Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 230
________________ ૫ સ્મારક, આ ઉદેશ. ૧ શ્રીસુત વેણીચંદભાઈનું જીવનચરિત્ર છપાવવામાં ખૂટતી રકમ આપવી. ૨ તેમની ઓઈલ પેઈન્ટીંગ છબી કરાવી ઓફિસરૂમમાં મૂકવી અને ફૈટ એન્લાર્જ કરાવી અધ્યયનહોલમાં મૂકો. ૩ શેષ રકમના વ્યાજમાંથી પાઠશાળાના વિદ્યાથીઓને વાર્ષિક ઈનામ આપવું અને સ્વર્ગસ્થની મરણતિથિએ આંગીપૂજા કરાવવામાં ખૂટતી રકમ આપવી. ૪ વ્યાજની રકમમાં અવકાશ હોય તે તેમાંથી ઑલરશિપ આદિની જનાવટે બહારગામની શાળાઓ વગેરેને પણ લાભ આપ. ૧ ભરાયેલી રકમની નધિ, ૨૦૧) શાહ જયંતીલાલ કેસરીચંદ–અહેસાણુ. ૧૨૫) શેઠ જમનાભાઈ ભગુભાઈ–અમદાવાદ, ૧૦૧) શેઠ કસ્તુરચંદ વીરચંદ–હેસાણું. ૧૦૧) પારી. ઉત્તમલાલ ત્રિકમલાલ , ૧૦૧) શેઠ શિવલાલ હરિલાલ સત્યવાદી–અમદાવાદ, ૧૦૧) શેઠ નગીનદાસ કરમચંદ-પાટણ. ૧૦૦) શેઠ લાલભાઈ દલપતભાઈ–અમદાવાદ. ૫૧) શાહ રણછોડદાસ શેષકરણ-પોરબંદર. ૫૧) શેઠ જેસિંગભાઈ ઝવેરચંદ, હા. બહેન ચંપાબાઈ-પાટણ, ૫૧) શેઠ ઘેલાભાઈ કરમચંદ–અહેસાણું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250