________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી આત્માના અવાજને સાંભળવા તમે તમારો મતને કાંટે કદી સ્વ-સ્વભાવના કેન્દ્ર (સેન્ટર) પર મૂકે છે?
મનને આત્મામાં સ્થિર કરે, આત્માનું દિવ્ય સંગીત તમને સાંભળવા મળશે.
મનને કાંટે જ્યાં સુધી આત્માના કેન્દ્ર પર બરાબર નહિ મૂકાય ત્યાં સુધી જીવનમાં વિષય અને કષાયને ઘોંઘાટ જ સંભળાયા કરશે.
દેહ રેડિયે છે. ધ્યાન, યોગ, સમાધિ, સ્વાધ્યાય, વિષય અને કષાય તેનાં સેન્ટરે છે. મન કાંટે છે. આ કાંટે જ્યાં મૂકશે તે કાર્યક્રમ તે સેન્ટર પરથી રીલે થશે.
જીવન આખું ઝુમી ઊઠે એ સંગીત કાર્યક્રમ સાંભળો હોય તો મનના કાંટાને આત્માના કેન્દ્ર પર બરાબર મૂકે.
For Private And Personal Use Only