Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 137
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી હું નહિ હોઉં ત્યારે તમને ખબર પડશે, સૌભાગ્ય સમજે તમારા કે હું તમને મળ્યો છું. આમ માનવું, આમ સમજવું એ અજ્ઞાન છે, મૂર્ખતા છે. દુનિયા આખીને ભયથી થથરાવી નાંખનાર નેપેલિયન પણ કેદ પકડાય છે. આખા કુટુંબને ભાર ઉપાડનારને પણ ક્યારેક તેને ભાર ઉપડાવ પડે છે. કમની સત્તા અતિ પ્રબળ છે, તેના આગળ તીર્થકરોનું પણ નથી ચાલતું. કર્મ આગળ તે ચકવર્તીએ અને મહર્ષિએ પણ પામર છે, લાચાર છે. ત્યારે અભિમાન લઈને ફરવું કે હું જ બધું હંકારું છું અને હું જ બધો ભાર ઉપાડું છું તે જીવનને આડે રસ્તે ચડાવી દેવા જેવું છે. અને જ્યારે જીવન પોતે જ ક્ષણભંગુર છે ત્યારે અભિમાન શેનું રાખવાનું હોય? કારણ આજે રાખેલું અભિમાન ક્યારે ચકનાચૂર થઈ જશે તેની કોઈને જ ખબર નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146