________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
પરંતુ માલ ખરીદવાના સતાષ ત્યારે જ થાય છે કે જ્યારે માલ સાચા અને નક્કર હાય. બનાવટી માલ લેવાથી છેતરાયાનું દુઃખ થાય છે. પૈસા બગડી ગયાના ગુસ્સા ચડે છે.
વિવિધ લેખલવાળા ધર્મના અસલી માલ માનવતા છે. સધ્યા કરેા કે સામાયિક કરે, નમાજ પઢા કે પ્રાથના કરા એ બધાથી જીવનમાં માનવતાના વિકાસ કરવાના છે.
માનવતા એટલે મારા જેવા આત્મા છે તેવા જ આત્મા ખીજામાં છે. મને સુખ પ્રિય છે; દુ:ખ ગમતું નથી, તેમ બીજાને પણ સુખ પ્રિય છે અને દુ:ખ ગમતું નથી. આથી~~
હું એવી રીતે જીવું કે મારા કોઈને પણ દુઃખ ન થાય અને સૌને આનંદ મળે.
આવા આત્મભાવ, આવી માનવતા જે વિકસાવે છે તે ધર્મ છે. તેવા ધમ સૌએ આરાધવેા જોઇ એ.
૧૨૮
જીવન વ્યવહારથી સુખ-શાંતિ અને
For Private And Personal Use Only