________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ ૭ દીવાદાંડી
સાગર ઘૂઘવે છે. તેનાં માજા જોર જોરથી ઊંચે ઊછળે છે. એ મેાજા એવી તાકાત અને તેજ ગતિથી ખડક સાથે અથડાય છે કે ઘડીક એમ લાગે કે પથ્થરના ચૂરેચૂરા થઈ ગયા.
આવા સાગરની વચ્ચેાવચ્ચ એક દીવાદાંડી ઊભી છે. તેને ન મેાજાના ભય છે, ન વમળના; તે નિભ ય છે, અનાસક્ત છે.
આ દીવાદાંડી જહાજો અને હાડવા માટે રાહેબર છે. તે સકેત આપે છે : થેાભા, આગળ ભય છે. જાવ, કાઈ જ ભય નથી.
સાધુ-સંતા-ગુરુએ ભવસાગરની દીવાદાંડીરૂપ છે. દીવાદાંડીમાં પ્રકાશ છે. આ સાધુ-સતાના અંતરમાં આત્મજ્ઞાનના દિગ્ન્ય પ્રકાશ છે. આ જ્ઞાનપ્રકાશથી ગુરુએ સસારીઆને સાવધ કરે છે : થાલા ! વાસનાઓનાં વાદળ આવી રહ્યાં છે. થાભા! આગળ કષાયના વમળ છે.
ભવસાગરમાં જીવનનાવ હુંકારા છે ત્યારે ગુરુઓરૂપી દીવાદાંડી તરવા અચૂક ધ્યાન રાખેા. નહિ રાખેખા તે! ભવસાગરમાં તમારી જીવનનાવ ક્યાંક ડૂબી જશે, તેમાં કાઈ શક નથી.
For Private And Personal Use Only