________________
ખાતાઓ ખોલ્યાં હતાં. આ ખાતાંઓ કેવળ “જે તે જરૂરને લગતા ખાતાં ખેલવાં જોઈએ, એવા માત્ર કાર્યવાહક તરીકેના કર્તવ્ય તરીકે ખેલવામાં હેતાં આવતાં, પરંતુ તેની પાછળ પિતાને આત્મા ભળતું હતું, રંગાતે હતે. અને બને તેટલું જાતથી તે પ્રમાણે વર્તન રાખતા હતા. એટલે અંતરની ઊર્મિમાંથી તે તે ખાતાંએની ચેજના જાગતી હતી, અને ખાતું અસ્તિત્વમાં આવતું હતું. એ સ્પષ્ટપણે ઉપરની હકીકતો ઉપરથી સમજી શકાય છે. અર્થાત્ વેણીચંદભાઈમાં “વરું જોશે પરિચ” હતું. ૫ તપશ્ચર્યા.
વેણીચંદભાઈનું તપસ્વી જીવન પણ હેરત પમાડે તેવું છે. જૈન ધર્મના અનુષ્ઠાનેમાં તપને તો પ્રધાન પદ છે” એમ જનેતર પ્રજા પણ સારી રીતે જાણે છે દીલ્હીમાં એક શ્રાવિકા બહેને છમાસિક તપ કર્યો હતો, જેને પરિણામે તે વખતના બાદ શાહ અકબરનું તે તરફ ધ્યાન ખેંચાયું હતું. અને તે એટલેથી ન અટક્તાં તેને જૈન ધર્મ વિષે જાણવાની જિજ્ઞાસા થાય છે. આચાર્ય શ્રી વિજયહીરસૂરીજી મહારાજને બોલાવી તેમની મુલાકાત લે છે, અને પરિણામે તે એટલો બધે રંગાઈ જાય છે કે મુસલમાન સામ્રાજ્યમાં ખાસ કરી કેઈપણ મુસલમાન પવિત્ર જૈન તીર્થસ્થળ અને પર્વતેની આજુબાજુ હિંસા વિગેરે કરી આશાતના ન કરે, અથવા યાત્રા વિગેરેમાં અડચણ ન કરે, અથવા એ સ્થળો જુલમ કરી અન્યાયથી પડાવી ન લે, તે માટે પૂર્વોપરની સ્થિતિ કાયમની સ્વીકારી લઇ, ભવિષ્યના જમાનામાં પણ અડચણ ન આવે, તેવી જાતની પાકી ગોઠવણ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com