામાં “આ હું આયે,તમે અગ્નિમાં ન પડો. હુ પ્રિયા ! તમેજ મારા પ્રાણુ અને હૃદય છે, ” એવુ વચન સાંભળવામાં આવ્યુ. તે વારે રાજપુત્રીએ આકાશ તરફ દષ્ટિ કરી તે નેત્રાને આનંદદાયક પેાતા For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ܕ ભાવધ . . ૨૮૩ ના પ્રિયપતિને પત્ની સહિત વિમાનમાં બેસીને આવતા જોયા. ‘ મારા પ્રિયની આ પ્રિયા છે, તેથી તે મને પશુ અતિ પ્રિયજ છે' એમ ધારીને તે રાજપુત્રીએ સપત્ની પર પણ પ્રીતિના રસવાળી દૃષ્ટિ નાંખી. તે વખતે “ શું આ આપણું જીવિત આવે છે ? શું આનંદના એઘ આવે છે ? શું ઉલ્લાસને સમૃદ્ધ આવે છે? કે શુ' ઉત્સવ ને પ્રસ’ગ આવે છે? ’ એમ બેાલતા કયા મનુષ્ય વિકવર ટષ્ટિવડે તેને ન જોયે સર્વેએ જોયા. પછી તત્કાળ તે કુમારે પેતાના પાદન્યાસે કરીને ભૂમિને અલ ંકૃત કરી, અને કમળાને સૂર્યની જેમ તેણે સવ જનના મુખને મિતયુક્ત કર્યાં. ચદ્રે દર કુમારે રાજાને પ્રણામ કર્યાં, તે વખતે રાજાએ તેને આકાશમાં જૈયેલા યુદ્ધાદિકનુ વૃત્તાંત પુછ્યું'. ત્યારે તેણે કહ્યું કે ‘ તમેને ઠગવા માટે કોઇના એ માયાપ્રપંચ હતા. ’ ત્યારપછી જેણે કુમારના આગમનનેા મહાન ઉત્સવ કર્યાં છે, એવા રાજાએ દાનવર્ડ યાચક સમૂહને આનદ પમાડતાં પુરીમાં પ્રવેશ કર્યો, ત્યારપછી ઘણા કાળ સુધી જેણે જમાઇનું અત્યંત ગૈારવ ક્યું છે એવા રાજાએ પેાતાના આત્માને કૃતાર્થ માન્ય, કુમાર પશુ તેમને શાંતિ પમાડવા માટે ઘણા કાળસુધી ત્યાંજ રહ્યા. પૂ. सत्य - पंचम सौजन्य. લેખક-મોતીચંદ ગીરધરલાલ કાપડીયા, સોલીસીટર્ ( અનુસંધાન પૃષ્ટ ૨૫૬ થી ) Acharya Shri Kailassagarsuri Gyanmandir સિ'દુપ્રકરકાર શ્રી સામપ્રભાચાર્ય કહેછે— यशोयस्माद्भस्मवति वनवन्हेवि वनम्, निदानं दुःखानां यदवनिरूहणणं जन्नमिव । न यत्र स्याच्छायातप इव तपःसंयमकथा, कथंचित्तन्मिथ्यावचनमधित्ते न मतिमान् ॥ “ જે વચન મેાલવાથી દાવાનળથી જેમ જ'ગલ ખળી જઈને નાશ પામે તેમ કીર્ત્તિ તદન ખળીને રાખ થઇ જાય, વૃક્ષને ઉગવાનું અને વધવાનું કારણ જેમ જળ દે તેમ જે વચન અનેક દુઃખને વધવાનુ કારણુ થઇ પડે તેવુ' હાય અને જેમ સખતઉનાળામાં કોઇ જગાપર છાયા પ્રાપ્ત થાય નહિં તેમ જે વચનમાં તપ, સત્યમ કે એવા બીજા મહુવના વિષયની છાયા પણ આવતી ન હેાય એવુ· મિથ્યા-અસત્ય વચન બુદ્ધિવાન માણુસ કઢિ પણ બેલે નહ્યુિં,” અસત્ય બેલવાથી બહુ પ્રકારની હા. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ જૈન ધર્મ પ્રકાશ, નિ થાય છે. પ્રથમ અને વ્યવહારિક દ્રષ્ટિએ બહુ મેાટી લાગતી હાનિ કીર્ત્તિના નાશ થવાની છે. એક વખત વ્યવહારમાં એમ છાપ પડી કે અમુક માણુસ અસત્યવાદી છે કે તેજ વખતથી આખરૂના નાશ થાય છે અને આખરૂ વગરનું જીવિતવ્ય વ્યવહાર ની અપેક્ષાએ ધૂળ જેવું છે, કિંમત વગરનું છે, નકામું છે. વળી એથી પણ મોટુ નુકશાન અસત્ય વચનેાચ્ચારથી થાય છે. કારણ કે તે અનેક દુઃખ પર’પાનુ મૂળ છે. ખાટી છાપ બેડા પછી દુઃખા કેવી રીતે ચાલ્યા આવેછે તેના દાખલાએ આપવા ની જરૂર નથી, કદાચ અસત્ય ખેલનાર ચેડા વખત ખાટી જાય તે પણ આખરે રાત્યમેવ જયતે સત્યનેાજ જય થાય છે. આવી રીતે અસત્ય વચન યશને નાશ કરે છે અને દુઃખ પર'પરાને લઇ આવે છે, વળી એવા વચનેમાં કોઇ પણ પ્રકારની શાંતિ થાય એવી તે વાતજ હાતી નથી. એકવાર અસત્ય એલાયુ` અથવા એલાઇ ગયુ' તે ત્યાર પછી તેને જાળવી રાખવા - તેને નિભાવી લેવા અનેક અસત્ય એલવાં પડે, ખેટી યુક્તિએ રચવી પડે અને કઇક ભળતી વાતે કરવી પડે. આ પ્રમાણે હાવાથી સમજી માણસ કદિ પણ અસત્ય વચન બેલતા નથી. અસત્ય એલવાથી અનેક પ્રકારની હાનિ થાય છે એમાં જરા પણ શંકા રહેતી નથી. તેજ ગ્રંથના એક શ્લોકમાં કહે છે કે “ અસત્ય અવિશ્વાસનું મૂળ કારણ છે, વાસનાનું ઘર છે, સમૃદ્ધિને રોકનાર છે, વિપત્તિને કરનાર છે અને અન્યને ઠગવામાં બળવાન છે. આ પ્રમાણે હાથી પડિત અને ડાહ્યા મનુષ્ય કર્દિ પણુ અ સત્ય ખેલતા નથી. ’ આ નાના વાકયમાં બહુ ઉપયેગી વાત કહી છે. વિશ્વાસની સહુલતા કેટલી છેઅને તે જાય તે પછીવ્યવહુ રિક અપેક્ષાએ તે મનુષ્યની જીંદગીજ નકામી છે એ હકીકત આપણે અગાઉ જેઇ ગયા છીએ, ઉપરાંત કુવાસનામય વ્રુત્તિ કરનાર, સમૃદ્ધિને રોકનાર અને વિપત્તિ કરનાર એ ત્રણે એવા વિશેષણા છે કે એના પર વિચાર કરવાની બહુજ જરૂર છે એ સર્વ સ્પષ્ટ રીતે મહા ાનિ કરનાર અને તે હાનિ પણ નાની સુની નથી, અસત્ય વચન બેલવા માં ઉપર જેટલી હાનિએ બતાવી તેટલીજ મહત્વતા, ગુણા, લાભ અને યશ સત્ય વચન બેલવામાં છે. કેટલીકવાર એમ પણ લાગે છે કે સત્ય વચન ખેલવું એમાં કાંઇ વિશેષ નથી, સત્ય તો બેાલવુ જ જોઇએ, કેઇ પણ પ્રસ‘ગ પ્રાપ્ત થતાં તેના સબંધમાં જેવુ હૈાય તેવુ કહેવુ' એમાં નથી પડતા મગજને શ્રમ કે નથી લેવી પડતી શારિરીક મહેનત; એતે જાણે સ્વભાવિકજ હાય તેવું લાગે છે, તેથીજ ઉલટુ' જ્યારે અસત્ય વચન એ લવુ' હાય છે ત્યારે તે તેના ઘાટ ઘડવા પડે છે, તેનો આકાર કલ્પવા પડે છે અને તેને નભાવવા માટે પ્રયાસ પણ કરવા પડે For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ જન્ય. ૨૮૫ છે. આ પ્રમાણે હોવાથી સત્ય બોલવામાં બહુ મુશ્કેલી લાગતી નથી અને ખાસ કરીને ચા, અસત્યમૃષા ભાષા બોલવી એ નિયમસરની વાત છે. પણ જે વચનપર મેટી નુકશાની કે લાભને આધાર હોય, જે વચનપર ન્યાય કે અન્યાય થવાને હેય જે વચનથી ભવિષ્યની પ્રજાને માર્ગ અંકિત થવાનું હોય તેવા પ્રસંગોમાં પિતાની કીર્તિ આબરૂ કે ધનની દરકાર કર્યા વગર યથાસ્થિત સત્ય ( હિતકારી) વચન બોલવું. એથી પરિણામે અનેક પ્રકારને લાભ મળે છે. બેલનારની દ્રષ્ટિ લાભ તરફ હેતી નથી પણ તેને અનેક દૃશ્ય અને અદૃશ્ય લાભ જરૂર મળે જ છે. આ વિષયને મ. થાળે સિંદૂરપ્રકરને લેક ટાંક્ય છે તેમાં લખે છે કે “જે પુરૂષ સત્ય યુક્ત વચન બોલે છે તેને અગ્નિ જળ જેવો થાય છે, સમુદ્ર જમીન જે થાય છે, શત્રુ મિત્ર થઈ જાય છે, દેવતાઓ નેકર થઈ જાય છે, જંગલ શહેર થાય છે, પર્વત ઘસમાન થાય છે, સર્ષ પુષ્પની માળા તૂલ્ય થાય છે, સિંહ હરણ જે થઈ જાય છે, પણ તાળ છીદ્ર તુલ્ય થાય છે, શસ્ત્ર અસ્ત્ર કમળના પત્ર જેવા લાગે છે, હાથી શિયાળ જે થઈ જાય છે, અને વિષમસ્થાન હોય તે સમાન થઈ જાય છે.”સત્ય વચનને આ ટલે બધો પ્રભાવ છે, રશૂળ દ્રષ્ટિવાળા જનેને કદાચ ઉપરની બાબતમાં અતિશયોક્તિ જેવું લાગે તે આ પ્રસંગ તેનું સમાધાન કરવાનું નથી, પરંતુ આપણે એટલું તે અવહારમાં વારંવાર અનુભવીએ છીએ કે જરા પણ ગેટ વાળ્યા વગર ગમે તેવા સંગોમાં પણ સત્ય બોલનાર હોય છે તેના વર્તન માટે લેકમાં એવી ઉત્તમ છાપ પડે છે કે તેના વચનમાંજ એક જાતનું તેજ દેખાય છે. એના વચન પર લોકે એટલે વિશ્વાસ મુકે છે કે હજારો કે લાખ રૂપિયાના વાંધા તેની લવાદી પર છેડિદેવામાં આવે છે. સત્ય બોલનારની વ્યવહારમાં એટલી ઉંચી છાપ પડતી હેવાથી તેને કેટલીક દૈવી સંપત્તિઓ પણ પ્રાપ્ત થાય છે એમ માનવામાં કોઈ પણ વિરોધ લાગતું નથી. સત્ય વચન બોલવાની ટેવ પડ્યા પછી સત્ય વચન એવું સિદ્ધ થઈ જાય છે કે તેને ધીમે ધીમે અમુક પ્રકારની વચન સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે અને તેથી ઉપરના લેકમાં જણાવેલા વચને વધતે ઓછે દરજજે સત્ય થતાં જાય છે તેમાં અશક્યતા જેવું લાગતું નથી. એક જેરેમી કેદ્વીઅર ( Jeremy collier ) નામને અંગ્રેજી લેખક તે ત્યાં સુધી કહે છે કે “સત્ય તા એકત્રતાને મુદ્રા લેખ છે અને માનષિક 1 Truth is the bond of wion and the bases of human happiness. Without this virtuo there is no reliance upon language, no confidence in frieudship, no security on promises and caths. Jeremy collier. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ જૈન ધર્મ પ્રકાશ, સદ્ગુણુ વગર સર્વ સુખાના પાયે છે, માત્ર ભાષામાં વિશ્વાસ આપતા નથી, મિત્રપર આધાર રહેતા નથી અને વચન અને સાગનપર ભ રાંસા ટકતે નથી. • આવી રીતે સત્યને સ` સુખના પાયાની સુધી પણ મૂકી દેવામાં વિદ્વાન લેખકે આંચકે ખાતા અમુક અપેક્ષાએ તે હકીકત તદ્દન વાસ્તવિક છે. નથી અને સંત્ય વચનથી પરિણામે બહુ મોટા લાભ થાય છે એ જણાવવાની બહુ જરૂર રહેતી નથી. કમળ શેડની ઝુબાની પર રાજાએ જે વિશ્વાસ મુકી તે અદીપિકાનું સુપ્રસિદ્ધ દષ્ટાંત બહુ મનન કરવા ચાગ્ય છે. કદાચ તાકાળિક થે ડો લાભ ગુમાવવાના ભાગે પણ સત્ય એકલવાની હિં`મત બતાવવામાં આવે તો ૫ રિણામે બહુ ઐશ્વ અને વિશ્વાસ ઉત્પન્ન કરી શકાય છે અને આ ભવ અને પરભવમાં મહાન પદ પ્રાપ્ત કરાય છે. એમાં જરા પણ શકા લાગતી નથી. ઉપરોકત દૃષ્ટાંત એ હકીકતને ખરાખર સિદ્ધ કરી બતાવે છે. એ કમળશેડના પુત્ર વિમળ જે કે કમળોર્ડ જેવા સુશ્રાવકને પુત્ર હતા પણ તેને વ્યવહાર પ્રમાણિક ન હતા અને વચનમાં સત્યતા નહેાતી. તેથી તેને બહુ સહન કરવું પડેલું છે અને તેમ થવુ તે સ્વાભાવિક જણાય છે. એક લેખક કહે છે કે ‘દુનિયાના વ્યવહારની અપેક્ષા એલીએ તાપણુ પ્રમાણિક વનને માયા અને કપટની સાથે સરખાવતાં બહુ માટે લાભ છે. વિશુદ્ધ વર્તન રાખવુ. તે વિશેષ સીધુ' અને સરલ છે, તેમજ વિશેષ સલામત અને સ્પષ્ટ છે, એમાં ગુચવણ કે મુશ્કેલીને કે!ઇપણ જાતને, ભય નથી. આપણું સાધ્ય પ્રાપ્ત કરવાના તે સીધા ઉપાય છે અને સરલ માર્ગ છે. ' ફ્કત જા ધીરજની જરૂરીઆત રહે છે જે વિચારવાન જીવાને પ્રાપ્તવ્ય છે. વળી જે મહત્વના વચન ઉપર ઘણા મનુષ્યને આધાર હાય, ચાલુ તથા ભ વિષ્યની પ્રજા જેનાપર દોરાય તેવુ હોય એવું વચન તે કેઇપણ જાતની ભેળસેળ વગર તદ્દન સત્યાંકિતજ ખેલવુ ોઇએ. વસુ રાજાના એક વચનપર માટે આ ધાર હતા અને વિશેષમાં તેણે સત્યવાદીપણાની છાપ પાડેલી હતી. ગુરૂપુત્રને બચા વવાની તવીજ કરવા જતાં તે પેાતાના ધમ ચૂકી ગયા અને ‘અજ’શબ્દના અ ર્થમાં અસત્ય વચન એલ્કે, તેના પરિણામે તે અધર રહેતા સિંહાસનપરથી નીચે પડી નરકે ગયા. અસત્ય વચનનું' ભય'કર પરિણામ મતાવનાર આ કથા એટલી પ્રસિદ્ધ છે કે તે અત્ર લખીને વિષય લંબાવવાની જરૂર જણાતી નથી, પણ એ દ ષ્ટાંતથી બહુ ધડા લેવાની જરૂર છે. એક બાજુએ ગુરૂપુત્રને મચાવવાનેા પ્રસત્ર ૨ શ્રી જૈનકથા રત્ન કૈાય ભાગ ચેાથે પૃષ્ટ ૧૪૫-૧૬૨, For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સાજન્ય. ૨૮૭ હતા અને બીજી બાજુએ અનેક જીવેને પર પરાએ સહાર થતા હતા,તેવા પ્રસ`ગે ગુરા નાના લાભ તરફ દૃષ્ટિ રાખી રહ્યા તેથી તેને પરિણામે તે પાતાળમાં ગયા. સત્યવાદીપણાના ગુણની કસેાટિમાંથી વિશુદ્ધ નીકળી શકયા નદ્ઘિ અને રાજ્યેથી, સુ ખથી, ધમંથો અને 'શુભગતિથી ભ્રષ્ટ થયા. સત્ય વચન બેાલવામાં જરા સુખ, દ્રવ્ય, ખેાટી કીર્ત્તિ વિગેરેના ભાગ તા આપવા પડે, વિશેષ નહિ તે ઘેાડી પણ હા જૈન થાય ખરી, પણ એવા પ્રકારના વિચારાથી સત્યને આંચ આવવા ન દેવી એ મુઙેનુ કર્તવ્ય છે. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાનુ' દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે, પેાતાની જાતેના અને કુટુંબના લાગે પણ એણે આપેલું વચન તૈયું નહિ, ધમરાજાના નામથી પ્રસિદ્ધ યુધિષ્ઠિર પણ પ્રતિજ્ઞા પાળવા બાર વરસ વનવાસ રહ્યા. એ સ સત્યતાના આદર્શ છે. આખી જીંદગી સુધી સત્ય ખેલનાર છતાં ‘ અશ્વત્થામા ૫ડચે! ' એટલુ’ વચન પ્રગટપણે એલી ‘ નરો વા કુંજરો વા ?' એટલુ વચન ધીમે કેલનાર તેજ યુધિષ્ઠિરના આખી જીંદગીના સફેદ જીવનપર એક કાળી શાહીના ડાઘ પડચે. આ સ બહુ વિચારવા યેગ્ય છે. એ વિચારના સત્યની મહત્વતા સારી રીતે સમજી શકે છે. ઉપમિત ભવ પ્ર’પચના ચોથા પ્રસ્તાવમાં રિપુદારણના ભવની વાત કરતાં કેષ્ટ માનસ નગરમાં દુષ્ટાશય રાજા અને તેની જઘન્યતા નામની સ્ત્રીનું વન ફરી તેના મૃષાવાદ નામના પુત્રનું જે તાદ્દશ્ય વર્ણન કર્યું છે તે ખાસ વાંચવા ચેાગ્ય અને વિચારવા ચાગ્ય છે. ત્યાં કહ્યું છે કે સદરહુ કિલષ્ટ માનસ ) નગર સ દુઃખેનું સ્થાન છે, સ. પાપાનું કારણ છે, દુર્ગતિનું દ્વાર છે અને તેમાં નષ્ટ ધર્મી માઝુસાજ રહે છે. દુષ્ટાશય રાજા તે નગરના સ્વામી છે. તે સ` દોષનું ઉત્પત્તિ સ્થાન છે, સવ” ક્લિષ્ટ કર્મોની ખાણ છે અને સદ્ભિવેક રાજાની સાથે તેને મેટી શત્રુતા છે. તે રાજ્યની જધન્યતા નામની રાણી છે, તે પણ અધમ મનુષ્યને ઈષ્ટ છે, વિદ્યાતેને નિંદનિય છે અને સર્વ નિંદનિય કર્મને પ્રવર્તાવનારી છે. આ દુષ્ટાશય અને ધન્યતા ( રાન્ત રાણી )ને મૃષાવાદ નામને પુત્ર છે, તે સર્વ પ્રાણીઓના વિશ્વાસને ટનારા છે અને સર્વ દોષનું સ્થાન હોવાથી વિચક્ષણ માણસેથી નિંદાયલે છે. ર૧ ( લુચ્ચાઇ ), પશુન્ય ( ચાડી), દુર્જનતા, પરદ્રોહ વગેરે ખીજા રાજપુ! છે, તે આ રાજપુત્રની મહેરખાની મેળવવા માટે નિર'તર તેની સાથેજ રહે છે. મતલબ મૃષાવાઇ હોય ત્યાં તેએ પણ આવી પહેાંચે છે. સ્નેહુ, મૈત્રી, પ્રતિજ્ઞા, વિ * વિગેરે શિષ્ટ લેકે તે નગરમાં રહે છે તે સર્વને આ રાજકુમાર દુશ્મન છે, ૧ ઉપમિતિ ભવ પ્રપંચ પ્રસ્તાવ ચેથા પૃષ્ટ ૪૪૩થી શરૂ. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ જૈન ધર્મ પ્રકાશ. લીધેલા વતનો ભંગ કરવારૂપ ગ્રહિતવ્રતભંગ નામને પુત્રને તે મૃષાવાદ પિતા થાય છે. મર્યાદાને મોટે દમન છે, અને પારકા અયવાદ બોલવારૂપ વાંસળી વગાડવામાં તત્પર છે. કોઈને નરકમાં જવું હોય તે તેને માર્ગ તે બહુ સારી રીતે બતાવી આપે છે તે કુશળ રાજકુમાર છે. ” રાજકુમાર મૃષાવાદનું આ એટલું તાદૃશ્ય વર્ણન છે કે એ સંબંધમાં વિશેષ ટીકાની જરૂર રહેતી નથી. એ રાજપુત્ર જ્યારથી સેબતમાં આવે છે ત્યારથી બુદ્ધિ મહા અધમ થાય છે, અને એક વખત તેના પાશમાં આવ્યા પછી છુટવું મુશ્કેલ પડે છે. એક અસત્ય બેલ્યા પછી તેને જાળવી રાખવા સંખ્યાબંધ અસત્ય બોલવા પડે છે અને તેમ કરતાં ઉપર જણાવેલા બીજા અનેક દુર્ગુણ પ્રાપ્ત થાય છે અને વધતા જાય છે. ધીમે ધીમે અસર બોલવાની ટેવ પડી જાય છે, એટલે પછી તે દૂર કરવી પણ મુશ્કેલી પડે છે. એક લેખક કહે છે કે “સત્ય વચન બેલવાને માર્ગ છે અને સલામત છે, અસત્ય બલવાનો માર્ગ ગુંચવણવાળે અને આડા અવળે છે. એક વખત સત્ય માર્ગથી આડા અવળા ચાલ્યા એટલે આડે રસ્તે ચડ્યા પછી તમારે કયાં અટકવું તે તમારી સત્તામાં રહેતું નથી. એક બેટી યુક્તિ પ્રયુક્તિ બીજી બેટી યુક્તિ પ્રયુક્તિ તરફ તમને ઘસડી જાય છે, અને બીજી ત્રીજી તરફ લઈ જાય છે. આમ વિભાગની અગવડ વધતાં વધતાં તમારી પોતાની બનાવેલી જાળમાં તમે પોતે જ ફસાઈ જાઓ છે.” આ પ્રમાણેની સ્થિતિ છે અને તેનું તાશ્ય દષ્ટાંત જેવું હોય તે રિપદારણનું ચરિત્ર ઉપમિત ભવ પ્રપંચમાંથી બરાબર વાંચવું. એ ચરિત્રના દરેક વિભાગ એવી સારી રીતે લખાયેલા છે કે તે પર લક્ષ આપવાથી સત્ય બોલવાની મહત્વતા બરાબર સમજાય તેમ છે. આ લેખ ધારણું કરતાં અતિ વિસ્તૃત થઈ ગયો છે તેથી તે પર અહીં વિશેષ લખ્યા શિવાય તે વાંચવાની જ ખાસ ભલામણ કરવામાં આવે છે. રિપદારણને અસત્ય બોલવાના પરિણામે પ્રથમ સહજ લાભ થાય છે, એટલે તે લાભ અસત્યના પ્રભાવથી થયેલે તે સમજે છે, પણ અદશ્ય રીતે તેની સાથે પુણ્યદય” નામને મિત્ર રહેલે છે, તેનાં પ્રભાવથી તે લાભ મળે છે, એમ તે સમજાતું નથી. આ પ્રમાણે આપણા સંબંધમાં પણ બહુ વાર બને છે. બેટી યુક્તિ પ્રયુક્તિ લગાવવાથી જરા લાભ મળે તે તેમાં 1 The path of truth is a blain & safe path; that of falschos: is a perplexing maze. After the first departure from sincerity is is not in your power to stop. One ortifico unavoidably leads : to another; as the intricy of the lobyrinthi ivncreases, you are lo entangled in your own snare. Blair. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૯ સત્ય-પંચમ એજન્ય. પિતાની શક્તિને છેટો ખ્યાલ કરી જીવ તેમાં મસ્ત થઈ જાય છે. જેને વસ્તુ સ્વભાવનું જ્ઞાન હોય તે તે સમજે છે કે ગતભવમાં કરેલા પદયને જ તે પ્રભાવ હોઈ શકે, અસત્યના બદલામાં તે વિપરીત જ પરિણામ આવવું જોઈએ અને તે આગળ ઉપર જરૂર આવશે, પણ હાલમાં જે કાંઈ લાભ દેખાય છે તે અસત્યને નહિ પણ ગ ભાવમાં મેળળ પુયરૂપ પુજને માત્ર છે. આ હકીકત નિરંતર લયમાં રાખવાની જરૂર છે, અને તેટલી જ જરૂર નાના કે મોટા ગમે તેવા પ્રસં. ૪માં સત્ય બોલવાની છે. ઘણીવાર એવું વિચાર આવે છે કે “નાની બાબતમાં જરા ખેટું બોલાય છે તેમાં અડચણ શું છે ? ખાસ કરીને મોટી બાબતોમાં–મેટા પ્રસંગમાં સંભાળ રાખી સત્ય બોલવાની જરૂર છે. આ વિચાર તદન ભૂલ ભરેલ છે. જંદગી નાના બનાવની જ બનેલી છે. જે હકીકત પ્રથમ નાની લાગે છે તેજ હકીકત સારા સંયોગોમાં પડેલા મોટા માણસેના સંબંધમાં મોટી જણાય છે. કારણકે તેને નેધ કરનારા બહુ હોય છે. તે બાબત ગમે તેમ પણ નાની બાબતમાં અને સત્ય બોલવાની પદ્ધતિથી પણ અસત્ય બલવાની ટેવ પડી જાય છે અને પછી નાની મિટી બાબતને ખુલાસે મનની સાથે ગમે તેમ કરી નાખવું પડે છે. મશ્કરીમાં ૫ ખોટું બેલવાની ટેવ પાડવાથી પરિણામે નુકશાન થાય છે, માટે અસત્ય ગમે તે વા નાના પ્રસંગે કે ઓછી અગત્યની હકીકતમાં પણ બલવાની ટેવ રાખવી નહિ એટલું જ નહિ પણ ગમે તે પ્રયાસ કરીને ગમે તેટલા ભેગે પણ સત્ય અને હિતકારી વચનજ બેલવું. - સત્ય વચનની એટલી મોટી મહત્વતા છે કે તેવાજ કારણથી તેને બીજા મહાવતમાં દાખલ કરવામાં આવ્યું છે. તેમજ દશ પ્રકારના યતિધર્મમાં પણ તેને દેશખલ કરેલ છે, એ તેની મહત્વતા સૂચવવા માટે પૂરતું છે. એ વ્રતના શાસ્ત્રકાર પાંચ અતિચાર કહે છે, તે પણ સમજવા યોગ્ય છે. કઈ પણ હકીકત બરાબર જાણ્યા વગર ઉતાવળથી કોઈપર આળ ચડાવી દેવું તે સહસાકાર નામને પ્રથમ અતિચાર છે. કોઈની છુપી વાત ખુલી પાડી દેવી, એકાંતમાં થયેલી વાત ઉઘાડી પાડવી તે રહસ્ય પ્રકટન નામનો બીજો અતિચાર છે. સ્ત્રીની ગુપ્ત વાત એકાંતમાં કહેવી હો. પતે અન્યને કહેવી તે સ્વદાર મંત્રભેદ નામનો ત્રીજો અતિચાર છે. સલાહ લેવા આવે અને પિતા પર વિશ્વાસ મુકે તેને મૃષા ઉપદેશ આપ, ઉધે રસ્તે ચડાવી દેવે અથવા વિશ્વાસઘાત કરે તે મૃષા ઉપદેશ નામને ચે અતિચાર છે અને ટા દસ્તાવેજ મહોર છાપ કરવા તે કટલેખ નામનો પાંચમે અતિચાર છે. આ - હુયે પ્રકારના અને વદારા મંત્રભેદ એ બે અતિચારમાં તે જે હોય તે જ વાત For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ૨૯૦ કહેવાય છે પણ તેમાં અન્યને મહા પીડા ઉપજવાનુ કારણ બને છે અને પરને પીડા ઉપજે તેવું વચન અસત્યજ ગણવામાં આવ્યું છે, તે તેને અતિચારના વિભાગમાં ગણવું ચેગ્ય છે. આ વિષયમાં સત્યને અગે સત્ય, પ્રિય, તથ્ય, દ્ભુિત અને મિતના વિશેષણાપર અગાઉ ઊલ્લેખ કર્યાં છે તેની સાથે તે બંધ બેસતું છે. સ્વદ્રારા મ’ભેદ ને ખાસ અતિચાર ગણવાનું કારણ ખરાખર સમજ્ઞતુ' નથી. કારણ રહસ્ય અતિચારમાં તેતેા સમાસ થઇ જાય તેમ છે. પણ શ્રીયા પાસેથી કેાઇ વખત એવી હકીકત જાણવામાં આવે છે અનેતેના સ્વભાવ એવા લજાળુ હોય છે કે તે બહુાર પાડવાથી તેનું મરણ થાય છે. એ પચે દ્રિયવિદ્યાતના પ્રતિબધક રૂપે તેને જુદા અતિચાર ગણવામાં આવેલ હોય એમ સમજાય છે. કુટલેખને અતિચાર કહ્યા તે પણ અજ્ઞાન અવસ્થા માટેજ સમજવું, જાણી જોઇને ખોટા દસ્તાવેજ કરે, પાછલી આગલી તારિખ નાખે, કાઇના નામની ખોટી સહી કરે, ચાપડામાં નવાં પાનાં નાખે, જુના પાનાનેા નાશ કરે, ખોટુ નામું' માંડે, એ સવ પિથો તા વ્રતને લગજ થાય છે. આવી રીતે સત્ય વચનનુ' સ્વરૂપ વિચારવા સામ્ય છે, વિચારીને તદનુસાર વ તન કરવાની જરૂર છે. માત્ર સ્વરૂપ સમજવાથી કે લેખમાં લખવાથી કાંઈ લાભ નથી, કેમકે પરને ઉપદેશ દેવાના પ્રસંગ હોય છે ત્યારે તે આ જીવ અનાદિ કાળ થી બહુ ડાહ્યા થઇ જાય છે, માટી મોટી વાતો કરે છે, પણ જ્યાં વર્તનની વાત આવે છે ત્યાં નરમ નરમ વાત કરવા મડી જાય છે, ખેાટા ખુલાસાએ આપવા માંડે છે અને અણઘટતા બચાવ કરવા ઉદ્યત થઇ જાય છે. આ સર્વ સત્ય સ્વભાવની મ હતા અને પરિપકવ નૈતિક બળની ખામી બતાવે છે. વન-ચારિત્રની મૃઢતા ન હોય ત્યાંસુધી મેાટી મોટી વાતે કરે એ નકામી છે, અન્યને વિપરિત દૃષ્ટાંત રૂપ છે અને પિરણામે મહા હાનિ કરનાર છે. ગમે તે હકીકત પર વિચાર ચાલતા હાય ત્યારે સારામાં સારા શબ્દો વાપરવા, ઉંચ અભિપ્રાય બતાવવે અને અંતઃકરણમાં તેની જરા પણુ અસર થવા ન દેવી એ દૃઢતા છે, અજ્ઞાન છે, દાંભિકતા છે, મહા પાપ છે, ઘણા ખરા મનુષ્યના સબંધમાં એમજ બને છે. પરોપદેશે પાંડિત્ય' એ એક રીતે જોતાં મહા અધમ માર્ગ છે. એથી પોપદેશ થતા હોય એમ માનવું એ પણ ખે ટું છે. જયાં સુધી ખેલનારમાં એક સરખા વિચાર, ને વન ન હેાય ત્યાં સુધી તેને ઉપદેશ અસર કરનાર થતા નથી. સત્ય વચન બેલવાની ટેવ ન હોય અને સ. ત્ય ખેલવાતા ઉપદેશ આપવામાં આવે એટલે પછી સજ્જતાનેા ડેળ ધાલવા પડે છે અને તેથી પશુ મે સાંભળનાર પર અસર થતી નથી, શરૂઆતમાં જણાવ્યું છે તેમ સંત્ય વચન એ વર્તનના વિષય છે. એના સામાન્ય લાભો તા અનેક ગણાવી શકાય For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય-પંચમ સાજન્ય, ૨૯૧ તેમ છે પણ તે દરરેાજના અનુભવમાં આવે તેવા હાવાથી તે પર વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. એક ચ'ડાળની કન્યા મદિરા માંસ ભક્ષણ કરનારી હાથમાં મનુષ્યની એપરી લઇને ચાલે છે અને ખીજે હાથે જમીન પર પાણી છાંટે છે તેને કોઈ વિદ્વાને સવાલ કર્યાં કે—“તું કયા પ્રકારની વિશુદ્ધતા માટે જલ છ’ટકાવ કરે છે?” તેના જવાબમાં તે ચંડાળ કન્યા કહે છે કે-ટી સાક્ષી પૂરનારા, મૃષાવાદ બોલનારા અને અસત્યને પક્ષ કરનારા જમીનપર ચાલી જમીનને અપવિત્ર કરે છે. તેના વ અશુદ્ધ થયેલી ભૂમિને શુદ્ધ કરવા હું. પાણી છાંટુંછું.” પતિ આ જવાબ સાંભળી નિરૂત્તર થઇ ગયા. કહેવાની મતલબ એ છે કે અમુક અપેક્ષાએ તિ ચાંડા ળ કરતાં પણુ અસત્ય ખેલનાર વધારે નીચ છે. સત્ય વચનના સૌંબંધમાં જેટલે લાંઞા લેખ કરવા હાય તેટલેા થઇ શકે તેમ છે. અને માટે વિશેષ જાણવાની ઈચ્છા વાળને ઉપમિતિ ભવ પ્રપ'ચના ચાથેા પ્રસ્તાવ, ઉપદેશ પ્રાસાદમાં બીજા અણુવ્રત પરંતુ... વિવેચન, અર્થ દીપિકામાંથી બીજા વ્રતના અતિચાર, અઢાર પાપસ્થાનક પૈકી બીજા પાપ સ્થાનક પરની ઉપાધ્યાયજી શ્રી મદ્યશેાવિજયજીની સાય, બીજા વ્રતની પૂજા વિગેરે વાંચવાની ભલામણ કરવામાં આવે છે. સત્ય વચન બેલવાની જરૂરીઆત એટલી બધી છે કે તે વગર જીવનનકામું છે એમ કદીએ તે અતિશયેાક્તિ કરી ગણાય નહિ. બહુ ચેાડા અને તાત્કાળિક લાભ ખાતર ખે‘ચાઈ જઈ આ જીવ આ ભવ અને પરભવમાં મહા અદ્ભુિત કરનાર અસત્ માર્ગ તરફ પ્રયાણુ કરવા લલચાઇ જાય છે અને તેમ કરી પેાતાની સજ્જનતાને દૂર ફેકી દેછે, જેએ ખરેખરા સજ્જન છે તેએ તે ખે!નું એલીજ શકતા નથી, અને ખીજા માણસા ખાટુ એલતા હશે એમ સમજી પણ શકતા નથી. અસત્ય લવાથી દુર્જનમાં ગણના થાય છે અને તેથી પરપરાએ મહા હાનિ થાય છે. એ વિચારી સત્યવચન ખેલવા નિશ્ચય કરવે, જે વચન બેલ્યા વગર ચાલે તેવું હૈાય તે કારણ વગર બેલવુ' નહિ, ખેલવું તે પશુ સામા મનુષ્યને પ્રિય લાગે તેવુ` અને તેને હિત કરનાર હાય તાજ ખેલવુ અને જે ખેલવું તે સર્વાશે સત્ય એલવુ' અને તેમ કરી પેાતાની સજનતા મજશ્રૃત કરવી, હરિશ્ચંદ્ર રાજાએ પાતાનું વચન પાળવા માટે કેટલે ભાગ આપ્યા હતા? પેાતાના સ્ત્રી પુત્રના કે પોતાની જાતના સુખની પણ દરકાર કરી નહેાતી. તે વારંવાર વિચારવું અને પોતાની જાતને કદાચ થોડો વખત સહન કરવું પડે તે તેટલા ભાગે ૧ ઉપદેશ પ્રાસાદ ભાગ બીજો વ્યાખ્યાન ૭૬–૭૯. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. પણ સત્ય વચન બોલવું, બેલેલું વચન પાળવા ગમે તેટલે ભેગ આપે, પરને અહિત કરે તેવું વચન પિતાના લાભ ખાતર કદાપિ બલવું નહિ, પરને લાભ થાય તેવા ખાસ કારણ વગર અપ્રિય વચન બોલવું નહિ અને જે બોલવુ તે હદમાં રહીને જરૂર પૂરતું જ બોલવું. સજજનનું એજ લક્ષણ છે. અપૂર્ણ. ब्रह्मचर्य. (લેખક-ન્યાલચંદ લક્ષ્મીચંદ બી.એ, એલએલ, બી) [ અનુસંધાન પૃષ્ટ ૨૫૦ થી ] અનેકાંત મતવાદી જેન શાસ્ત્રકારે એકાંત અબ્રહ્મચર્યમાં જ પાપ માને છે. બીજા વ્રતના સંબંધમાં તે કંદાચિત્ વિરૂદ્ધ આચરણથી કૂપ ખનન ન્યાયે અલપ પાપ અને વિશેષ પુય બંધ થાય છે એમ કહે છે. દેરાસર-ઉપાશ્રયે વગેરે બંધાવવામાં સહજ જીવહિંસા થાય છે, વળી જીવદયા નિમિત્તે કદાચિત્ જુઠું પણ બાલવું પડે છે પરંતુ અબ્રહાચર્યથી તે એકાંત પાપને બંધ જ પડે છે. આવા કારણને લઈનેજ શાસ્ત્રકારોએ મૈથુન સેવનને એકાંત નિષેધ કરેલો છે. બીજી ઈન્દ્રીયોના વિષયમાં લીન થતાં કદાચિત્ આત્મસ્વરૂપની વિચારણા જાગ્રત રહે તે લાભ પણ થવા સંભવ છે પરંતુ સ્પર્શીયના વિષયને અને સ્ત્રીસંગ કરતાં તે એકાંત અહિત જ થાય છે. સ્પશેદ્રીયની ભયંકરતા એટલા ઉપરથી જ જશે કે શાસ્ત્રકાર બાકી ની ઈન્દ્રના વિષયને લેગવતાં પુણ્ય સંગે કેવળજ્ઞાન થવાનું કહે છે. સુગંધ લેતાં, સુસ્વર સાંભળતાં, રમણીયરૂપ જોતાં અને ઉત્તમ પદાર્થો ખાતાં જે આત્મસ્વરૂપ વિચારવામાં આવે અને પગલિક ભાવને ત્યાગ કરવામાં આવે તે કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે પરંતુ સ્ત્રીયોગથી તે એકાંત ધ્યન થવાજ સંભવ છે. આત્માના અનંત ગુણ બ્રહ્મચર્ય પાળવાથી જ ધીમે ધીમે પ્રગટ થઈ શકે છે અને તેથી છતી શક્તિએ સાધનોને વેગ છતાં પણ ઈન્દ્રીયજીત ગુરૂ પ્રાચર્ય પાળી શકે તેમજ ખરી મહત્તા રહેલી છે. wા નારી પતિવ્રતા | પ્રશાિવાન વેત્સાવા એ કહેવત અનુસાર મૂત્રાશયના સંયમ માત્રથી તે સે કે બ્રહ્મચર્ય પાળી શકે પરંતુ મનને સંયમ કરીને મન, વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ, For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય. - ૨૯૩ વર્ષની રંભા અગર ઉર્વશી સમાન અપ્સરાઓ ખુબસુરત પિશાકમાં જ થઈ પ્રાર્થના કરતી હોય, સ્થાન એકાંત હેય, કોઈપણુ પ્રકારને ભય-વિઘ ન હેય અને બીજી સર્વ બાબતની અનુકુળતા હોય છતાં પણ અગ્નિ પાસે ધી નહિ ઓગળવાની માફક વચન અને કાયા તે શું છે કે મન ઉપર પણ અંકુશ રાખી શકાય ત્યારે જ ખરું બ્રહ્મચર્ય પાળ્યું કહી શકાય. શાસ્ત્રકારોએ ઉત્કૃષ્ટ સ્થિતિએ બ્રહ્મચર્ય પાળનાર અનેક મહાપુરૂના ચરિત્રે પ્રકાશેલા છે અને તેમાં એવા ઉત્તમ પ્રકારના તેમના મનઃ સંયમ, વૈરાગ્ય ભાવ વિગેરે ઉત્તમ ગુણો વર્ણવેલાં છે કે તેની આગળ સરસ્વતિચંદ્રના ચોથા ભાગમાં સુન્દર ગિરિના શ્રગ ઉપર સિમનસ્ય અને વસંત ગુફામાં સરસ્વતિચંદ્ર અને કુમુદે જે મનઃસંયમથી ચાર રાત્રીઓ પસાર કર્યાનું જણાવેલ છે તે કઈ હીસાબમાં નથી. રાશી વીશી પર્યત જેનું નામ અમર રહેનાર છે—જેની કીર્તિના ચોગાન થયાં કરવાનાં છે તે મુનિવર્ય થુલ , બાવીશમાં તીર્થકર શ્રી નેમીશ્વર ભગવાન, જખુ સ્વામિ, સુદર્શન શેઠ અને વિજય શેડ વિજયા રાણી જેવા અનેક પુરુષસિંહે થઈ ગયા છે. સ્થળ સંકેચને લઈને અત્ર તેમનું દરેકનું બેધક ચારિત્ર લખવાથી વિરમવું પડે છે. સિંહગુફાવાસી, સર્પના બીલ ઉપર રહેનાર અને કુવાપરના કાષ્ટ ઉપર ઉભા રહીને ચોમાસું વ્યતીત કરનાર મુનિઓના દુષ્કર કાર્ય કરતાં પણ કામદેવને જાગ્રત કરે તેવા માદક પદાર્થોને પ્રતિદિન આહાર કરનાર અને રમ્ય મહેલમાં એકાંત સ્થાનમાં કેશા જેવી સુંદરમાં સુંદર વેશ્યા હંમેશાં અવનવા નાટકે કરી અદ્વિતીય નય કળાથી પ્રીતિયુક્ત ભાવથી રીઝવતી હતી છતાં તેણીને પ્રયાસ નિષ્ફળ કરનર મુનિગણમાં સરદાર મુનિવર્ય સ્થલભદ્રજીના ચતુમસ સ્થિતિ રૂપ કાર્યને ઘણું જ દુકર કહેવામાં આવ્યું હતું જેમણે કામને પ્રદિપ્ત કરે તેવી ચિત્રશાળામાં રહી વર્ષાઋતુના કાળમાં વરસ ભેજન કરતાં છતાં પણ પિતા૫ર અત્યંત રાગવતી નવવિના વેશ્યાને પ્રતિબોધ પમાડે તેવા શકટાલપુત્ર રઘુલભદ્રજીને શાસ્ત્રકારો શ્રી નેમિનાથજી કરતાં પણ વધારે વીર પુરૂષ લેખે છે. કારણ કે શ્રી નેમિનાથજીએ તે પર્વત ઉપર જઈને મેહને જ પરંતુ ઉક્ત મુનિશ્રીએ તે મેહનાજ ઘરમાં જ કને તેને માર્યો. અસંખ્ય ત્રાદ્ધિના ધણ ધન્ના શાળીભદ્રનો એક સાથે સર્વ સ્ત્રીઓને ત્યાગ કરવાને પ્રસંગ પણ ખાસ વિચારવા લાગ્યા છે. જર જમીન અને જેરૂ, એ ત્રણ કછુઆના ભેરૂ” એ કહેવત અનુસાર દા જૂદા સર્વ દેશોમાં ખાસ કરીને ખુબસુરત સ્ત્રીના અપહરણથી અનેક પ્રસંગે મહાન યુદ્ધ થયા છે અને હજારે મનુષ્ય રણમાં રગદોળાયા છે. અવિચારી, સાહ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ જૈન ધમ પ્રકાશ. સીક મનના દુષ્ટ આચારવાળા અને વ્યભિચારી અનેક રાજાએએ પેાતાની પ્રજાને અસહ્ય પીડા ઉપજાવ્યાના તથા લડાઇએ કરાવ્યાના અનેક દાખલાએ ઐતિહાસીક ગ્રન્થેામાં મેાજુહ છે. બે સગા ભાઇઓ વચ્ચે પણ કુસ'પના બીજ રોપનાર સ્ત્રીજ છે, એક સ્ત્રી માત્રના કારણથી અનેક છંદગીઓને ભાગ અપાચે છે. અસ`ખ્ય પુરૂષો ના અમૃતમય જીવમાં શ્રી વિષયક સવાલ ઉદ્ભવતાં વિષ રેડાયુ છે. અાપ પણ શ્રીના કારણથીજ ખુનના, સા મારામારીના અને અપહરણાદિકના અનેક કેસ સર્વત્ર ફોજદારી કોર્ટમાં દાખલ થાય છે, પેાતાને વૈરાગી ( વેરાગી ? ) કહેવરાવતા આજકાલના માવાએ પણ આ ક્દમાંથી બચવા પામ્યા નથી. આ બધુ', મેહુાંધતાને નહિ । મીન્દ્ર કાને આભારી સમજવુ ? બ્રહ્મચર્ય વ્રતના સેવનથી પાતાની જાતને તેમજ અન્ય જનને કેટલે લાભ આપી શકાય છે ? એ પ્રશ્નના નિર્ણય કરવાનુ... ખુદ વાંચક જના ઉપરજ છેડું છું', ઉપરોક્ત ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્યવ્રતના રક્ષણ નિમિત્તે જૈન શાસ્ત્રકારોએ નીચે મુજબની નવવાડા પ્રરૂપેલી છે—— ૧ જે સ્થાનમાં (આવાસમાં) સ્ત્રી, પશુ અને નપુંસક રહેતા હૈાય ત્યાં વસવુ' નહિ. ૨ સ્રી સાથે કથા કરવી નહિ, સ્ત્રી સબંધી કથા કરવી નહિ, સ્ત્રી સાથે એકાં વાત કરવી નહિં. ૩ સ્ત્રી જે આસનપર ખેડી હૈાય તે આસનપર સાથે બેસવું નહિ, તેના ઉઠી ગય પછી પણ તે આસન પર બે ઘડી સુધી બેસવુ” નહિ. ૪ સીના કોઇ પણ અવયવ ઉપર તાકીને જોવું નહિ. સામાન્ય રીતે એવાઈ જાય તે દ્રષ્ટિ ખે ચી લઇ તે અવયવની સુંદરતા સખ`ધી ચિતવના કરવી નહિં, પ નૃપતિની કામવિકારાદ્રિ જન્ય વાત જે હાલની પડખેના હાલમાં થતી હેર તેવા હાલમાં સુવુ... કે બેસવુ નહું, તેવી વાત સાંભળવી નહિ. ૬ અગાઉ સાંસારિક સુખ વિલાસ ભાગવ્યા હેાય તે યાદ લાવવા નહિ, ૭ સ્નિગ્ધ, માદક વસ્તુ ખાવી નહિ, અવિકારી ખોરાક લેવે, ૮ અવિકારી ખોરાક પણ અધિક ખાવા નહિ, ફકત શરીર ધારણ સ નિર્વાહ પુરતો લેવા. ૯ શરીરની વિભૂષા કરવી નહ આ સબધમાં મુનિરાજ શ્રી ઉદયરત્નજી કૃત શિયળની નવવાડની સઝા ખાસ મનન પૂર્વક વાંચવા—વિચારવા ભલામણ કરવામાં આવે છે, For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય. ૨૯૫ સ્ત્રીનું સુંદર ચિત્ર સુદ્ધાંત જેવુ' તે પણ ચેાગ્ય નથી કારણ કે તેથી કામવિકારની જાગૃતિ થવા સ’ભવ છે. જિનમ દ્વીરોમાં તેમજ ઉપાશ્રયામાં તદ્દન સાદાઈને સ્થાને મેહક સ્ત્રીઓના સુંદર ચિત્રા આળેખવામાં આવે છે તે આ ગણતરીએ કેટલે દરજ્જે પંસદ કરવામા ચેગ્ય છે તે વિચારવાનુ છે. અબ્રહ્મચર્ય માં પ્રવનાર માણુસ ી સચેંગમાં સુખ માને છે પરંતુ તેને વા સ્તવિક રીતે સુખ કેમ કહી શકાય ? સાંસારીક સુખનું સ્વરૂપ પ્રકાશતાં સસારને સપૂર્ણ અનુભવ લેનાર રાજર્ષિ ભતૃહિર લખે છે કે- तृषा शुष्यत्यास्ये पिवति सलिलं स्वासुरनि, क्षुधार्तः सन्शा लिन्कवलयति शाकादिवलितान् । प्रदीप रागानौ सुढनरमाश्लिष्यति वधूं, प्रतिकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः || “ જ્યારે તૃષાથી ગળું સુકાઇ જતુ... હાય ત્યારે સુગંધી ઠંડુ પાણી પીને શાંત કરે છે, ભૂખથી પીડાય છે ત્યારે ચાખા શાક વિગેરે ખાય છે અને રાગાગ્નિ પ્રદીપ્ત થાય છે ત્યારે સ્ત્રીના સચેાગ કરે છે પણ આ સર્વેમાં સુખ શું છે ? વ્યાધિનાં આ ષધને આ મૂઢ જીવ ભૂલથી સુખ માને છે. ” ખરા સુખના પૂરતા વિચારજ કરવામાં આવતા નથી અને તેથીજ આત્મિક અક્ષય સુખથી વિમુખ રહી માની લેવામાં આ વતા પાગલિક સુખમાં મનુષ્યા મેહાંધતાથી રાચ્યા માચ્યા રહે છે, સર્વથા સ્ત્રીના ત્યાગ ન કરી શકનાર-સાધુધર્મ પાળવાને અશક્ત પુરૂષને માટેજ ગૃહસ્થાશ્રમ ઉપદિયે છે, શ્રાવકના આર વ્રત પૈકી ચતુર્થ વ્રતને સ્વદારા તષ પરસ્ત્રી ગમન વિરમણ વ્રત' કહેવામાં આવે છે. શાસ્ત્રક્તવિધિથી જે સ્ત્રી સાથે લગ્ન ગ્રન્થીથી જોડાઇ તેને પેાતાની સ્ત્રી તરીકે સ્વિકારવામાં આવી હોય તે સિવાયની રધુન્ય તમામ સ્ત્રીઓને ગૃહસ્થ પુરૂષે માતા તુલ્ય ગણવી જોઇએ. અને તેવીજ રીતે સ્ત્રીએ પરપુરૂષને પિતાતુલ્ય માનવા જોઇએ. કુંવારી, વિધવા, વેશ્યા, અન્યની રખાયત અગર પરિણીત કાઇ પણ સ્ત્રી સાથે ડાયાથી તે શુંખલ્કે વચનથી તેમજ મનથી પણ સભેગ કરવાની ઇચ્છા માત્રથી વિરમવુ જોઇએ. દરેક ધર્મના શાસ્ત્ર પરસ્ત્રી સેવનને મહાન અનિષ્ટ દુર્ગુણુ રૂપેજ માને છે અને ખાસ કરીને આપ્યું ધર્મ શાસ્ત્ર અતિશય ભાર દઇને આ દુર્ગુણુથી હમેશા દૂર રહેવા ભલામણ કરે છે. જે દેશમાં-જે પ્રજામાં પરસ્ત્રી સેત્રનને દુર્ગુણુ રૂપે નહિ માનતાં તેના તરફ્ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૬ જૈન ધર્મ પ્રકાશ, આંખમીંચામણાં કરવામાં આવે છે તે દેશ તેમજ પ્રા આપણી નજરમાં જંગલમ લેખાશે, આપણુા દેશના રીત રીવાજો તે આ વિષયમાં એટલા બધા ચુસ્ત conservative છે કે બીજી વાત તે દૂર રહી પરંતુ સ્ત્રીએને પરપુરૂષ સાથે સભાપણુ કરવાના-વાતચીત કરવાને પ્રસગ પશુ આપવામાં આવતુ નથી અને કેટલેક ઠેકાણે તે પરદાસીસ્ટમ પાળવામાં આવતી ાવાથી એકાંત કેદખાના રૂપ જનાનામાં જ સ્ત્રીઓને જીંદગી પર્યંત રાખવામાં આવે છે. આ પ્રસ`ગે જણાવવુ જોઇએ કે સ્ત્રીએના ઉપર પર પુરૂષ સેવનના વિષયમાં જેટલેા અ‘કુશ મુકાવા જોઇએ તેટલેાજ બલ્કે તેથી પણ વધારે અકુશ પુરૂષા - પર પરસ્ત્રીસેત્રનનાવિષયમાં મુકાવાની જરૂર છે. કારણકે સ્ત્રી પુરૂષના શારીરિક બંધા રણુ તરફ તેમજ તેમના મર્યાદા ગુણુ તરફ નજર કરતાં કામની જાગૃતિ સ્ત્રીને વિશેષ છતાં પશુ પુરૂષનેજ એકદમ લલચાઇ જવાને સભય છે. રાજર્ષિ ભર્તૃહરિ કહેછે કે-યુવતિનન થાસૂત્તાવ પોષ એટલે અન્ય પુરૂષની એની વાર્તામાત્રમાં મૈન ધારણ કરવુ જોઇએ, વળી ઉપમિતિ ભવપ્રપ ચા કથાના કર્તા સિદ્ધતિંગણિ પશુ પ્રરૂપે છે કે-વાણીયઃ પરવારાનિĀપિઃ (વચન અને કાયા માત્રથીજ નહિ; પર`તુ મનથીએ પરગ્નીસેવનના વિચાર તજવું જોઇએ.) પણ પરસ્ત્રીમાં મેહ રાખનાર ધણીએ તેના ક્દમાં પડતાં પહેલાં કેટલે ખધેા વિચાર કરવાની જરૂર છે. વ્યભિચારી–પરસ્ત્રીલ‘પટ પુરૂષની જન સમાજમાં ખીલકુલ પ્રતિષ્ટા જળવાતી નથી. સગા વ્હાલાં-સ્નેહીએ તેમજ અન્ય જના વ્યભિચારી પુરૂષ તરફ હમેશાં ધિક્કારની નજરથીજ નુએ છે, તેના મુદ્દલ વિશ્વાસ રાખતા નથી અને પેાતાને ત્યાં તે આવે જાય તે પણ પસંદ કરતા નથી, પરસ્ત્રી સેવન કરનાર તેણીના પતિથી તેમજ બીજા તેના સગાં વ્હાલાંથી હમેશા ઠ્ઠીતા રહે છે અને પે તાની જીંદગી ઘણાંજ જોખમમાં નાખે છે. આ ભવમાં ન્યાયની કામાં સળ મેળવવા ઉપરાંત પરભવમાં તે નરકગામી થાય છે. અમુક માણસ મને બ્લેઇ જશે અને અમુક માણુસ મારી હકીકત પ્રગટ કરશે તેવા ભયથી નિરંતર તેનુ ચિત્ત આકુળ વ્યાકુળ રહ્યા કરે છે. વ્યભિચારી પુરૂષને પેાતાની ઇચ્છા તૃપ્ત કરવા માટે અપવિત્ર સ્થાનમાં શય્યા આસન વિના પણ સુવુ· બેસવુ` પડે છે. ધાર્મિક કાર્યં તે શું બલ્કે પોતાના સ્વાર્થના અન્ય સાંસારિક કાર્યોંમાં પણ તેનુ ચિત્ત ચાંટતુ નથી. અમુક શ્રી માટે અભિલાષા થતાં પ્રથમ તેને મેળવા માટે કાર્ય સકલનામાંજ તેનુ ચિત્ત ચોંટેલુ રહે છે અને પાછળથી દૈવયેાગે કાર્ય સાધ્ય થતાં તેની સાથે અયેાગ્ય અનેક જુદા જુદા ઉપાસેથી-પ્રતારણા અને પ્રલેભનયી નીભાવવામાં અને પા For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૭ બ્રહ્મચર્ય. તાના જ કર્મની હકીકત ગોપવવામાં તેનું મન રોકાયેલું રહે છે. બીજા કેઈ ઉપયોગી કાર્યની સુઝજ પડતી નથી. ધનિક અગર રાજભવ સંપન્ન પુરૂષ આવા કાર્યમાં ફસાયેલું હોય છે તે તેના લેબી, લુચ્ચા અને અધમ પાસવાનો આવા કાર્યમાં તેને અસાધારણ સહાય કરવાવડે, તેની પ્રીતિ સંપાદન કરી, તેને આડી અવળી રીતે સમજાવી-અવળા પાટા બંધાવી, અનેક ઉપાયથી ને તદબીરેથી તેની પાસેથી પિસા કઢાવવાનો પ્રયત્ન કરે છે અને આખરે મહા સંકટમાં ફસાવાને પ્રસંગ લાવી મૂકે છે. આવા અણીના સમયે શાણું સલાહકારની સલાહ-શિખામણ તરફ બીલ કુલ લક્ષ્ય આપવામાં આવતું નથી. વ્યભિચારી પુરૂષને અનેક પુરૂની સાથે વિર બંધાય છે–વિરોધમાં ઉતરવું પડે છે. મહા મહેનતે મેળવેલું ધન પણ લંપટ પુરૂ૧ ટુંક મુદતમાં ગુમાવી બેસે છે. પિતાના માતા પિતા તેમજ સંબંધી જર્નીને પણ અનેક રીતે તે પીડા કારક થઈ પડે છે. લંપટ પુરૂષ પિતાના વડીલની ઉજવળ કીર્તિને કલંક લગાડે છે અને કુળમાં અંગારા સમાન લેખાય છે. - જ્ઞાન, બળ તેમજ કુળમાં હલકામાં હલકી સ્થિતિ અનુભવનાર મનુષ્ય પણ પિતાની સ્ત્રીની પવિત્રતા જળવાઈ રહેવા માટે એટલે બંધ કાળજીવંત હોય છે કે કવચિત્ તેણીની અપવિત્રતા સંબંધી ઉડતી ગપ પણ પિતાને કાને આવતાં તે અનેક સંશયમાં પડી ગમે તેવા અનિષ્ટ પરિણામકારક કાર્યો કરવા તરફ દેરાઈ જાય છે; તરતમાં તે એટલે બધે ઉશ્કેરાયેલું હોય છે કે, પિતાથી બની શકે તે તે ગમે તેટલે દયાળ અગર કાયર છતાં પણ પિતાની સ્ત્રી સાથે વ્યભિચાર સેવનાર પુરૂષને તેમજ પિતાની સ્ત્રીને વધ કરતાં આંચકો ખાતે નથી. અગર તે પોતાની 'આબરૂને કલંક લાગેલું માની, પિતાનાં જાણીતા માણસમાં દેખાવ આપવાનું અને યોગ્ય ધારી આત્મઘાત કરવા તરફ પણ દેરાઈ જાય છે. ખુનના, આત્મઘાતના તેમજ ગર્ભપાતના મહા ભયંકર અનેક ગુન્ડાઓ બન્યા જાય છે, જેમાંના કેટલાક પ્રકાશમાં આવે છે, ત્યારે ઘણુ ખરા ગુન્હાએ અગર તેનાં કારણે તદ્દન અંધારામાં જ રહે છે. પરી સેવન કરનાર અન્ય પુરૂષના હક ઉપર કેટલે દરજજો પગ મુકે છે અને જે પુરૂષની રસી સાથે આડો વ્યવહાર કરે છે તેની અતિશય કમળ લાગણી દુખાવી તેને કેટલું બધું નુકશાન કરવામાં આવે છે, તેને ખરેખર ખ્યાલ ત્યારે જ આવી શકે કે જ્યારે તે સામા માણસની સ્થિતિમાં પોતાને મૂકી સઘળી બાબતને ચોગ્ય રીતે વિચાર કરે. દુર્ગુણ-વ્યભિચારી પુરૂષની પિતાની સ્ત્રી પણ તેના વર્તન For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૮ જૈન ધર્મ પ્રકાશ. થી એટલી બધી અસંતુષ્ટ રહે છે તથા બળ્યા કરે છે કે તેણે પણ પિતાના મન ઉપર અંકુશ ખોઈ બેસી છેવટે અનાચાર તરફ પ્રેરાય છે. જે વ્યભિચારિણી કુલટા સ્ત્રી સાથે વ્યભિચાર સેવવામાં આવે છે તે, પોતાના પરણેતર ધણીને બેવફા નીવડેલી સ્ત્રી જાર પુરૂષ તરફ પણ હમેશાં પ્રેમવાળી રહી તેને નહિ ફસાવે અગર તેને પડતા મૂકી અત્યમાં આસક્ત નહીં થાય તેની ખાત્રી શું? અનેક પુરૂષ સેવતી સીઓ તે આ દુનિયામાં જીવતી ડાકણે જ ગણાય છે. કેવળ દ્રવ્યના લેથીજ પતિત થયેલી સ્ત્રી પિતાનું કાર્ય સરતાં જાર પુરૂષને ધક્કે નહીં મારે એમ શા આ ધારે કહી શકાય? દુર્ગુણની ખાતરજ દુર્ગુણને સેવનારી અધમ કામાતુર આ એકજ પુરૂષથી કઈ રીતે સંતે મેળવી શકશે? વેશ્યાની માફક અનેક પુરૂની સાથે અનાચાર સેવનારી સ્ત્રી સાથેના સગથી ચાંદી, પ્રમેહ વિગેરે શરિરને ક્ષય કરના શા કેવા કેવા રે ઉદ્રવે છે વિગેરે બાબતોનો દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. સદગુણના મહાન રસ્તા ઉપરથી જરા પણ ખલિત થતાં એકદમ દુર્ગમાં ગબડી પડાય છે–ફસી પડાય છે. શરૂઆતમાં નજીવે ગણતે વ્યભિચાર દુર્ગણ શ્રેણીબદ્ધ અનેક દુર્ગણોને જન્મ આપે છે. વ્યભિચારી પુરૂષને પિતાની ગુહ્ય હકીકત છુપાવવા માટે અનેક તર્ક રચવાં પડે છે-અસત્યની જાળ પાથરવી પડે છે. તેને પિતાને રસ્તે (પરસ્ત્રી સેવનને) સરલ બનાવવા માટે પોતાના માર્ગની આડે આવનારનું કાસળ કાઢવાને વિચાર કરે પડે છે, અને તેને પરિ. ણામે ઘણી વખત જારપુરૂ પિતાની રખાયત સ્ત્રીને ભર્તારનું ખુન કરવા તૈયાર થઈ જાય છે, તેવા પ્રકારના ચેરીપર શીરીના રૂપના-દાઝયા ઉપર ડામ જેવા અનેક ખુને થતાં સાંભળીએ છીએ, અને વળી આવા કાર્યમાં પાપણી કુલટા સ્ત્રીએ પણ મદદગાર થઈ પડે છે. આ જોતાં સઘળી બાબતનો યથાર્થ વિચાર કરનાર વિવેકી પુરુષ ગણેમાં શિરોમણિ ગણુતા વ્યભિચાર દેથી દૂર રહેવા અવશ્ય પ્રયાસ કરશે. જે સ્ત્રીઓના મનમાં અન્ય પુરૂષ, વચનમાં અન્ય તથા શરીરની ચેષ્ટાઓમાં પણ અન્ય પુરૂષ હોય છે, એવી હારના હાવભાવથીજ રીઝવનારી વેશ્યાઓ રખની હેતુભત શી રીતે થઈ શકે? અલબત થઇ શકે જ નહિ પરંતુ આંખ ઉઘા ડિને એવું છે કેને? કામાંધ પુરૂ તે વિચારશૂન્ય હોય છે. જાપાપ છે - કામાતુર પુરૂને છેવટે કેઈને ભય પણ રહેતો નથી, તેમજ તેઓ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચય, ૨૯૯ લાજ-મર્યાદા પણ નેવે મુકે છે. આવી રીતની સ્થિતિ છતાં પુરૂષો શામાટે વ્યભિ ચારમાં પ્રવર્તતા હશે ? દુધની લાલચમાં ગતિ કરનારી બીલાડી પેાતાની સામે રહેલ દુધનેજ દેખે છે; પરંતુ પાતા સામે ઉગામવામાં આવેલ ડાંગ તરફ બીલકુલ નજર કરતી નથી. કદાચ એમ પણુ ખને છે કે ધૃષ્ટ પશુ મૂઢ ખીલાડી ડાંગ જીએ છે, તે તે ચુકાવવાના પ્રયાસ કરે છે, અગર તેા છેવટે તેના માર સહન કરીને પણ દુધ પીવા લલચાય છે. પાપ કૃત્ય કરનાર, ઘરના ખુડ્ડામાં બેસી ખેાટા દસ્તાવેજે ઉભા કરનાર, છુપી રીતે ગુન્હાઇત કૃત્યા કરનાર અધમ જતેને ન્યાયની કાર્ટની અગર તેા છુપી પેાલીસની તેમજ પરમાત્માની ખીલકુલ ખીક હૈતી નથી, તેવીજ રીતે કામાંધ પુરૂષ પણ ખાર ગાઉ પર્યંત અંધારૂ જ દેખે છે, જગજાહેર છતાં પશુ પેાતાના દુષ્ટ કૃત્યને ઢાંકપીછેાડાજ એઢાડે છે. આવા કામાંધ પુરૂષના દુરાચરણુ તરફ્ છેવટ લેાકેા પણ તેમની સુધારણા અસાધ્ય સમજી, વખત જતાં બેદરકાર થતા જાય છે. કોઇ કોઇ પ્રદેશમાં આ દુર્ગુણુ એટલે બધે સાધારણ હોય છે, ત્યાંના લેાકેાની તવિષયક લાગણીએ એટલી બધી મુઠી થઈ ગયેલી હાય છે કે તેની વિસ્તાર થી અત્ર તેાંધ લેવાની આવશ્યકતા ધારવામાં આવતી નથી. પાછલા જમાનાના ઈતિહાસ તપાસીએ છીએ તો કેઇ કેઈ વખત એવા પણ આવી ગયેલા જણાય છે હું જ્યારે વ્યભિચારને એવા મ્હોટા સ્વરૂપના દોષ લેખવામાં આવતા ન હોય વર્તમાન સમયમાં પણ કેટલેક ઠેકાણે એક ધણી સાથે કાયદેસર રીતે પરણેલી સ્ત્રીને પેતાની મરજી મુજબ છુટથી અન્ય પુરૂષા સાથે સયાગ કરવા દેવામાં આવે છે-તે તરફ ખીલકુલ ધિક્કારની નજરથી જોવામાં આવતુ નથી.' અર્ધ દૈવી સ્વરૂપ ધારણ કરનારા કેટલાએક કહેવાતા ધર્મગુરૂએ અને ધાર્મિક ક્રિયા ગણીને દક્ષિણમાં ધ્રુવેતે અર્પણુ કરવામાં આવતી મુરલીએ-દેવદાસીએ-જેએ પાછળથી કુલટા સ્રીએ તરીકેજ પેાતાની આખી જીંદગી ગુજારે છે તેમની સ્થિતિના વિચાર કરવાજ અત્ર અયેાગ્ય છે. ધર્મને જ્હાને સેવવામાં આવતા વ્યભિચાર, ધમાધ પ્રેમલા ભક્ત જને તરફથી તેને આપવામાં આવતું અનિષ્ટ ઉત્તેજન કેટલા ધિક્કારને પાત્ર છે તેને વિચાર કરવાનું વાંચક જનાનેજ સોંપવાનું યાગ્ય ધારવામાં આવે છે. પ્રાચીન સ્મુતિકારાએ કબુલ રાખેલ ક્ષેત્રજ, ગૂઢ૪, કનીન, સહેાઢ, પાનભવ, નિષાદ, પારાસવ વિગેરે જાતના પુત્ર તે સમયની નીતિને ઉત્તમ નીતિની ગણનામાં મૂકી શકતા નથી. ૧ વિસ્તારથી વિવેચન માટે જુએ જે, ડી, મેનકૃત હિંદુલા, છઠ્ઠી આવૃત્તિ પારિક ૬૧ થી }} અને તેની નીચેની છુટનેટ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir d જૈન ધર્મ પ્રકાશ, કદાચ પરસ્પર વિગ્રહયુદ્ધને જન્મ આપતા લડાયક જમાનામાં કંઇક સ્વાની નજરે પેાતાનું રાગૃહ બળ વધારવાના હેતુથી નીતિના ઉત્કૃષ્ટ નિયમોનાં ભાગે આવા પ્ર કારના પુત્ર કાયદેસરરીતે ચેગ્ય પુત્રા તરીકે કબુલ રાખવામાં આવ્યા હાય. નિયેાગ નાઅધમ રિવાજ પણ આવાજ કારણને આભારી હોય એમ જણાય છે. હાલ ઉચ્ચ કામમાં તેવા રીવાજે પ્રવર્તતા નથી અને તેથીજ વધારે ઉઠાર નીતિનુ' ધારણ વિ કારવામાં આવ્યું હોય તેમ જણાય છે. આધુનિક સમાજ ઉત્તમ નૈતિક વર્તનને પોતાના આદશ ( Idal ) તરીકે વિકારે છે તે શ્વેતાં આ વિષયમાં ઘણેા પ્રયાસ થવાની જરૂર છે. બ્રહ્મચર્યવાન્ પ્રતિભાશાળી પુરૂષાના તેમજ સતી સ્ત્રીઓના જીવન ચિત્રાને સમાજમાં વધારે અને વધારે પ્રસિદ્ધતા આપી કામ લેવાની જરૂર છે. શાસનને ઉગારી સાધુઓએ અવાર નવાર આ વિષયને હાથ ધરી ખાસ ઉપદેશ આપવે આવશ્યક છે. સાદેવીએ પણ સાંસારિક વિકધાની ઉપાધિથી અલગ રહી, સ્ત્રીસમુદાયમાં સારીરીતે જામેલા પેાતાને લાગવગ વાપરી, આ વિષયને મન ઉપર લે તે ઘણું કરી શકે તેવી સ્થિતિ છે. જૈન સમુદાયનું ઉચ્ચ નૈતિક વર્તન, પ્રતિદિન વ્યા ખ્યાનદ્વારાએ સદ્દગુણા જાળવી રાખવાને ઉપદેશ આપતા સાધુ સાધ્વીઓને આભા રી છે, પેાતાના પુત્ર પુત્રીની ભવિષ્યની વર્તણુક સારી જળવાઈ રહેવાની ઇચ્છાવાળાઓએ તેમને બાળપણથી સાધુસાધ્વી એના પ્રસ`ગમાં આવવા દેવાની જરૂર છે. વ્યભિચાર એ એક એવા મીઠે દુર્ગુણ છે અને ખાસ કરીને તે પૈસાપાત્ર આગેવાન ગણાતા ગૃહસ્થ કુટુમ્બેમાં કઇ કઇ કારણેાને લઇ કવચિત્ પ્રવેશ પામી એવે છુપી રીતે નીભાવવામાં આવે છે કે હેાટા ઘરના પુરૂષ સીએના વર્તન માટે વધારે ફરિયાદ કરવાનુ કારણ મળે છે.હલકા વર્ગના અસદાચરણીનાકરોના કુસંગથીખરાબ સેાબતથી સાધન સપન્ન સ્ત્રીએ તથા પુરૂષો લંપટપણાના કંદમાં ફસાય છે. ગૃહસ્થ કુટુંબની સ્ત્રીઓને એક ખાજુ જોતાં વૈશ્વિક ખેરાક મળતાં કામની જાગૃતિ વિશેષ રહેતી હાવાથી અને આ સખ્ત હરિફાઇના જમાનામાં વધતા જતા ધાંધાના વ્યવસાયને લઇને અગર તે વધારે જોખમદારી( responsilbility )વાળી ઊંચા દર જાની ને!કરીને લઇને તેએાના ચિંતાગ્રસ્ત પુરૂપેાથી તૃપ્તિ નહિ મળતાં અને બીજી ખાજુએ આખા દિવસ લઇ પુષ્ટ નેકર ચાકરેના પ્રસગમાં આવવાનું થતાં તેમજ સામાન્ય રીતે ઉત્તમ પ્રકારની સુદર કેળવણીના અભાવે માત્ર નવરાશમાંજ વખત ગાળવાનું હાવાથી છુટથી વાતચીત કરવાના પ્રસ`ગ પડવાની શરૂઆત થતાં રહેજે કુછ દમાં ફેસવાનું અને છે, કમભાગ્યે એક વખત દુર્ગુણના ફુસી પડ્યા પછી પિરણા For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાગ. ૩૧ મ એ આવે છે કે મહા મુશ્કેલીઓ પણ તેનાથી છુટી શકાતું નથી. અન્ય જિનેને -પાડેશીઓને પણ આ બાબતમાં મુદલ સંશય ન પડે તેવી રીતે–ચેરી છુપકીથી દેવા પ્રકારના સાધનની સહાયતાથી લાંબા વખત સુધી આવા દુર્ગુણને વશ વતી કામ લેવામાં આવે છે અને બાહ્ય નજરે એટલું બધું લજજાશીલપણું બતાવવામાં આવે છે કે છેવટે ખરી હકીકત બહાર આવતાં આજુબાજુના જનમાં ધિક્કાર સાથે અજાયબીની લાગણી ઉત્પન્ન થાય છે. અને “ન્યાયનિયમ સેિ રંકને, સમર્થને સૈ માફ : એવી કહેવત સાંભળવા પ્રસંગ આવે છે. એક અંગ્રેજ કવિ ઉ૫રની. મતલબની હકીકત અનુભવતાં કહે છે કે – "The lowest and vilest alleys do not present a more drenila ful record of sin than does the swiling and beautiful countryside" બાળલ, વૃદ્ધવિવાહ, કજોડાં વિગેરે દુછ હાનિકારક રીત રીવાજે આ વ્યભિચાર દોષને કેટલેક અંશે આડકતરી રીતે પુછી આપે છે. બાળવિધવાઓમાં કઈ કઈ જગ્યાએ આ દુર્ગણ આશ્રય મેળવી લેવા અનિષ્ટ પરિણામે નિપજાવે છે તે ત્રિ કેઈને વિદિત હશે. બાળ વિધવાઓની સંખ્યાને વધારે બાળલગ્ન અને વૃદ્ધ વિવાહને જ આભારી છે, અને ગરીબ બીચારી બાળવિધવાઓનું દુરાચાર તરફ વઘણ થતાં અનેક ગુન્હાઓ બનવા પ્રસંગ આવે છે. કજોડાંથી પણ પુરૂષ અગર સીને સ્વભાવ એક બીજાને અનુકુળ નહિ થતાં અણબનાવ થાય છે, દંપતિધર્મ એક બીજાથી જાળવી શકાતું નથી, અને પરિણામે વર વધુ બંને પિતાની ઇચ્છા તૃપ્ત કરવા અન્ય સાધન તરફ પ્રેરાય છે. મેટી ઉમરની સ્ત્રી સાથે નાની ઉમરના પુરૂષને વિવાહ કર્યાથી કવચિત્ આ અવળે રસ્તે ચડી જાય છે. આવાં અનેક કારણે ને લઈને દુષ્ટ હાનિકારક રીત રીવાજો સમુદાયમાંથી દૂર કરવાની જરૂર છે. સામાન્ય રીતે ગામ હોય ત્યાં ઢંઢવાડે હોયજ છે; પરંતુ ખાસ કરીને કોઈ કોઈ શહેર અને રામે તે આ પ્રકારના દુર્ગુણ માટે ખાસ પ્રશંસા (?) પામેલા હોય છે, તેથી તેવા શહેરોમાં વસવાટ કરવાને પ્રસંગ આવતાં સજજનેએ કંઈક વધારે સાવચેતી રાખવાની જરૂર રહે છે. આજુબાજુના સાનુકુળ કે પ્રતિકુળ સંગ મન ઉપર સારી અગર નરસી એટલી બધી મજબુત અસર કરે છે કે ભલભલા માણસે ને ષિ મુનિઓ પણ તેમાં ફસી પડે છે. આ વિષયમાં એક કુળવધુનું દષ્ટાંત ઘણું સારું અજવાળું પાડે છે “એક પ્રસંગે પરદેશ ગયેલ પુત્રની નવવધુના અશુભ વિચારની હકીકત ઘરના વડીલ પુરૂષના કાન ઉપર દાસી મારફતે આવતાં તે વિવેકી પુરૂ ગ્રહકાર્યને તમામ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ જૈન ધર્મ પ્રકાશ. બો એકદમ તે નવવધુ ઉપર નાખી દીધો અને તેથી તેમાં તે એટલી બધી મશગુલ રહેવા માંડી કે તેણીના મનમાં ફરીથી વિષયસેવનને વિચારજ ઉદ્દભવ્યો નહિ અને પરિણામે તેના સંબંધમાં કંઈ પણ ફરિયાદ કરવાનો પ્રસંગ આવે નહિ.” આથી એમ સૂચન થાય છે કે “નવર બેઠે નખોદ વાળે' એ કહેવત અનુસાર જરા પણ નવરાશમાં વખત ગાળવાથી–સુતાઈથી-નકામા બેસી રહેવામાં કાળ ગુમાવવાથી મર્કટ જેવું ચંચળ મન અશુભ અધ્યવસાયમાં એકદમ દેરાઈ જાય છે. વિષયસેવન એ એક નવરાની નિશાની છે. ધર્મકાર્યમાં–સ્વદેશ સેવામાં કે વાંચવા ભણવામાં મશગુલ રહેનાર માણસ ભાગ્યેજ વિષયાસક્ત માલમ પડશે, વિષયસેવનથી દૂર રહેવા માટે મનને કાબુમાં લાવવાની જરૂર છે. મનના વિચારેજ શુભ અગર અશુભ પ્રવૃત્તિમાં પ્રેરણ કરે છે, અને તેથીજ સારા વિચારો કરવાની ઉત્તમ ભાવનાઓ ભાવવાની ટેવ પાડવાથી તેના અભ્યાસથી સારાં કાર્યો કરવાનું સદ્દગુણ રહેવાનું રહેજે બની શકે તેમ છે. મનવમનુષw, IN વયમો કર્મના બંધનું કે મેક્ષનું કારણ મનુષ્યનું મન જ છે. કામદેવની ઉત્પત્તિનું સ્થાન પણ મનને જ માનવામાં આવે છે, અને તેથી તેને મનોભ ( સંકલ્પજ) કહેવામાં આવે છે. આ કારણથી જ કામવૃત્તિજન્ય વ્યભિચાર દેષથી મુક્ત રહેવા માટે મનને વશ રાખવાનો પ્રયાસ કરવાની શાસ્ત્રકાર તરફથી વારંવાર ભલામણ કરવામાં આવે છે. “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એમ કહેવામાં આવે છે, તે પણ ઉપર જણા વેલ ગણતરી એજ. પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી સ્થૂલિભદ્રજી જેવા મજબુત મને બળવાળા પુરૂષે આ દુનિયામાં વિરલાજ નજરે પડે છે, માટે નબળા મનના પુરૂએ સદગુણી રહેવા માટે આ કલિયુગના સમયમાં એટલી બધી કાળજી રાખવાની જરૂર છે કે બનતાં સુધી એવાં સંયોગોમાંજ મૂકાવું નહિ કે જેથી પરસ્ત્રીના સુંદર હાવભાવથી કે પ્રીતિમય કટાક્ષથી લલચાવા–ફસી પડવા પ્રસંગ આવે. બ્રહ્મચર્ય વ્રતની રક્ષા નિમિત્તે શાસ્ત્રકારોએ નવ વાડ જેલી છે તે પણ પ્રતિકુળ સંગેથી દૂર રાખવાના હેતુનેજ લઈને છે. સાવચેત નહિ રહે. નાર અને તેવા પ્રતિકુળ સયોગમાં આવી જનાર અનેક મોટા મોટા પુરૂષે સદ્દ ગુણને રસ્તા ઉપરથી ખસી પડ્યાના દાખલાઓ એતિહાસિક ગ્રન્થોમાં તે. મજ ધર્મ પુસ્તકમાં આપણે રસ્તે સરલ અને વિમુક્ત બનાવવા માટે પ્રકાશ આપવા દીવાદાંડીરૂપે મેજુદ છે. વર્તમાન સમયમાં પણ મોટા મેટા વિદ્વાન - ણાતા, સિંહની માફક મહા સભાઓમાં ગર્જના કરતા, નદીના કાંઠા ઉપર બેઠેલા બગલાની માફક બાહ્ય દેખાવમાં સાધુ પુરૂષ જણાતા, મોટી મોટી ફીલોસેફીના For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય. . ૩૦૩ મન વિષેની ચર્ચા કરતા, ધર્મોપદેશક તરીકે પ્રખ્યાતિ મેળવતા, બ્રહ્મચારી કે કાનિષ્ટ કહેવાતા અનેક પુરૂનું ખાનગી ચરિત્ર ઉંડા ઉતરી તપાસીશું તે ઘણે ભાગે દિલગિર થવાનું જ કારણ મળશે. આવા ધર્મોપદેશક બ્રહ્મચર્ય વિષય પરત્વે અસરકારક ઉપદેશ કરી શકવાનાજ નહીં–તે વિષય ઉપર આવતાં જ આંચકે. ખાશે, અને કદાચ અણછુટકે તે વિષય ઉપર વિવેચન કરવાને પ્રસંગ આવી પડશે તે તેમના વચને, તેમના હૃદયને તથા મુખની આકૃતિને છેતરતા હોય–તેનાથી ભિન્ન પડતાં હોય તેમ લાગશે. ઘણા છેડા બાહોશ પુરૂજ સર્વ પ્રસંગે પિતાને વ્યભિચાર દેવ વિચક્ષણ મનુષ્યથી ગુપ્ત રાખી શકશે. તેમના વિષયમાં વધારે નહિ કહેતાં એટલું જ કહી વિરમવું પડે છે કે, તેઓ પિતાને નુકશાન કરવા ઉપરાંત, જન સમાજને પણ આડે રસ્તે દેરી મહાન ખાડામાં ઉતારે છે, તેમને વૈરાગ્યરંગ પર વંચનાર્થે જ છે. અનેક મુગ્વજને તેમના કેટલાએક આકર્ષક ગુણેથી ખેંચાઈ, તેમન દેથી અજ્ઞાત રહી તેમને પૂજ્યગુરૂ તરીકે સ્વિકારે છે અને તેને પરિણામે અનેક દુગ્ધામાં સંડેવાય છે. ઈશ્વર આપણને તેમનાથી બચાવે ! સદ્દગુણ ટકાવી ખવાને પ્રતિકુળ સગો આપણાથી હજારો હાથ દૂર રહે ! આજકાલ ગુણની ખાતર ગુણને વળગી રહેનારા ઘણા જ થોડા માણસે દષ્ટિપથમાં આવે છે. સાધ ના અભાવે, પિતાના મલિન વિચારને અમલમાં મુકવાને અનુકુળ સંગે નહિ મળતાં, જેના તરફ–જેને માટે અયોગ્ય પ્રીતિ ઉદ્દભવી હોય તેના તરફથી માઅને અસ્વિકાર થતાં, બીજા કેટલાએક જોખમ ખેડવાને સાહસિકપણું ધારણ ક્ય છતાં પણ છેવટ કંઈ નહિ તો લેક લજજાએ, ભવિષ્યની કેટલીએક ઉમેદે નિષ્ફળ નિવડવાના ભયને લઈને, નહિ કે સદ્દગુણની તરફ અવિચળ શુદ્ધ પ્રેમ ની ખાતર કેટલાએક પુરૂ અવ્યભિચારી જણાય છે. આ રીતનું સદ્દગુણ તરફનું વલણ પણ કેટલેક અંશે ઈચ્છવા ગ્ય છે. કેમકે તેનાથી ધીમે ધીમે સદ્દગુણ માટે ની પ્રીતિ જામવા સંભવ છે. અપૂર્ણ चौर्य निषेधक पद. રાગ સારંગ, (મન માને નહિ, સે ફેરા સમજાવું તે શું થાય?) એ રાગ, પર પ્રાણ સમાન, પરધન હરતાં જગમાં ચોર ગણાઈએ; દંડે દરબાર, આ ભવ પરભવ નરકતણા દુઃખ પાઈએ, For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra きざる www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધમ પ્રકાશ. ધન જાય ચારનું' ચ’ડાળે, પછી ચાર હાથ હેતુ' બાળે, કરી પાપ મરી જાય પાતાળે, પરમાણુ ૧ ફાઇ ચારને નવ પાસે રાખે, શુદ્ઘ વાત ન ચેાર કને ભાખે, ઘર સાંપે નહિ બગડી શાખે. પર પ્રાણ૦ ૨ કોઇ ન લખે ચારતણે નામે, અપયશ પામે ઠામે ઠામે, વિશ્વાસ ન રાખે કાઇ કામે પરમાણુ૦ ૩ પડયું વિસર્યું અણુદી' લેતાં, પરવસ્તુ પેાતાની કહેતાં, સા ચારને મેળભેા દેતા. પરમાણુ ૪ ધન ચેારતણી પાસે ન ડરે, પ્રાયે હુંય દરિદ્રી ચાર ખરે, નવ પેટ ભરાય ભુખેજ મરે. For Private And Personal Use Only પરપ્રા૦ ૫ વીર વચને ચારપણું વાર્યું, રાહુણીએ નિજ કારજ સાચું, વ્રત પાળી સુરપદ નિરધાયું. પરપ્રાણ ( પરની થાપણ નત્ર એળવીએ, પરતૃણુ તુસ પશુ નવ ગેપવીએ, સાંલચ'દ સુર સુખ અનુભવીએ. પરમાણુ ૭ जैनवर्गने अगत्यानी सूचनाओ. વર્તમાન કાળે સુધારાના અંગે ધમ કાર્યોંમાં પણ જે બાહ્ય દેખાવ વધી જા થી આશાતના વધતી જાય છે તે ખાખત અવશ્ય ઉપયાગ કરવા ચુકત છે. તેમાં કેટલીક આ નીચે જણાવવામાં આવી છે. ૧ તિ પ્રતિમાના તથા મુનિ મહારાજાના ફોટોગ્રાફે (છખીએ) જે પાલીતાનું ભાષનગર, અમદાવાદ વિગેરેથી વેચાતા લઇ પેતાના ઘરને વિષે ( ધર્મના સ્થાને એસવાના સ્થાને અથવા સુવાના સ્થાને, ) મદિરને વિષે, ઉપાશ્રયને વિષે રાખવા આવે છે; હુવે આથી પ્રથમ તે તેવા ફોટોગ્રાફી ( છીએ ) નું ઉચિત બહુમ સચવાતુ નથી; તેમાં લાલ કેટલે છે તેને તે તેના અનુભવીએએજ વિચાર લેવા. આ ફોટોગ્રાફીના હેતુ નૈના દર્શન પ્રમુખ કરવાના છે યા ફ્કત શામા તર કેના છે ? જે દર્શન કરવાના હોય તા સાધ્ય પ્રાયઃ બાજીપર રહે છે. વળી તે ફેટે આપણી, કેટલાક યુરેપીયનાની અને આપશુા કુટુંબીÀાની છબીઓ સાથે 1 Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન વર્ગ ને અગત્યની સૂચના આ ૩૦૫ અજ્ઞાની જીવા રાખે છે,તે પણ કેટલુ' લજજા ભરેલુ` છે. જયારે કોઇ પણ વાત અતિ થાય છે ત્યારે પછી વિવેક રહેતાજ નથી, હવે જે રીતે ફ્રાટોગ્રાફા બને છે તે રીતિજ પ્રત્યક્ષ ધર્મથી વિરૂદ્ધ છે. તે એકે કૅ-જે કેમેરામાં કાચ લીધા હાય તેના ઉપર મૂર્તિનું પ્રતિબિંબ આવે છે, પછી તેને ગ્રેજી દવાના મિશ્રણામાં નાખવા જોઇએ છે, જે દવાઓમાં દારૂ ( સ્પીરીટ ) પ્રમુખ અશુદ્ધ પદાથાં હોય છે તેની સાથે આ કાચમાં ઉઠેલી છખીનેા સ્પર્શ થાય તે પ્રત્યક્ષ ધર્મથી વિરૂદ્ધ જણાય છે. તથા જે ચકચકીત કાગળા ઉપર છબી ઉતારવામાં આવે છે તેની બનાવટમાં ઈંડાનો રસ વાપરતા હોય એવી શ’કા થાય છે,તેને વિશેષ નિશુય કરવા ચેાગ્ય છે.વળી પાણી પણુ અણુગળ વાપરવામાં આવે છે.ત્યાર બાદ તેની કાગળા પર નકલે લેવામાં આવે છે તે થાડા કાળમાં ઝાંખી થઇ જાય છે, જેથી નિરૂપયોગી થઇ પડેછે, વળી છ છ આઠ આઠ આનાની ( એક આનાની પણું ) જીજ કિંમતે જ્યાં ત્યાં વેચાય છે. આ વાત જો કે તેના ઉત્તેજકાને એકદમ ફ્રેંચશે નહીં તે પણ તેઓએ, પરમાથી નફા તાટાના વિચાર કરવા ઘટે છે. આ પ્રમાણે અત્ય ́ત આશાતનાનુ કારણ જ્યારે આપણે 'પાતેજ કરીએ તે પછી બીજાને આપણે કેવી રીતે અટકાવી શકીએ? હમણાં કોઇ ઇંગ્રેજી કપનીએ ખ મીસમાં પહેરવાના ખટનામાં ખુન્ને ખાજુ કાચમાં તીર્થંકરની મૂર્ત્તિએ કરીને બહાર પાડેલછે.હવે જીએ કે તે ખટનેાવાળા ખમીસ પહેરીને હલકા ઉંચા દરેક વર્ણવાળા શુદ્ઘ યા અશુદ્ધ સ્થાને જવા આવવાથી કેટલી આશાતનાનું કારણ બનશે.ટુંકામાં લઘુનીતિ ચા ડીનીતિ કરવા પણ તે બટને પહેરીનેજ બેસશે. જો કે એવી આશાત નાએ જે કરશે તેનેજ તેનું ફળ ભોગવવું પડશે, પણ આપણા જેને માંથી પણ કેટલક તેને ઉત્તેજન આપવાવાળા નીકળશે, તેથી તે ખીચારા પણુ કર્મબંધના કારણિક થશે. આ લખાણથી ચુકામાં સાર એજ લેવાના છે જેઆવા આવા અનેક કારણાથી આ છબીએમાં બિરાજિત આપણા દેવ ગુરૂની આશાતના થાય છે તથા બહુમાન ઘટતું જાય છે, તેથી આ રીતિ યુક્ત જણાતી નથી, બેહતર તેા એજ છે કે જયાં જિનબિંબનું અવલંબન છે ત્યાં આવી છખીએ રાખવાની બીલકુલ જરૂર નથી,છતાં પશુ કોઇ ગામડામાં કે જયાં દેરાસરના અભાવ હોય ત્યાં અથવા કોઇ અદ્રસ્થને ત વાજ કાઈ ધ્યાનાદિક અગત્યના કારણે જરૂર હૈાય તે હાથથી સુશાનિંત ર'ગાવડે ચિત્રીત એવી છબીનું અવલખન રાખવુ. યાગ્ય જણાય છે. ને કે ફાટાગ્રાફ કરતાં તે માંધા તે પડશે તથા પ્રાપ્ત થવામાં મહેનત પશુ પડશે પણ જે વતુ કિંમતી હાય છેતથા મહેનતે મળે છે તે સ્વાભાવિક રીતેજ ખડું માનથી For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ જૈન ધર્મ પ્રકાશ, સચવાય છે. તે દરેક આત્માર્થીએ આ ખાખત પશુ વિચાર કરવા યુક્ત છે, વર્તમાન કાળે જે વેગ ચાલે છે તે એકદમ અટકવા મુશ્કેલ છે પણ આત્માર્થી, વિવેકી, ભગ્ય પ્રાણીઓએ સાર અસારના વિચાર કરવા ચેાગ્ય છે. રેલવેમાં પણ છખીએ, નવપદ જીના ગતા પ્રમુખ સાથે રાખવામાં આવે છે પણ મ્લેચ્છેની સાથે અરસપરસ અડવાથી દોષ કેટલે થાય છે? તેના વિચાર કરવામાં આવતા નથી. ઉચિત અનુચિતના વિચાર ખાન્તુપર રહે છે. કેટલાકેા અનુપૂર્વીની ચાપડીએમાં તીર્થકર મહારાજની મૂર્તિ છપાવે છે પણ તેવી નાની ચાપડીની શુ' શુ` વ્યવસ્થા થાય છે તેના વિવેક પૂર્વક ખ્યાલ કરવા ચેાગ્ય છે. ૨ નવા નવા પુસ્તક પણ જેની ધ્યાનમાં જેમ આવે તેમ છપાવે જાય છે, પશુ તેની જવાબદારી કાણુ ધરાવે છે ? માથે નાયક કેાઈ રહ્યા નહિ તેથી “ધણી વિ. નાનાં ઢોર સૂનાં ” ની જેમ આ હુડાવસર્પિણીમાં થતું ય છે. આચારાંગ, કલ્પસ ત્ર પ્રમુખ સૂત્રેાનાં ભાષાંતરી પણ છપાય છે. વળી એ પ્રતિક્રમણ અથવા પાંચ પ્રતિ ક્રમણની ચેાપડીએ! જુદાજુદા અનેક ગૃહસ્થા તરફથી કેટલા પ્રમાણમાંછપાણી છે તે હજુ છપાતી જાય છે, પછી તે શુદ્ધ હૈા કે અશુદ્ધ ? કેટલાક બિચારા પોતાના લાભને અર્થેજ આ ધેા ખેાલી બેઠા છે. કેટલેક ભાગ કીર્તિને અર્થે છપાવે છૅ. કેટલાર્ક! જેને ઉપગારની માલૂમ નથી, પણ પરઉપગાર અર્થે નવા નવા પુસ્ત જુદા જુદા આશયેથી છપાવે છે. કેટલાક વળી પેાતાને ઘેર પુસ્તકા સગ્રહુ કરી કબાટમાં રાખી લાયબ્રેરી કરી આનંદ માને છે. આવી રીતે કારણ મેળવે છે પર કાર્ય એક બાજીપર રહી જાય છે તેથી માટે ખેઢ થાય છે. કેમકે તે પુસ્તક કઇ આત્માથી હાય તેા વરસ છ મહિને તપાસે છે, સાર સભાળ રાખે છે, નહિંતર તેમ કથુઆ પ્રમુખ ત્રસ જીવેાની ઉત્પત્તિ થઇ પુસ્તકો સડી જાય છે ચા ઉધઈ ખાઈ જાય છે. આગળ જ્યારે આટલું. મધુ' છાપવાનુ' નહેતું ત્યારે પુસ્તકનુ કેટલું' મધુ' માન હતુ', તથા કેવા ઉપયાગ હતા ? હવે જ્યારે પ્રમાણમાં વધતું ગયું. ત્યારે પૃ ચપ્રતિક્રમણ પ્રમુખ સૂત્રેાની બુકેાના પાનાએ વિગેરે જાહેર રસ્તામાં રખડતા દેખા ય છે, જેમ તેમ અવિનીતપણે આશાતના થતી જેઈએ છીએ. આ વધતી જતી આ શાતના માટેજ અત્રે લખવુ' પડયુ છે તેથી ભવભીરૂએ ઉપયાગ રાખવાની જરૂર છે. અને જેઓ સ્વા બુદ્ધિથી જેમ ધ્યાનમાં આવે તેમ છપાવે છે તેને માટે ઉચિત 'દોબસ્તની જરૂર છે. અગાઉ આત્માર્થીએ એક ગ્રંથને ધારણ કરતા તે ખરાકા કર્યાં પછી બીજો લેતા; હવે આપણે પ્રત્યક્ષ જોઇએ છીએ કે ખડ ખડ પાંડિત્ય જેમ ચેડુંક એક ગ્રંથમાંથી, તે થાડુક ખીન્નમાંથી, એમ જોઇ સાંભળી પડિત ક For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૭ જૈન વર્ગને અગત્યની સુચનાઓ. છે, હું પણ સમ્યજ્ઞાન છે તેજ ફળીભૂત છે, ઘણું પ્રાપ્ત કરેલું મિધ્યાન દાયી નથી. તેથી ડું કરવું પણ શ્રદ્ધાપૂર્વક અને બરોબર કરવું તે ઠીક જથાય છે. અંગ્રેજીમાં પણ કહેલ છે જે “slowly but steadily” તેને પણ એજ ભાવાર્થ છે. ઘણું છે માત્ર જોઈ જવાથી કે માત્ર સંગ્રહ કરવાથી હિત જવાનું નથી પણ એ દ્વારા જે કાર્ય કરવાનું છે તે કઈ અંશે પણ સિદ્ધ કરીછે તે જ સાર્થક છે. હાલ કઇક અંદર અંદર તકરાર થઈ કે છપાવે ન્યુસમાં કે પાનીઆમાં. આમ થવાથી કેટલીક વખત ખેંચાખેંચીથી અતિ ઠેષભાવ છૂટે છે ને મમત્વ બંધાય છે. બંને પક્ષવાળા કહે છે કે અમે કહીએ છીએ તે સર્વસ નું વચન છે અને અન્ય કહે છે તે વિરૂદ્ધ છે પણ તેને મધ્યસ્થતાથી નિર્ણય કરવાની જરૂર છે તે કઈ કરતું નથી, ૩ શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય સાડાત્રણસે ગાથાના તવનની ઢાળ - થીની તેરમી ગાથામાં કહે છે કે પૂરવ બુધને બહુ માને, નિજ શકિત મારગ શાને; ગુરૂ કુળવાસી ને જેડી, યુગતિ એહમાં નહી ખેડી છે ૧૩ છે અર્થ– જે ગ્રંથના જેડનાર આવા થઈને નવા ગ્રંથ જોડે તે તેમાં કાંઈ દેષ નથી, એક તે પૂર્વ પંડિત-ગીતાર્થ થયા તેનું બહુમાન કરે જે પૂર્વાચાર્ય આગળ હું તે શા હિસાબમાં છું પણ તેનું વચન ખડે નહીં. તથા બીજુ પિતાની શક્તિ પ્રમાણે જના કરે પણ અધિક ચોજન ન કરે. અધિક કરે તો હું લખાઈ જાય તેથી શક્તિ મુજબ જેડે, વળી જેના માર્ગનું જ્ઞાન નું નિર્મળ હોય તે જડે. વલી ગુરૂકુળવાસી હોય તે સંપ્રદાય શુદ્ધ જાણે. તેટલી બાબત હોય ત્યારે યથાર્થ જોડાય. એવા પુરૂ નવું રેડવું યુક્ત છે, તેમાં કાંઈ હાનિ નથી. (શાસ્ત્રોક્ત રીતે નિર્ણય કરીએ તે માન ગળી જાય તેવું છે ) નવી રચના કરતાં ઉપરની ચાર બાબત માટે પૂરતો વિચાર કરે. પ્રથમ તે આ ઢાળ મુનિને ઉદ્દેશીને છે; શ્રાવકને કરવા યોગ્ય બાબતે. પાછલી ઢાળમાં કહેલ છે. ગુરૂકુળવાસી એ શબ્દ એટલા માટે છે કે જે મુનિ ગુરૂકુલમાં વસેલ હોય તે જ શુદ્ધ સંપ્રદાય જાણે. વળી જનમાર્ગનું નિમલ જ્ઞાન અવશ્ય જોઈ છે, તેથી નવા ગ્રંથ જોડવાના અધિકારી શ્રાવક હોઈ શકે કે કેમ તે વિચારવું. કેમજે જેનલી જાણ્યા વિના ઉત્સવ આવતાં વાર લાગે નહીં અને જરાપણુ ઉસૂત્ર લખાદિ સંસાર વધી જાય. આજ કાલ ફલેફીના બે ચાર ગ્રંથ જોયા કે ઉપર ઉપરની તે સાંભળી એટલે પોતાની કૃતિરૂપે બે ચાર પુસ્તક છપાવ્યાંજ છે. આ બાબત વિચાર કરવા જેવી છે. અત્રે કે ધનપાલ પંડિત યા વષભદાસ શ્રાવકે નવી જોડી For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૮ જૈન ધર્મ પ્રકાશ. કરી છે એમ વિચારે તે ધનપાલ પંડિતની કરેલાલ પંચાશિકા સ્તુતિવડે શ્રીમાન. હમચંદ્ર સૂરિએ શત્રુંજય ઉપર મૂળનાયકની રતુતિ કરી હતી, તે વખતે કુમારપાળ રા એ પ્રશ્ન કરતાં ધનપાલ પતિની સ્તુતિ તથા પિતાની લઘુતા દર્શાવી હતી. ઋષભદાસ શ્રાવકને દેવની રાહાય હતી એમ સાંભળવામાં છે. વળી વિજયસેન સૂરિપ્રમુખે કહેલું છે જે અષભદાસની સ્તુતિ વિગેરે પ્રતિક્રમણદિમાં કહેવાય. તે તે દષ્ટાંત લેતાં પહેલાં તેવી ગ્યતા પ્રાપ્ત કરવાની જરૂર છે. મુનિઓએ પણ ઉપરની ચાર બાબત ગુપ્ત રીતે વિચાર, કરવાને છે. વળી સૂત્રનાં ભાષાંતરો છપાય છે તે આશા છે કે કેમ? તે તપાસ, જિનશાસનની આવી જ રીતે દિન પ્રતિદિન લઘુતા થતી જાય છે. પાંચમા આરા માટે કહેવામાં આવ્યું છે કે ચારણીએ ધર્મ ચળાશે” તે કાળ આવતે જાય છે. વળી જેઓને જન એટલે શું? તથા જૈન થવાને કોણ યોગ્ય હોઈ શકે? તેનું જ્ઞાન નથી તેવા જે અન્ય દર્શનીઓ વિગેરે તેના હાથમાં આપણેજ જેનસિદ્ધાંત મૂકી વાત વાહ માનીએ છીએ તે આવી રીતે શું જૈન શાસનની ઉન્નતિ થવાની હતી? કેલેજમાં ભણવા વાળાઓ કે જેને સિદ્ધાંતના વિનય યા બહુમાનની શુદ્ધ પણ નથી તેઓ આ સિદ્ધાંતનું રહસ્ય જાણવાના હતા? જૈન કોણ સાચું? તે સંબંધમાં વિજયજી મહારાજનું પ૬ “ પરમગુરૂ જૈન કહે ક્યાં હવે ?”, તે વિચારવું. ખરેખર મેટા કરે તે સાચું પણ ઉચિત અનુચિતને વિચાર રહેતો નથી. પોતાનું હિત બની શકતું નથી ને આખી દુનિયાનું હિત કરવા જવું તે પણ આશ્ચર્ય છે. “નિજ દયા, વિણુ કહો પરદયા, હેયે કવણુ પ્રકારે ? ” તેવું બન્યું છે. વળી “ધામધૂમે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ રહે દૂર રે” તેમ બનતું જાય છે. આમાથી પુરૂ આ. લેખમાંથી હંસની જેમ સાર ખેંચી લે. આ વિષય ઉપદેશ રૂપે લખવાને આશય નથી, પરંતુ હાલમાં આશાતના વધતી જાય છે, બહુમાન ન્યૂન થતું જાય છે, સ્વચ્છેદપણું વધતું જાય છે, કાંઈ પણ મર્યાદા રહેતી નથી તેથી જ સજજનની સનમુખ હદયની લાગણી જાહેર કરી છે. માટે મધ્યસ્થતાથી ઉપરની બાબતને વિચાર કરી આપણું કર્તવ્ય શું છે? તે પર લક્ષ દેવા વિનંતિ છે. ૪ પ્રસંગોપાત માસિક અઠવાડિક પ્રમુખ ન્યુસ-ચોપાનીયાં (જૈન ધર્મ પ્રકાશઆમાનંદ પ્રકાશ-કોન્ફરન્સ હેરલ્ડ-જૈન પ્રમુખ) જેના તરફથી પ્રસિદ્ધ થાય છે, તેઓને વિજ્ઞપ્તિ કરવાની કે–પ્રેસમાં છપાયેલા મુફો, છપાવા માટે આવેલા લેખે -વિષ તથા તે સિવાય અનેક રદ થયેલા છપાયેલા કે લખાયેલા કાગળની આશાતના બનતી રીતે દૂર કરવી, તેની ઉપેક્ષા જેટલી થાય છે તેટલી થશે તે તેથી જ્ઞાન વરણીય કર્મનો બંધ થવાનો. આ બાબત વિષે સંશોપમાં જ સૂચના કરી છે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન વર્ગને અગત્યની સૂચના. ૫ પન્નુના ખુમત ખામણાની કકૈાત્રી કાર્ડ સબ'ધે પશુ આત્માએ આગળ પાછળના વિચાર કરવા. જેનુ' શાસન ચાલે છે તેવા મહા પુરૂષોના નામે (કે જે નામ 4 સ્થાપના નિક્ષેપેા છે) ની શું શુ` આશાતના નહિં થતી હાય ! સ્વહસ્તે ક‘કેાત્રી લખવાના આપણે પ્રમાદી થયા તેની સાથે તે ક`કૈત્રી પ્રમુખમાં ઘણે ભાગે તે કેાના તરથી છે તેટલું નામ પૂરતું વાંચવાનેાજ અવકાશ મળે છે એમ થયું ત્યારે વિચારે કે તેમાં લખેલ નામ સ્થાપના નિક્ષેપાની આપ શુ` વ્યવસ્થા કરી છે ? તેના છાપવાવાળાએએ તેમ છપાવનારાએએ પૂર્વીપર વિચાર કરી લાભના રસ્તા લેવા ચેગ્ય છે. હુસ્તાક્ષરથી લખેલ પત્ર વાંચવા મન આકર્ષાય છે પણુ છાપેલા પત્ર સબંધે તે વિગેરેવિગેરે હુશે એમ માની કેાઈ વાંચતુંજ નથી, તેથી તે તે એક શાભા ને પ્રવા રૂપેજ જણાય છે. માટે પત્રમાં તેવા મહાન પુરૂષોના બને ત્યાંસુધી નામ ન લખવા કે જેથી અન્યવડે થતી આશાતનાના આપણે કારણીક થઈએ. આત્માર્થીએ આવી દરેક ખામતાના વિચાર કરવા ચેાગ્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ હવે કેઇ પણ ધર્મ સંબંધી પત્ર વિગેરેની તથા સામાન્ય જ્ઞાન સખ`ધી ન્યુસ ચેાપાનીઆ વિગેરેની શુ· વ્યવસ્થા કરવી ? તે સબંધે આશાતના દૂર કરવાના ઉપાય મારા ધ્યાનમાં નીચે પ્રમાણે આવે છે તે જણાવું છું. ૧- તેવા પત્રના ઝીણુા ટુકડા કરીને દરિયાકિનારે યા નદી કિનારે રેતીમાં ખા ટા ખેાદી પધરાવી દેવા. અથવા— ૨ તેવા કાગળાનુ બંડલ કરી ઉત્તમ ગિરિરાજની ગુફામાં પધરાવી દેવા યા તેવી શુદ્ધ ભૂમિ ઉપર પધરાવવા કે જ્યાં કેાઇની હાલચાલ ન હેાય. અથવા ૩ બેડ પુ'ઠા ઉપર ગુંદરવડે ચાટાડી દેવા, ૪ કોઇ પવિત્ર અક્ષર હાય તેને જીદા રૂપમાં કરી દેવા દ્રષ્ટાંત ( કલ્પના ) તરીકે “ધનુર્વિદ્યા” તે આપણા પવિત્ર અક્ષર હાય તેા તેની આશાતના ન થવા માટે તેના પર સાહીથી । । । । આવી રીતે કરવાથી પણ શુભ આશયથી લાભ સમજાય છે. ૐ આપુ છુ. આ કરતાં પણ જેમાં દોષ અપ હોય તેવી રીતે વિશેષજ્ઞાનીને પૂછીને તેની વ્યવસ્થા કરવી, 'પણુ આશાતના થયા કરે તેવી સ્થિતિમાં રાખી ન મૂકવા, આ લેખમાં કાંઇપણ જૈનશૈલી વિરૂદ્ધ લખાણું હોય તેા તેને માટે મિચ્છામિ પ્રાણલાલ મગળી, For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org सर्वज्ञ धर्मनी योग्यता. શ્રી ઉપમિતિ ભવ પ્રપંચા કથાના જે પાશ્ચિક્ આ માસિકના અંદરના મુખ્ પૃષ્ઠને મથાળે મૂકવામાં આવે છે, તે ખાસ વિચારવા-સમજવા-મનન કરવા ચેાગ્ય છે. તેની અંદર કહ્યું છે કે— —આ જીવમાં કેટલીક ચેાગ્યતા પ્રાપ્ત થયા પછી પ્રસન્ન હૃદયવાળા ગુરૂ મહારાજ તેને ગૃહસ્થાવસ્થાને ઉચિત તેમજ સાધુદશાને ઉચિ ----[`ને પ્રકારના ધર્મમાર્ગ પ્રતિપાદન કરે છે—કહે છે, અને તેવા ધર્મમાર્ગને ઉપાર્જન કરવાના ઉપચેા મહા યત્ન વડે તેને ગૃણુ કરાવે છે—સમજાવે છે. તે ભવ્ય જીવ પ્રતિ ગુરૂમહારાજ કહે છે કે—હૈ ભદ્ર ! સદ્ધર્મ સાધનની ચાગ્યતા પોતામાં પ્રાપ્ત થાય એવી અભિલાષાવાળાએ પ્રથમ આ પ્રમાણેનાં કર્ત્તયે કરવાં જોઈએ. આ પ્રમાણે કડીને પછી જે જે કત્તળ્યા સૂચવ્યાં છે, તે માત્ર સૂત્રરૂપ હો વાથી તેનું કાંઇક વિવેચન કરવાના ઉદ્દેશથી આ લેખ લખવામાં આવ્યે છે. સુજ્ઞ જના તેટલા દિગ્દર્શન માત્રથી પણ સ્વચ્છુન્ધ્યનુસાર તેનું વિશેષ રહસ્ય સમજી શકે છે, પરંતુ બાળજીવે તેનું વિશેષ પ્રકટીકરણ કરી શકતા નથી, તેમને માટેજ આ વિવરણુ લખવામાં આવ્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ મહારાજ સહુની ચૈાગ્યતા સપાદન કરવા માટેના કત્તયે પૈકી પ્રથમ જણાવે છે કે~ 1 સેવનીયા ચાક્ષુતા—દયાળુપણાનું સેવન કરવું. દયાના અનેક પ્રકાર છે, સ્વદયા, પદયા, વ્યવહાર દયા, નિશ્ચય દયા, સ્વરૂપ દયા, હેતુ દયા, અનુબંધ દયા, ઇત્યાદિ દયાના પ્રકાર પ્રથમ સમજવા જોઇએ. દયા, દયા ાકારનારા તે ઘણા ન જરે પડે છે, પરંતુ તેના ખાળેા ભાગ દયાનુ' વાસ્તવિક સ્વરૂપ સમજતા ન હેાવાથી દૈયા કરવા જતાં પણ હિંસા કરે છે, જેમણે જીવનુ' સ્વરૂપ--તેના ભેદ વગેરે જાહોલ નથી તે એક જીવને આજીવિકાના ઉપાય બતાવતાં અનેક જીવેાની વિરાધન —હિંસા થાય તેવાં કાય બતાવે છે. કેટલાક માત્ર મનુષ્યમાંજ જીવત્વ માનીને અથવા તેનેજ સુખી કરવાની—દુઃખી નહીં થવા દેવાની જરૂર માનીને અનેક અન્ય. જીવાના ભાગે તેને સુખ આપવા મથે છે. યુરોપ વાસીઓને પ્રાયઃ આ પક્તિમાં સમાવેશ થાય છે. બીન્ત કેટલાક મનુષ્ય ને તિર્યંચામાં છવ માને છે, પરંતુ એકે ક્રિયાક્રિકમાં જીવ ન માનવાથી તેની વિરાધનાને વિચાર પણ કરતા નથી, અને ત કાય~~~ક’દમૂળાર્દિકનુ યથેચ્છ આસ્વાદન કરનારા; વાસી, બાળ, વિદળાદિ લક્ષની સમજ વિનાના અન્યમતિએ માત્રને આ પંક્તિમાં સમાવેશ થાય છે, કેટલાએક For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વનુ ધમની યાગ્યતા. ૧ એકેડદ્રી, વિકળેન્રી કે પ‘ચેદ્રી સમાં જીવ તે માને છે, પરંતુ પંચદ્રી મનુષ્ય તિપંચાદિ શિવાય અન્ય જીવાની વિરાધનામાં સહજ માત્ર પાપ માની તે. આખતની વન ઉપેક્ષા કરે છે. તેની વિરાધનામાં બેદરકાર રહે છે, તેવી વિરાધના અટકાવ વાનું કહેનારને—અભક્ષ્ય અન`તકાયાદિના કે વનસ્પત્યાદિનો ત્યાગ કરવાનુ` કહેનારને હસી કાઢે છે, તે જૈની નામ ધરાવનારા છતાં ભવાભિનન્દી જવેા જાણવા, જેમને ખરેખર જૈન તત્ત્વને બેધ થયા છે, તેના પર શ્રદ્ધા બેઠી છે, ભવના ભય લાગ્યું છે, આત્મતિ કરવા ઉજમાળ થયા છે, તેવા ઉત્તમ જીવે તે સર્વ પ્રકારના જીવાની હિંસા વવા અને ઢયા પાળવા અહર્નિશ યથાશક્તિ તત્પર રહે છે. આવા જીવાજ દયાળુપણાનુ' સેવન કરી શકે છે. જીવાનુ પ્રાણવ્યપરાપણું ન કરવુ' તેજ માત્ર દયા નથી પરંતુ તદુપરાંત અનેક જીવોને ધર્મની સન્મુખ કરવા, ધર્મથી વિમુખપણુ અળસાવવુ', કાઇ પણ જીવને પરિતાપ ન ઉપજાવવા, અસત્ય, ચૌર્ય, પરીસેવનાઢિ કાર્યાં પર જીવને પરિતાપ ઉપર્જાવવાના કારણે છે તે પણ વવા, અનીતિ કે અપ્રમાર્થિકપણું કરી કૅાઇની વચના ન કરવી—એ સર્વ દયાનાજ પ્રકારે છે. માટે દયાળુપણાનું સેવન કરવા ઈચ્છનારે સવ ખાજુ સભાળવા યેાગ્ય છે. કેમકે સર્વ ધર્માચરણ સ્વયા કે પરદયા પાળવાને નિમિત્તેજ કરવામાં આવે છેતે માટેજ કહેલાં છે. માટે ગુરૂ મહારાજે કહેલાં પ્રધમ સૂત્રની અંદર રહેલાં આવા તમામ રહસ્યને સમજીને દયાળુપણાનું સેવન કરવું. ત્યાર પછી શુરૂ મહારાજ કહે છે કે न विधेयः परपरिभवः- —પર જીવના પરિભવ એટલે પરાભવ ન કરવે અ થવા કોઇ જીત્રને પીડા ન ઉપજાવવી. આ પ્રકાર ને કે પ્રથમના વાયની અન દર સમાઇ શકે તેવે છે, તેા પણુ બાળજીવેને વધારે સ્પષ્ટતા થવા માટે જૂદો પાડે લે છે, પરને પિડા કરવાના—પરાભવ પમાડવાના અનેક પ્રકારે છે. ફાઇનું અપ માન કરવું, દ્રવ્ય સ’બધી હાનિ કરવી, શારીરિક પીડા ઉપજાવવી, અન્ય પ્રકારે દુ:ખ રૈયું, ભય ઉપજાવવા, ખેાટું કલ'ક આપવું, ચાડી ખાવી, નિ'દા કરવી, આજીવિકાના વિનાશ કરવા ઇત્યાદિ અનેક પ્રકારો પૈકી કોઇ પણ પ્રકાર પરજીયને માટે કરવે નહીં. તે તે પ્રકારને ઉપયાગ કરતાં એમ વિચારવું કે—તેવા પ્રકારના ઉપયાગ કાઈ મારા તરફ કરે તે મને કેટલે ખેદ થાય? તેવેજ ખેદ તે જીવાને થશે અને મને અશુભ કર્મને બંધ પડશે, જે કમ આગામીભવે ઉદયમાં આવશે ત્યારે લેસવવુ' મુશ્કેલ થઇ પડશે. ઇચાદિ વિચાર કરીને ધર્મની ચેાગ્યતા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ કોઇ પણ પ્રાણીના પરાભવ કરવે નહીં—પરિતાપ ઉપજાવવા નહીં. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ જૈન ધર્મ પ્રકાશે. ત્યાર પછી ત્રીજું વાક્ય એ કહ્યું છે કે – મોrtવ્યા ઘનતા–કેપ કરવાપણું મુકી દેવું. કોઈ પણ જીવ કે અજીવની ઉપર કો૫-ક્રોધ કરે નહીં. કોઈ આપણને ક્રોધ ઉત્પન્ન થાય તેવું કારણ આપે તે પણ તેના પર ક્રોધ ન કરતાં તેના મૂળ કારણભૂત આપણી કર્મરિથતિ તરફ દષ્ટિ કરવી. આપણે સંપૂર્ણ પુષ્ય પ્રકૃતિને ઉઢય હેય તે કઈ આપણને કપાવી શકતું નથી. જે આવે છે તે ખુશામત કરતા આવે છે. અથવા આપણે પ્રસન્ન થઈએ તેવા કારણે જ જોડે છે. માટે જેમાં મૂળ દેવ આપણે છે, તેમાં કારણભૂત (નિમિ ત્ત કા રણ) થયેલા પરની ઉપર શ્રેષ-કેપ શા માટે કરે છે જેને કર્મની પ રિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન છે, તે પ્રાણ કોઈની ઉપર છેષ કરતાજ નથી. તે તે પિતાના આત્માને દેષ જોઈને તેના પરજ કોપ કરે છે. અજીવ પર દેધ કરવાનું કારણ પથ્થરની ઠેસ વાગવાથી અથવા થાંભલા કે બારણા સાથે અથડાઈ જવા વિગેરેથી બહુ વાર બને છે, પરંતુ તે તે પ્રગટ અજ્ઞાનને જ વિલાસ છે, માટે સ્વનિ, પરનિઈ કે ઉભયનિષ્ટ કઈ પ્રકારને કેપ કરે નહીં. કોપ કરવાની ટેવ છેડી દેવી. ચેવું અતિ અમૂક વાકય એ કહ્યું છે કે – વર્ગનીયો કુર્મનાં - દુર્જ સંસર્ગ (પરિચય) વર્જ. આ જ ગતમાં જેટલા મનુષ્ય ખરાબસ્ત થયા છે–પાયમાલ થઈ ગયા છે તે બધા દુર્જનના સંસર્ગથી જ થયેલા છે, એ નિ દેવું વાત છે. પરંતુ દુર્જનને ઓળખવા નું કામ ઘણું મુશ્કેલ છે. અને જ્યાં સુધી દુર્જનને ઓળખી શકાય નહીં ત્યાં સુધી તેના સંગને તજવાનું પણ ન બને તેવું જ છે. જે મનુષ્ય અધમ હેય, ધર્મની શ્રદ્ધા રહિત હોય, નાસ્તિક હય, અસદાચરણ હોય, અપ્રમાણિક હેય, સ્વાર્થ પર રાયણ હોય, પર સ્ત્રી લંપટ હોય, અભક્ષ પદાર્થોને ભક્ષક હોય, અસત્યવાદી હોય, હિંસક હેય, ચોરી કરવાની ટેવવાળ હોય, અત્યંત ધન તૃણાવાળે હેય, આરંભ પરિગ્રહમાં નિમમ હાય, ઇક્રિયાના વિષયને લાલુપી હોય, દેવ ગુરૂને નિંદક હેય, વિકથા કરવાને રસીયો હોય, દુર્ગતિના ભય વિનાને હોય, ઉસૂત્ર વચનને બેલનાર હય, શ્રી સંઘને વિરોધી હોય, અભિમાનથી ભરેલું હોય, માયા ૫ટમાં પૂરા હૈય, પરનિંદા વ્યસની હેય, ધર્મશાસ્ત્ર કે નીતિ શાઅને અભ્યાસી ન હોય, ડંસીલા સ્વભાવ વાળ હૈય, વિષય કવાયના તીવ્ર ઉદયવાળે હાય-ઈત્યાદિ અનેક દૂષણથી દૂષિત હોય તેને સંસર્ગ કરવા યોગ્ય નથી એમ માની તેના વિશેષ પરિચયથી દૂર રહેવું. કાર્ય પરત્વે કદિ તેવાઓના પરિચયમાં આવવું પડે તે તેને For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૩ સર્વ ધર્મની યોગ્યતા. પ્રસંગે પણ તેના દુર્ગુણની છાયા પિતાને ન લાગે તેને માટે સાવચેત રહેવું. સર્ષના સંસર્ગથી ભય પામવા કરતાં દુર્જનના સંસર્ગથી અત્યંત ભય પામવાની જરૂર છે. સર્પ તે બહુ કરે તે આ જન્મમાંજ મરણ પમાડે પણ દુર્જનને સંસર્ગ તે તેને અવગુણુ વાર આપીને દીર્ઘકાળ પચંત ભવભ્રમણ કરાવે છે, જેથી અનેક જન્મ મરણ કરવા પડે છે. આ વાકયે ધર્મની ગ્યતા સંપાદન કરવાની ઈચ્છાવાળાએ ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. દુર્જનને સંસર્ગ તજવાના સંબંધમાં અનેક પંડિત પુરૂ અનેક શાદ્વારા ઘણું કહી ગયા છે, પરંતુ તેના વાંચનારા પણ દુર્જનને નહિ ઓળખવાથી અથવા ઓળખ્યા છતાં તેને તજી નહીં શકવાથી તેને સંસર્ગ છોડતા નથી-છેડી શકતા નથી. જેને પરિણામે ખરી ધર્મ ગ્યતાને તેઓ પામતા નથી. માટે જો અંત:કરણથી સદ્ધર્મ ગ્યતા પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રકટી હોય તે દુર્જનને સંસર્ગ સર્વથા તજી દે. પાંચમું વાક્ય ધર્મની યોગ્યતા મેળવવાને સંબંધમાં એ કહ્યું છે કે " વિરહિતચાડલિયાવાહિતા–અસત્ય બોલવાપણું છેડી દેવું. અસત્ય બેલવાથી આ ભવમાં પણ અનેક પ્રકારની હાનિ થાય છે. લોકોમાં વિશ્વાસ નાશ પામે છે. પાંચ માણસ વચ્ચે તેને બોલવા ઉપર કઈ ભર્સ રાખતું નથી. આ સંબંધમાં આ માસિકમાં હાલમાં ચાલતા સત્યના વિષયમાં અન્વય વ્યતિરેક તરીકે ઘણું લખવામાં આવેલ હોવાથી અત્ર વિશેષ લખવામાં આવતું નથી. પરંતુ અસત્યવાદીપણું તજવાની ધમની યોગ્યતા મેળવનારને માટે ખાસ અગત્ય છે. એક સ્થાને કહ્યું છે કે “બીજા વ્રત ભંગ થયા છે તે તેની આલોયણ હોઈ શકે છે, પરંતુ અસત્ય ભાપણની આયણ હોઈ શકતી નથી. કેમકે તેને સત્ય બલવા સંબંધી અવિશ્વાસ આલેયણમાં પણ આડે આવે છે.” અસત્ય બેલનાર મનુષ્ય આ ભવમાં પણ વધ બંધનાદિ અનેક પ્રકારની વ્યથા ભોગવે છે અને પરભવમાં પણ તેને નરકાદિ દુર્ગતિમાં અસહા દુઃખે ભેગવવાં પડે છે. નારકીનાં ચિત્રોમાં તપાવેલા સીસાના રસનું પાન કરનાર તરીકે એને ચિલે દષ્ટિએ પડે છે. અસત્યના અનેક પ્રકારો છે, તેમાં શ્રાવકને માટે ખાસ પાંચ પ્રકાર મુખ્ય બતાવેલા છે. તેની અંદર ગણપણે તમામ વિષયને સમાવેશ થઈ જાય છે. એ પાંચ પ્રકાર પૈકી બેટી સાક્ષી પુરવા સંબંધી અસત્ય ખાસ તજવા યોગ્ય છે. બેટી સાક્ષી પુરવી તે કાંઈ કેર્ટમાં જઈને પુરવી તે જ માત્ર સમજવાની નથી પરંતુ કોઈના પુછવાથી કે વગર પુછવાથી બે માણસ વચ્ચે સાક્ષી તરીકે જે કાંઈ બોલવું તે જે અસત્ય બેલાય તો તે બેટી સાક્ષી પુરેલી ૧ કન્યાલિક, ૨ ગવાલિક, ૩ ભૂલિક, ૪ થાપણ, પ કુડી સાખ, For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ જૈન ધર્મ પ્રકાશ, જ સમજવી. આ વિષય જો તજી દેવામાં આવે તે ખરી ખાત્રી કર્યા શિવાય જે કાંઈ બેલવામાં આવે છે અને તેથી અભ્યાખ્યાનાદિ પાપસ્થાનકે ખંધાય છે. તે પણ દૂર થઈ જાય. એટલુંજ નહિં પણ માથે પાંચે પ્રકારનાં અસહ્ય ટળી જાય. આ વિષયમાં ઘણુ લખવા ચેાગ્ય છે પરતુ આ પેટા વિષય હોવાથી તે વિષે વધારે લખવામાં આ વતુ' નથી. ટુંકામાં અસત્ય બેલવાની ટેવ ધર્મ સન્મુખ થવાની ઇચ્છાવાળાએ ાડી દેવા યાગ્ય છે એ નિણૅયકારક છે. ત્યાર પછી છૐ' વચન એ કહેવામાં આવ્યું છે કે— પ્રથમનીયો ગુણાનુરાñ:-ગુણાનુરાગના અભ્યાસ કરવેા. અર્થાત્ ગુણુ ઉ. પર રાગ કરતાં શિખવું. સામાન્ય રીતે લેાકેા કહે છે કે ‘ગુણુ ઉપર રાગ કાને ન હાય ?' પરંતુ દૈયા, સત્યતા, પ્રમાણિકતા, વૈરાગ્ય, શાસ્રાધ્યયન તત્પરતા, ઉદારતા, સાહસિકતા, ધર્મપરાયણતા, સ`પ, સંતેષ, દાન, શીલ, તપ, ભાવ ઇત્યાદિ ગુણ્ણા કા કોઇ મનુષ્યમાં પૃથક્ પ્રથક જણાય છે, તેના ઉપર પણ પેાતાના સ્વાર્થના બ્રશ જ ણાવાથી અથવા ખીજા અનેક કારણોથી મનુષ્યને અણુરાગ કરતા જોઇએ છીએ. લેક પ્રવાહની બહાર નીકળીને ઉપર જણાવેલા ગુણા પૈકીના કેાઇ પણ ગુણ ધારહુ કરવામાં આવે તે તેની વિરૂદ્ધ ખેલનારા સંખ્યાબંધ માણસો મળી આવે છે. ચાત્રિ પ્રાપ્તિ જેવા મહાન્ સદ્દગુણને ધારણ કરવા ઇચ્છનારનું વાંકુ ખેલનારા-લખ નારા બીનસ્વાર્થ કર્મબંધ કરનારા અને ક્રુતિનું પાથેય બાંધનારા સમજ વિનાના કયાં ઘેાડા દ્રષ્ટિએ પડે છે! કોઇ પણ પ્રકારના ગુણુ કોઇ મનુષ્યમાં અલ્પ પણ દીડામાં આવે તે સજ્જના તેને બહુ મોટા માને છે. તે વિષે કહે છે કે— परगुणपरमाणुन पर्वतिकृत्य नित्यं; निजहदि विकतः संति संतः क्रियतः પારકા ણુના પરમાણુને પશુ પર્વત જેવડા ફરીને-માનીને પોતાના હૃદયમાં વિકવર થનારા-હર્ષિત થનારા એવા સજ્જના માત્ર કેટલાકજ (અતિ અલ્પ) હાય છે.’ ' કોઇ પણ પ્રકારના ગુણ ઉપર-ઉપલક્ષણથી તેગુણુને ધારણ કરનારા ગુણી (મ. નુષ્ય) ઉપર જે રાગ ધારણ કરવા તે તે પ્રકારના ગુણુને પ્રાપ્ત કરવાનું પ્રબળ સાધન છે, અને તેના પર અભાવ આવવે—તેને કિંચિતુ માત્ર ગણી કાઢી નાંખવે અથવા તેના પર દ્વેષ આવવેા તે તે પ્રકારના ગુણુની અપ્રાપ્તિને સૂચવે છે. આ કિકત ખાસ મનન કરવા લાયક છે. કેાઇને સંતાષી જોઇને, વેરાગ્યવાન જોઇને, દાનેશ્વરી જોઇને, પ્રાચ પાળવામાં તત્પર થતા જોઇને, તેમજ સંસારના મિથ્યા સુખને તજી દેશ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વજ્ઞ ધર્મની યોગ્યતા, કપ છનારને, પ્રમાણિકપણે અલ્પ વ્યાપાર કરનારને, કોઈને દુઃખ લાગે તેવા પણ સત્ય ભાષીને અને શરીરશક્તિ મંદ છતાં પણ તપ કરવામાં તત્પરતા વાળાને જેઈને તેની પ્રશંસા–અનુમોદના કરવાને બદલે નિદા કરનારાની સંખ્યા ઘણું મટી પ્રષ્ટિએ પડે છે. આ દુર્ભાગ્યની-ધર્મની ચોગ્યતા ન પ્રાપ્ત કરવાની નિશાની છે, માટે ધર્મની રેગ્યતા મેળવવા ઇચ્છનારે કોઈ પણ જીવમાં કઈ પણ પ્રકારને અ૯પ કે વિશેષ ગુણ દેખાય તે તેના પર રાગ કરે–તેની પ્રશ. સા કરવી, અનુદના કરવી, પતે તેવા ગુણ પ્રાપ્ત કરવાના ખપી થવું, પિતાથી તે ગુણ ધારણ ન કરી શકાવાને માટે હૃદયમાં પશ્ચાતાપ કરે, તેની નિંદા તે કદિ પણ ન કરવી, કોઈ નિંદા કરતું હોય તે તેને બંધ કરવા બનતા પ્રયત્ન કરવો, તેવા ગુણીનું બહુમાન કરવું, તેને આદર સત્કાર કરે, બની શકે તેવી રીતે તેની સેવા શક્તિ કરવી, બનતી સહાય આપવી, તેને ગુણ તત્પર રહેવા માટે ઉત્તેજન આપવું અને સાબાશી આપવી આ સર્વ, ગુણ પ્રાપ્ત કરવાના અને સાથેજ ધર્મના સેગ્યતા મેળવવાના પ્રકાર છે. આ વિષય પણ ઘણે પ્રિઢ છતાં સંક્ષિપ્ત સ્થિતિમાં જ રાખવામાં આવે છે. સાતમું વચન એ કહ્યું છે કે ૨ ના વૌદ્ધિા –ચોરવાની બુદ્ધિ ન કરવી. કેઈની વસ્તુ તેના આપશિવાય લઈ લેવી, છુપાવવી, વેચી ખાવી, પિતાના ઉપયોગમાં લેવી, કેઈને આપી દેવી, એ સર્વ વાત તે દૂર રહે પણ શાસ્ત્રકાર કહે છે કે-ધર્મની ગ્યતા મેળવવાની ઈચ્છાવાળાએ શેરવાની બુદ્ધિ-ઈચ્છા-વિચાર-સંકલ્પ પણ કર નહી. કેમકે દરેક ક્રિયામાં પ્રથમ તે વિચાર ઉદભવે છે, પછી તે પુષ્ટ થાય છે અને તેને પરિણામે તે કાર્ય થાય છે. આ પ્રકાર શુભ કે અશુભ બંને પ્રકારની ફિ. માટે સમજ. ચોરી કરવી–ખાતર પાડવું–ગાંડ કાપવી-તાળું તોડવું-ધાડ પાડવી-આ બધા પ્રકાર તે લેકમાં પણ વિરૂદ્ધ ગણાય છે અને તેમાં રાજદં, ડદિ મહાન ભયો રહેલા છે. તેનું વર્જન તે પ્રાયે ઘણા મનુષ્યો સહજ કરે છે. પરંતુ અહીં જે ચિાર્યબુદ્ધિ તજવાની કહી છે તે તેવા કાર્યો પરત્વેન સમજતાં જરા સૂક્ષ્મ હકીકત તરફ દષ્ટિ કરવા માટે કહેલ છે. કોઈને ઠગીને-તે ન સમજે તેવી રીતે– અપ્રમાણિક પણાથી ઊપરથી સત્ય લાગતું અસત્ય બેલીને, કોઈનું દ્રવ્ય પિતાનું કરવાની ઈચ્છા કરવી, રાજગ્રાહ્ય જકાત વિગેરેમાં, ભાગીદારીથી ચાલતા વ્યાપારમાં મજ તેના વિશ્વાસ પર સેપેલા દ્રવ્યને લગતા કેઈપણ કાર્યમાં તેમાંથી અલ્પ કે વિશેષ દ્રવ્ય પિતાનું કરવાનો સંક૯પ કે વિચાર કરે તે ચર્યબુદ્ધિ છે. તે તજ. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૬ જૈન ધર્મ પ્રકાશ. વા માટે જ આ વિષયમાં ખાસ કથન છે. જ્યાં સુધી એવી સૂક્ષમ જણાતી પરંતુ પરિણામે મહા હાનીકારક અને વિશ્વાસને ઉડાડી દેનાર તેમજ પરભવમાં દુર્ગતિમાં લઈ જનાર રિચાર્ય બુદ્ધિ તજી દેવામાં ન આવે ત્યાં સુધી ધર્મની ગ્યતા પ્રાપ્ત થઈ છે એમ સમજવું નહીં, તે પછી ધર્મની પ્રાપ્તિ તો શેની જ સમજવી. સારાંશ એ છે કે—ધર્મની ગ્યતા કેળવવાની ઈચ્છાવાળાએ ચિર્યબુદ્ધિને સશે ત્યાગ કરે. આઠમું વાકય આ પ્રસંગમાં એ કહેવામાં આવ્યું છે કે નની વિધ્યાત્તિમા–મિથ્યાભિમાન તજી દેવું. ટુ વસ્તુની પ્રા. મિ શિવાયનું અભિમાન ન કરવું. વિદ્યા, દ્રવ્ય, અધિકાર, એશ્વર્ય ઈત્યાદિની પ્રાપ્તિ થઈ હોય ને પછી તેનું અભિમાન કરતો હોય તો તે જુદી વાત છે. જો કે તે પણ ત્યાજ્ય જ છે. પરંતુ અહીં તો તેવા કેઈપણ પ્રકારના લાભની પ્રાપ્તિ થયા શિવાય ઓટો ડેળ ઘાલવે તે મિથ્યાભિમાન છે. અને તે તજવાનું કહેલ છે. ઘણુ મનુષ્ય પ્રાયે મિથ્યાભિમાની હોય છે. વસ્તુ પ્રાપ્ત થયેલા પિકીમાં તો કેટલાક નિરભિમાની પણ દેખાય છે. વિદ્યા સંપાદન કરનારા દરેક કાંઇ વિદ્યાને મદ કરતા નથી, પરંતુ ડું ભણેલા, અલ્પજ્ઞ, સુંઠને ગાંકી ગાંધી થઈ બેસનારા, પિતાને વિદ્વાન માનનારા, પીડિત કહેવરાવનારા અને લેકેથી અપાતા મોટા મોટા ઉપનામથી રાજી થનાર તે સંખ્યાબંધ મનુષ્યો દ્રષ્ટિએ પડે છે. ધનની પ્રાપ્તિવાળા ધનવાન પૈકી તેનું અને ભિમાન નહીં કરનારા-દ્રવ્યના મદમાં છકી નહીં જનારા કેટલાક મનુષ્ય નીકળે છે, પરંતુ ડી ઘણી દ્રવ્યની પ્રાપ્તિ થઈ કે ન થઈ–કાંઈક આશા બંધાણે તેટલામાં તે અભિમાનના આવેશમાં આવી જનારા, નિર્ધનનું અપમાન કરનારા, તેમને તરછ. પ્રાય ગણનારા મિથ્યાભિમાના સંખ્યાબંધ દષ્ટિએ પડે છે. અધિકારના સંબંધ માં પણ તેમજ છે. માટે અધિકાર મેળવનારા દીવાને, ન્યાયાધીશ કે અન્ય અધિ કારી અધિકારના મદમાં કવચિતજ અંધ બની જાય છે પરંતુ નાન સુને અધિકાર મેળવનારા, પોલીસના જમાદાર જેટલી પાયરીએ ચડનારા, ઓનરરી માટે ટનું ઉપનામ મળવાથી મલકાઈ જનારા મિથ્યાભિમાનીઓની સંખ્યા ઘણી બહોળી દષ્ટિએ પડે છે. ધર્મનો ગ્યતા મેળવવાના છે કે આવું મિથ્યા અભિમાન કદી પણ કરવું નહીં. તેમણે તે અભિમાનને દેશવટેજ આપો. ધર્મની યોગ્યતાને સંબધે નવમું અમુલ્ય વાકય એ કહેવું છે કે વાવ પવાલા–પીને અભિલાષ તજી દેવે. પરજી સેવન ધર્મની ખ્યતા મેળવનાર પ્રાણી છે તેમજ કરે? પરંતુ અહીં તે તેનો અભિલા-ઈરછા-વાંછા પણ વવાનું સૂચવે છે – કહે છે. દરેક કાર્યમાં પ્રથમ અભિલા For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સન ધર્મ ની યાગ્યતા. ૩૧૭ જા ઉત્પન્ન થાય છે, ત્યાર પછી તેવી અભિલાષાને તે પ્રકારના વિચારની પુષ્ટિ મળતાં અને અનુકુળ સાધના સાંપડતાં કાર્ય કરવા તરફ મન લલચાય છે. ત્યાર પછી જો ફાઇ વિા દષ્ટિગોચર થતુ' નથી-આવતુ` નથી તેા કાર્ય થાય છે યા કરે છે. આ પ્રમાળે શુભ અશુભ અને પ્રકારનાં કાર્યો માટે સમજવુ', પરસ્ત્રી સેવન તે વ્યવહારક તેમજ ધાર્મિક દૃષ્ટિએ મેટામાં મેટું અકાર્ય છે. તેમાં જીવહિઁસા, અસત્ય, અદત્ત, પરદ્રવ્યહરણાદિ અનેક પાપસ્થાનકાના સમાવેશ થાય છે. જો કે બેઇન્દ્રિય, તથા ગભજને સ`મુછીમ પ'ચંદ્રિયાદિ જીવેાની હિંસાતા સ્વસ્રી સેવનમાં પણ થાય છે, પર’તુ પરસ્ત્રી સેવનમાં અધ્યવસાયની તિવ્રતાને અગે આત્મિક હિંસા-સ્વહિંસા બહુ વિશેષ થાય છે. પરસ્ત્રી સેવન કરનાર સત્યતા એલીજ શકતા નથી. તેટલાજ ઉપરથી ‘ચારટાની ના અને લ‘પટની મા' એ ખ’ને સરખા ગણાયેલ છે. અર્થાત્ તે પાતાની સાથે દુરાચારમાં વર્તનારી સ્ત્રીને સપડામણુમાં આવે તે મા પણ કહી દે છે. મદત્ત તે તે પ્રત્યક્ષજ છે, કારણુ કે તે પર પુરૂષની મીલ્કત છે. નવ પ્રકારના પરિગ્રહમાં તે પણ એક પરિગ્રહ રૂપ છે. આવી રીતે પરદારા સેવન અનેક પ્રકારના પાપસ્થાન રૂ૫-તેના હેતુભૂત હાવાથી સર્વથા ત્યાજ્ય છે. પરસ્ત્રી લંપટ પુરૂષ જગતમાં અપમાન પામે છે. કઠ્ઠી પૂર્વ ભવમાં કરેલ સુકૃતના ચેગે પુણ્યાક્રય સખાઇ ડાય છે તે તેનુ પ્રત્યક્ષ રીતે કોઇ અપમાન કરતું નથી, પરંતુ પાછળ તે તેની કિંમત એક કેાડીનીજ ઞણવામાં આવે છે. તેવા માસને વિષયતૃપ્તિ તા કાઇ કાળે થતીજ નથી. એકવાર એ માડુ' પગલું ભર્યું-નીતિના માર્ગે ઉલ વ્યા—લપટાયા કે પછી વાર વાર તે રસ્તે ચાલવા ઇચ્છા વર્ત્યા કરે છે. નવા નવા રૂપ લાવણ્યવાળી અન્ય અન્ય સ્ત્રીઓને જોઇને તેનુ` મન લલચાય છે અને દ્રવ્યાદ્વિ સાધન સપન્ન હેાય છે તે તેને માટે ટળવળીયાં માર્યાજ કરે છે. કદી કંઇકમાં ફાવે છે તે કાઇકમાં ફસાય છે. તે વખતે પૈસાનુ’ પાણી કરે છે, આખરૂને નૈવે મૂકે છે, નાત જાત કે સમુદાયમાં હલકા પડે છે અને ઘરમાં તૃણુને તાલે ગણાયછે. પરસ્ત્રી લ‘પટ પુરૂષ પાતાની સ્રીને પણ તે દ્વારખતાવનાર થાય છે. જો કે કુળવાન જાતિવ ́ત શ્રી હાય છે તે તે તેવુ” પગલું કદી પણ ભરતી નથી, પરંતુ પતિ તરફના સુખને અભાવે અને દુઃખના સદ્ભાવે તેનું મન નિશ્ચળ રહી શકતુ' નથી. આ પ્રમાણે પરસ્ત્રી સેવન રૂપ કાર્ય સર્વ રીતે હાનીકારક છે; તેમાં કાઇપણ પ્રકારના લાભના અ'શ પણ નથી, શારીરિક હાની પણ પારાવાર છે. કેટલાકે તેમાં જી’દગી ખાઈ છે, કેઇએ જીંદગી ગુમાવી નથી તેા પાયમાલ કરી છે. જન્મ પર્યંત ભાગવવા પડે તેવા વ્યાધિના ભાજન થઈ પડ્યા છે. તેના ગુહ્ય વ્યાધિની અસહ્ય વેદના પ્રથમ તે તેજ બેગવે છે પરંતુ પાછળથી તેવા એક વ્યાધિને અ'ગે ખીજા અનેક વ્યાધિએ ઉત્પન્ન થાય છે. વદ ડાક્ટરો તેવા પ્રકારના કોઇ પણ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ વજન ધર્મ પ્રકાશ. વ્યાધિ થતાં પ્રથમ ગરમીનો વ્યાધિ થયાને સવાલ કરે છે. તે માણસ તે વાતની મુએ ના પાડે છે તે પણ વદ ડાકતરો તે વાત માનતા નથી. તેમની નજરમાં પણ તે માણસ હલકી પંકિતને સમજાઈ જાય છે. જો કે વિવેકરૂપી ચક્ષુના અભાવે . તે કામાંધ માણસ તે વાત સમજી શક નથી. એકવાર તે વ્યાધિ શમતાં પાછો તેજ રસ્તે દોડે છે, પછી રિથતિ રાંધાર જ નથી પરંતુ વ્યસનિનું. પરિણામ સારું તું નથી એ જે કરી છે. આ વિષય પણ ઘણો છે અને તેને તજી દેવાની પણ આવશ્યકતા છે. શાબકત્તાં તેનું મૂળજ. ડાભી દેવા માટે પરસ્ત્રીને અહિલા જ વર્જવાનું કહે છે. જે ધર્મને માટે યોગ્યતા મેળવવી હોય તે તેને માટે તે એજ માર્ગ છે. પણ જે દુર્ગતિગમનની ઈચ્છા થઈ હાય, તેનું આમંત્રણ આવ્યું હોય અને જગતને પોતાને તેવા પ્રકારને દાખલ બતાવવા ઈચ્છા થઈ હોય તે અનુષ્ય માત્ર સ્વતંત્ર છે; પરંતુ સજજનેનું –ભવભિરનું સદ્ધર્મપાત્ર થવાના ઈચ્છકનું તો તે કામ નથી. અપૂર્ણ. પ્લેગના સમય કીમતોની ફરજ પ્લેગના દુ વ્યાધિએ સુમારે દશ પંદર વર્ષ થયાં હિંદુસ્તાનમાં પગપેસારે કર્યો છે. તેની અસર ભાવનગર શહેરને પણ થયેલી છે. એકાદ વર્ષ કે તેણે બહુ કેર વરતાવ્યો હતે. હમણાં ત્રણ વર્ષ થયાં તેની અસર નહતી. પ્રસ્તુત વર્ષમાં પર્યુષણ લગભગમાં તેણે દેખાવ દેવા માંડ્યો હતે. પશુષણ પછી લોકેએ શહેર છેડીને બહાર ગામ નિવાસ કટ્વા માંડે હો. સુમારે ત્રણ માસ ઉપરાંત બહાર ગામ રહેવું પડયું હતું. આવે સમયે શ્રીમંતોને માત્ર ઘર છોડવું પડે અથવા તે મોટી કિંમતવાળા ઘરમાંથી સામાન્ય કિંમતના મકાન કે બંગલાઓમાં રહેવા જવું પડે એટલીજે ઉપાધિ હોય છે, પરંતુ સામાન્ય સ્થિતિવાળાને વ્યાપાર બંધ કરે, લેણદેણની વ્યવસ્થા કરવી, માલને નિકાસ કરે ઈદિ અનેક પ્રકારની ઉપાધિ હોય છે. તદુપEાંત રહેવાનાં ઘર છેડીને બીજા કામનું ભાડું ભરવું, આવક બંધ કરવા ને ખ ના દ્વાર ખુલ્લા રાખવા અથવા વધારવા–છાધી ઉપાધિને પહોંચી વળવું તેમ મુકેલ થઈ પડે છે. તે શિવાય નો વાળ! તદન ગરિબ સ્થિતિ જોગવતા બીઓને તો શું કહુ ઉપાધિ રાઈ છે. નોકરી બંધ પડે છે અથવા તેની સંદે. પળા રિયતિ થાય છે, એ કરવા માટે સલક હેતી નથી અને ધીરધાર બંધ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્લેગના સમયમાં શ્રીમ તેની ફરજ. -૩૧૯ થવાથી ઉધારે લેવા જવાતુ' નથી, તેમ કેઇ ઉધાર આપતુ' પણ નથી. વિધવા સ્થિતિમાં એકલી જીંદગી ભાગવતી સ્ત્રીએ-જેની આજીવિકા માટે જ્ઞાતિના પ્રમ ધની ખામીને અંગે કોઇ પ્રકારની પૂરતી સગવડ હાતી નથી, તેઓ તે ઘર છેાડીને બહાર જઇ શકતીજ નથી. તેમને તે પ્લેગને ભેગ થઇ પડે કે ન પટા પણ ઘરેજ રહેવુ પડે છે. આવા સમયમાં ગળ શ્રીમતા અથવા ખીજા પ્રકારના શ્રીમંતે, પિતાની મેળવેલી ઢાલતના ઉપમુક્તા અથવા પોતે મેળવેલી દ્રવ્ય સ'પત્તિવાળા સૌથી પહેલાં જ શહેર છેાડી દૂર જઇને વસે છે. જીંદગીના જોખમમાં એવા કિ’મતી જી‘ગીવા ળાઓએ ન રહેવું એ પસદ કરવા લાયક છે, પરંતુ તે કારણને લઇને એટલું બધું દૂર જઇને વસવુ’ચેાગ્ય નથી કે જ્યાં રહ્યા સતા પેાતાના જ્ઞાતિબંધુ, ધર્મબંધુ અને એક ગ્રામવાસી બંધુઓના સુખદુઃખ તરફ દષ્ટિ પણ રહી શકે નહીં. તેમણે સલામતીવાળી જગ્યાએ રહીને નિશ્ચિંત આરામ ભેગવવાના આ વખત નથી, પરંતુ તેમ ઘે આવે વખતે તે પેાતાના શહેર અથવા ગાયની પૂરતી ચીવટથી સભાળ રાખવા ની જરૂર છે. તેમણે જે માત્ર આર્થિક થિતિની અદ્યતાને લઈને દુઃખી થતા હાય તેમને તેવા પ્રકારની મદદ કરવી જોઇએ, સ્થાનના અભાવથી અકળાતા હોય તેમને તેની સગવડ કરી આપવી જોઇએ. દુર્ભાગ્યયેાગે કોઈ પ્લેગના વ્યાધિના ભાગ થઈ પડે તે તેને ઔષધ ડાક્તર વિગેરેની સગવડ કરી આપવી જોઇએ, તેમજ કેટલાકને માટે ખેરાકીની અથવા સાર સભાળ રાખનારની અને છેવટે ઉત્તરક્રિયા સધી પણ સગવડ કરી આપવી જોઇએ. અ! બધી ફરજ પાતપેાતાની તિના અથવા સમુદાયના આગેવાન ગણાતા શ્રીમત ગૃહસ્થાની પાતાની છે. કેમકે તેમને સળેલુ દ્રવ્ય કાંઇ તેમના પેાતાના કે પૈાતાવા નજીકના સંબ`ધીનાજ ઉપાગ માટે છે એમ સમજવાનું નથી, પરંતુ તેમાં પેાતાના ઘેટાના સગાવહાલાએતે, જ્ઞાતિભાઇમાના તેમજ ધર્મબ ધુએના વિભાગ છે, ઉપરાંત જે વિશેષ દ્રવ્યશાળી હાય તા નગરજનાને પણ તેનાપર હ છે. આ હુકીકત મહાળે ભાગે શ્રીમત ગૃહસ્થા તરફથી ભુલી જવામાં આવતી દે ખાય છે. તેઓ તે પોતે ભયવાળા સ્થાનથી દૂર ગયા એટલે અમર થયા એમ માને છે અને તદ્દન નિશ્ચિંત થઇને આરામ ભોગવે છે. આ સ્થિતિ ખરેખરી રીતે તેમને શરમ ઉત્પન્ન કરનારી છે. આ દુનિયામાં જેએ પોતાની ફરજ ખરાખર સમળે છે, અને તે અનુસાર વત્તન રાખે છે તેમજ પાતાની જીંદગીનું સાક કરનારા ગણાય છે. ખાકી પેાતાનું પેટ ભરનારા અથવા પેાતે સુખને અનુભવ લેના For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨e જૈન ધર્મ પ્રકાશ. રે અને બીજાઓના સુખદુઃખથી બેદરકાર રહેનારા તેમજ પ્રાતે સપાગ કર્યો શિ. વાય પિતાના પુષ્કળ દ્રવ્યને અહજ છેડી દઈને પરભવમાં પ્રવાસ કરનારા જ દગીને સફળ કરનારા ગણતા નથી. અપવાદ તરીકે કેટલાક એવા પરગજુ મનુષ્ય પણ હોય છે કે જેઓ પિ તાના સંબંધી, જ્ઞાતિભાઈ કે બીજા સંબંધવાળાની વિશેષ અપેક્ષા ન ધરાવતાં આવે પ્રસંગે સર્વને સહાય કરવા તન મન ધનથી પ્રયાસ કરે છે. આવા મનુષ્ય પોતાની જિંદગી સફળ કરે છે અને અનેક મનુષ્ય તરફથી આશિર્વાદ મેળવવા ઉપરાંત મહાજન વર્ગ તરફથી પણ પ્રશંસા પામે છે. સ્થિતિને અનુસરીને દરેક બંધુઓએ આવે કટોકટીને પ્રસંગે પોતપોતાની ફરજ બજાવવા તત્પર રહેવું જોઈએ. એ આ ટૂંક લેખનું મુખ્ય રહસ્ય છે. જૈન મુનિઓને રેલવે પુલ પર ચાલવાની છુટ. ઉપર જણાવેલી હકીક્તને માટે મી. નરેતમદાસ ભગવાન શાહે પત્ર વ્યવહાર કરતાં છેવટે એવી છુટ કાયમ રાખવાને ઉત્તર આવી ગયો છે. નકલ અમને મળતાં આ નીચે પ્રગટ કરવામાં આવી છે. Copy of letter No. 42-T. dated 4th January 1911. from the Agent. B. B. & C. 1. Railway, Bombay. to the chief Engineer, Bombay. Permits for Jain Priests to cross Railway Bridges. lour No. 13009, dated 10th December 1910 to Mr. Nurotan B. Shah, Bombay and connected correspondence. Mr. Narotam 1. Shah lias sent mc copies of correspondeuce mentioned above and asked that I will issue instructions for permits to be granted ils foretoforc. I beg, therefore, to inform you that I am willing that such coucessions as have been given in the past should be continued. No. 95-T, (lated 5th Jaunary 1910. Forward to Mr. Nurotan 1. Shalı. Bombay for informatiou, S. N. Lincoln. For Agent For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . * * * * * ", : * ‘r * * * - - - - * * * * * * -- * ક * . * * श्री वर्धमानसूर विरचित. શ્રી વાસુપૂજ્ય ચરિત્ર મહાકાવ્ય, પાકા સુશોભિત પુંઠાથી બંધાવીને બુક આકારે બહાર પાડવામાં આવ્યું છે; ખેત જન સરથાઓ માટે અને જૈનધર્મ પ્રકાશના ગ્રાહક માટે રૂા. ૨) સામાન્ય વિઠક માટે રૂા. રા. તમામ સભાસદ માટે રૂ. ૧. चउसरण, आउरपञ्चखाण, जत्तपरिचय, संथारग, मूळ આ ચારે પન્નાઓ શ્રાવકને વાંચવા ભણવાને પણ અધિકાર છે. તે પાઠનર સાથે શુદ્ધ કરીને શ્રી પાટણનિવાસી શેઠ હાલાભાઈ મગનચંદની સહાયથી છપિાવીને પ્રગટ કરવામાં આવેલ છે. સાધુ સાધ્વીઓને તેમજ જેનશાળા- કન્યાશા ળિા, શ્રાવિકાશાળા, જન પુસ્તકાલ વિગેરેને ભેટ દાખલ આપવામાં આવનાર છે. ખપ હેય તેણે અમારા પર પત્ર લખ. શ્રીમદવિજયજી કૃત પર ટીકાયુક્ત દáરાત-ત્રરિાવા. આ અપર્વ ગ્રંથ છે. અનેક વિષયથી ભરપૂર છે. કચ્છ જખા નિવાસી શ્રાવિકા દેવલબાઇની આર્થિક સહાય વડે થાકારે ઘણા ઉચા કાગળપર છપાવી બહાર પાડેલ છે. પન્યાસજી આણંદસાગરજીએ શુદ્ધિને માટે પૂર પ્રયાસ કરેલ છે. નિપુસ્તકભંડારમાં તથા જૈનશાળા અને પાઠશાળાઓમાં (જ્યાં સંસ્કૃત અભ્યાસ ચાલતું હોય ત્યાં) તેમજ સંસ્કૃતના અભ્યાસી સાધુસાધ્વીને ભેટ તરીકે આપવાને છે. તેના અભિલાષી સાધુ સાધ્વીએ મગાવવાની કૃપા કરવી. પુસ્તક ભંડાર ને રક્ષક વિગેરેએ પિરટેજ ત્રણ આના મોકલીને મગાવી લેવા તસ્દી લેવી. कर्मग्रंथ चार सटीक. શ્રી દેવેંદ્ર સુરિ કૃત કર્મગ્રંથ પણ ટીકા સાથે શેઠ રતનજીભાઈ વીરજી તથા શેઠ જીવણભાઈ જેચંદની આર્થિક સહાયથી અમારા તરફથી છપાવીને બહાર પાડવામાં આવે છે. તેને પ્રથમ ભાગ ચાર કર્મગ્રંથ એટલે હાલમાં બહાર પડ્યો છે. તે સંસ્કૃતના અભ્યાસી સાધુ સાધ્વીને ભેટ દાખલ આપવામાં આવશે તેમજ પુસ્તક ભંડારે માટે અને જે જનશાળાઓમાં કર્મગ્રંથ સટીકનો અભ્યાસ ચાલ હશે તેને પણ ભેટ દાખલ આપવામાં આવશે. તેમણે પિસ્ટેજના ત્રણ આના મકલીને મંગાવિવે. અન્ય ગ્રહ માટે કિમત રૂા રાખવામાં આવેલ છે. પિટેજ જુદું સમજવું. ****'T For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रशभरति सटीक કરી ઉમાસ્વાતિ શક કૃત આ ગ્રંથ અન્યઆશા તટીકતથા પંજીકા સહિત 2. મારી તરફથી છપાવીને બહાર પાડવામાં આવેલ છે. આર્થિક સહાય વણથળી નિના ગરવી હરજીવનદાસ મુવાજીએ આપેલી છે. તે પણ સંકૂલના અભ્યાસ મુનિ પુરા વિગેરે તેમજ પુસ્તક ડારે માટે અને જેનશાળાઓમાં ભેટ તરીકે મોકલવાની છે, ગૃહસ્થો માટે કિંમત રૂ. વા રાખવામાં આવેલ છે. પિસ્ટેજના બે અનઃ જનશાળવાળાઓએ પણ મેકલવા. નવાણુ ચાત્રાના રમતું. અમારી સભાના પ્રમુખ કુંવરજી આદજીએ ગયે વ શ્રી સિદ્ધાથળ મા - નવા યાત્રા કરતાનો અપૂર્વ લાભ લીધે તે પ્રસંગે મેળવેલા અનુભવને 2. લેમ એ તીર્થ સંબંધી અનેક હકીક્ત પૂરી પાડે તેવે લખેલે છે, તે બહાને ગ આ માસિકમાં પ્રગટ થયેલ છે. ઉપરાંત શત્રુજ્ય લક૫, મહાકપ તથા તએ કરેલી સ્તુતિઓ વિગેરે દાખલ કરેલ છે. પાંચ ધરમની આ બુક પછી વેચવાની નથી પરંતુ નવાણું યાત્રા કરવાના અભિલાષીને ભેટ તરીકે કલવાની છે. પિરટેજ પણ લેવાનું નથી માટે તેને અભિલાષીએ મગાવી પની તી લેવી. * તંત્રી. નીચેના ગ્રંથ બંધાય છે તે થોડા દિવસમાં જ બહાર પડશે. શ્રી ઉપદેશમાળા રેવાંતર-મૂળ ગાથાં, તેને ટકાનુસાર અર્થે તથા કુલ 70 કાટ શ્રી રામવિજયજી ગણિત ટિકાનું આખું ભાષાંતર. આ ગ્રંથ ભાવનગરના કવિક સમુદાયની સહાયથી બહાર પાડવામાં આવેલ છે. સાથ્વી વગને ભેટ દાખક આપવામાં આંવનાર છે. કિંમત રૂ રા પિજ ચાર આના. " થી 6 દેશ પ્રસાદ ભાષાંતર ભાગ 5 મે. સ્તંભ 20 ૨૪–આ ગ્રંથ બાળ છે એ ઉપકારક છે. અનેક ઉપગ હકીકત તથા કથાએથી ભરેલું છે. 3 બા માં આવેલી અમારે 400 કથાઓની અક્ષઘાર અનુમાણકા આપવામાં : છે. બુક ચોથા ભાગ જેવડી થઈ છે. કિમત રૂ 2) પેરટેજ ચાર આના. આ બને બુક લાઈફ અને 3 ) શાદ કરીને આપવામાં આવશે અને ડાના વાર્ષિક સેમ્બરને શી કિંમતે આપવામાં આવશે. ડી ગોબિદુ સટક-નિકા નીભાઈની સહાયથી શુકન આકારે તૈયાર . મારી છે. આ રો રો રહી શક્યા હોય તેમને તેમજ - છે : 2 ટે ટ દાખલ કરવામાં આવશે, For Private And Personal Use Only