________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૮
www.kobatirth.org
જૈન ધર્મ પ્રકાશ.
સાગર ને રળવા મુકે, 'દ્ર સૂરજ ચૂક થાયરે; {ણાંતક કદી સંકટ આવે, સત્ય તો ન કદાયરે. !! વાર પિનાનું, નુગ ઝુગ સત્ય ગવાયરે; પ્રશ્ન જતાં પણ કરી પ્રતિજ્ઞા, ચૂક્યા નહિં એ રાયરે, વસુરાજા અંતરિક્ષ સિંહાસન, એત્રી કરતી ન્યાયરે; અલિક અર્થ આજ શબ્દના કરતાં, આસન ચૂરા થાયરે પરશુ વાત પ્રકાશ કર્યાથી, જીનનુ' જોખમ થાયરે; કર્કશ વાણી પરને કહેતાં, પરંતુ દિલ બ્રુઃખાયરે
સત્ય વચન પણ કાળ કહીએ, ભાખે. કઠોર ન વાણુરે; સજ્જન સુખથી કુલ ખરતા, જગપ્રિય થાય સુજાણુરે. મૃષા ન માનવીઓ કદી એલે, બેલા સાચા એલરે; સુધરે સાંકળચંદ ઉભય ભય, જગમાં વાધે તાલરે
===
श्री उमास्वातिवाचकविरचितं. प्रशमरति प्रकरणम्.
(સલ વ્યાખ્યા સમત)
( લેખક સન્મિત્ર કપૂરવિજયજી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનકારનુ` મગળાચરણ,
प्रशमस्येन येनेयं कृता वैराग्यपद्धतिः ।
तस्मै वाचकमुख्याय । नमो दूतार्थनापि ॥
ク
સત્ય ૪
For Private And Personal Use Only
સત્ય પ્
સત્ય ૬
સત્ય ૭
સત્ય ૮
સત્ય ૯
ભાવા પ્રશમ-શાંત વેરાગ્ય રસમાં નિમગ્ન થયેલા જે વાચકશિ
((
મણિએ આ વૈરાગ્ય-રચના કરી છે તે સદ્ભુત (સત્ય) અર્થ નિરૂપક શ્રી ઉમાસ્વાતિ મહારાને અમારો નમસ્કાર ધાએ.'' પ્રશમરતિ પ્રકરણ શરૂ કરતાં ઉકત ગ્રંથા નિર્વિઘ્ને પરિસમાપ્ત થાય તે માટે પ્રકરણકાર મંગલાચરણ કરે છે~~~
नाभेयाद्याः सिष्टार्थराजसूनुचरमाचरमदेहाः ।
पंच नव दश च दशविधर्मविधिविदो जयन्ति जिनाः ॥ १ ॥ ભાવાથ—જેની આદિમાં નાભિરાન્તના પુત્ર ઋષભદેવ છે અને અંતમાં સિદ્ધાન