________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ જ મન
વરસાદ ધીમો વરસે કે ધેધમાર વરસે, પણ એ પહાડ ઉપર પણ વરસે છે અને ધરતી ઉપર પણ વરસે છે. મેં પહાડ ઉપર વરસતે વરસાદ પણ જે છે અને ધરતી પર પડતે પણ
વરસાદ બંધ રહી ગયા પછી હું પહાડ પર ચડ્યો. પહાડ ત્યારે થોડે થોડે ભીનો હતો. પહાડ પરથી નીચે ઉતર્યો. તળેટી પાસેથી હું પસાર થઈ રહ્યો હતો ત્યાં મારી નજર એક ખાડા પર ગઈ. જોયું તે ખાડે ભરેલો હતો : “આમ કેમ? વરસારું તે પહાડ ઉપર પણ પડ્યો હતો અને તળેટીમાં પણ પડયો હતે. છતાં ય પહાડ માત્ર ભીનો જ કેમ ? અને ખાડે છલોછલ ભરેલો કેમ?”
પ્રશ્નખર મારા મને એક સામટા પ્રશ્નો કર્યા.
મારા પગ ચાલતા રહ્યા, સાથે સાથે પ્રશ્નો પણ ચાલતા રહ્યા. “આમ કેમ?” જેવા પ્રશો જવાબ માંગી રહ્યા હતા.
For Private And Personal Use Only