SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને ધમ પ્રકાશ. વારંવાર વિવાહની સાથે ના કરી ત્યારે ચિરકાળે એક દિવસ તે બોલી કે “હું માતા ! જે પુરૂષ રાધાવેધ કરે અને બીજી સ્ત્રી પ્રત્યે ગમન ન કરે (બીજી સ્ત્રી ન પરણે) એવા કેઈ ચતુર પુરુષ સાથે મને પર . આ પ્રમાણે તે પુત્રીનાં વચનને રાણીના મુખથી સાંભળીને એ રાધાવેધ સાધે તેવા વીર પુરૂને બે લાવવા પિતાને નેક રીર પુરૂષને શકયા છે, તેમાં આપ સાથેની મિત્રીની શ્રેષ્ઠતામાં વૃદ્ધિ કરવાના માળા રાજાએ મને અહીં મોકલ્યા છે, અને મારી સાથે વિજ્ઞપ્તિરૂપે કહેવરાવ્યું છે કે –“હે દેવ ! મારી કન્યાએ વરને માટે રાધાવેધનું પણ કર્યું છે, તેથી ચંદિર કુમારની ચેષ્ઠાપણાની સિદ્ધિવડે મારૂં મન હર્ષિત થયું છે. ચંદ્રદર વિના કદી કોઈ રાઘવેધ કરવામાં સમર્થ નથી, એ તેને યશ સવ પ્રગટ કરવા માટે બીજા વીરોને બે લાવવામાં આવ્યા છે, માટે ત્યાં આવવાની ચંદિરને આપ આજ્ઞા આપો, અને આપણી સનેહગ્રંથી અધિક દ્રઢતાને પામે તેમ કરે.” આ પ્રમાણે રત્નસેન રાજાએ કહેવરાવેલ સંદેશાઓ કરીને આનંદ પામેલા અને હર્ષવડે કંચુકને ધારણ કરતા પૃથ્વી પતિને રાધાવેધમાં ઉસુક થયેલા પણ વિવાહની ઉકિતથી લજા પામતા એવા ચંદરને આ મહ વમાં જવા માટે તરતજ આજ્ઞા આપી; એટલે તે દૂત રાજાએ આપેલું પ્રતિદાન લઈને આનંદપૂર્વક ત્યાંથી વિદાય થયે. | ત્યાર પછી ચંદ્રોદર કુમારે ચતુરંગસેના સહિત હર્ષથી પ્રયાણ કર્યું. સેનાની મહત્તાએ કરીને જીતાયેલા સમુદ્ર જ કર તરીકે અર્પણ કર્યો હોય તેવા ઇવનિ ને વિશ્વને વિશે વિસ્તારતી સેનાવડે ચોતરફથી પરવરેલે, રવડે અલંકૃત કરેલાં મદના નિઝરને ઝરતા અને જયલક્રમીના જંગમ કીડાપર્વત જેવા ગંધહસ્તી. એને જોતો, વેગના સમથી સુંદર અને લેકના ચિત્તાને વારંવાર આકર્ષણ કરતી અની શ્રેણીને વિષે દષ્ટિ થાપ, ધૂસરીને જોડેલા પાસે જાણે ત્વરા શીખવા માટે આવી હોય તેવી વજાના મી કરીને આવેલી ગંગા નદીની લહેર વડે મને હર એવા રને જેતે, ઉત્તમ મુનિઓની જેવા વપરના ભેદ રહિત અને પિતા ના ધર્યથી પોતાના પ્રાણને તથા ત્રણ લેકને પણ તૃણ સમાન ગણનારા એવા વીર સુભટથી સેવા, પોતાની સદશ પતિને વરનારી સ્વર્ગ અને પાતાળની કન્યાઓને સાંભળીને તેને જોવા માટે ની ખરીવડે પૃથ્વીને ખેદ, અને તેથી ઉડતા રજસમૂડ વડે (આકાશમાં) પાળ (સડક) બાંધતે, હર્ષને પ્રાપ્ત થયેલી પ્રકૃદ્ધિત દષ્ટિવાળી અને સંસ્કાર વિના પણ મને હર દેખાતી ગા ૧ આન, વસ્ત્ર, અલંકાર વિગેરેના સંસ્કાર. For Private And Personal Use Only
SR No.533307
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages68
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy