________________
ઘૂંટ
છતાં કેટલીક ખાખતેામાં ઘણીજ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને અત્યન્ત સાવચેત રહેવાની જરૂર છે. તેનું માત્ર દિગ્દર્શન કરાવીને આ પ્રકરણ પુરૂં કરીશું—
૧ હાલના જમાનાની રુઢ અને કાયદાને અનુસરીને ટ્રસ્ટડીડ કરાવવામાં સંઘના પ્રાચીન બંધારણ તથા કાયદાઓ અને સ ંસ્થા વચ્ચે અંતર વધે છે. તેથીજ ધમ અને પ્રજાના એકાન્ત હિત અને સંસ્થા વચ્ચે પણ અંતર પડશે. અર્થાત્ સંસ્થા હિત નહી સાધી શકે. વળી જે સમાજની તે સસ્થા છે તેમાં વિશ્વાસલાયક વ્યક્તિએ ન હાવાનું, ટ્રસ્ટડીડ કરાવનારી તે સમાજનીજ અગ્રગણ્ય વ્યક્તિએ ભુલ કરે છે, એવું ગભિ ત રીતે સાબિત થાય છે. અને પેાતાની સમાજના બધા માણસોના વિશ્વાસ કાર્ય વાહકા ઉપર નથી, એવું પણ ગર્ભિત રીતે સ્વીકૃત થાય છે. એક સસ્થાનાં નાણાં અને કાર્યવાહી બચાવવા જતાં કાયમને માટે આ લકે ગર્ભિત રીતે વ્હારી લેવામાં આવે છે. તેથી ભવિષ્યમાં સમાજને ઠામ ઠામ શેષવું પડશે અને ધાર્મિક ખાતાઓ જોખમમાં પડશે. આમાં ફાયદા કરતાં ભાવિ નુકશાન વધારે સમજાય છે. માટે આ માખત અહીં આટલું દિગ્દર્શન કરવું પડ્યું છે. એમ કર્યા વિના માત્ર નાણાંની સુરક્ષિતતા તથા કાર્યની ક્કસ નીતિ જાળવી રાખવા માટે સમાજમાંથીજ એવા ચેાગ્ય વિશ્વાસલાયક ગૃહસ્થાશે ધી ફાઢવા જોઇએ કે-જેએની જવાબદારી ઉપર ધુ રહે, તે કશા વાંધા નહી આવે. થાડી વ્યક્તિઓના વિરુદ્ધ વિચારા ચલાવી લેવા સારા, પરંતુ ટ્રસ્ટડીડ કરાવી આખી સમાજમાં અવિશ્વાસનું ધેારણ સ્વીકારી લેવું તે વધારે જોખમ છે.
અને એવી લાયક થેડી પણ વ્યક્તિએ આપણામાં નથી, એમ કબુલવામાં તે સમાજ પ્રત્યે ભારે અવિશ્વાસ ગણાય. પરંતુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com