Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 130
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી સાગરમાં પુષ્કળ પાણી છે પરંતુ તે પાણી પી નથી શકાતું. નદીનું પાણી પી શકાય છે. તે મીઠુ` અને મધુર ડેાય છે. જે દાન નથી કરતાં; જે પેાતાને મળેલા ધનના સર્વ્યય નથી કરતાં તેનુ ધન સાગર જેવું છે. તે તિજોરીમાં જ ચમકે છે. આથી જ ધનના સંગ્રહ ન કરી. ધનને હુંમેશાં વ્હેચતા રહેા, દાન કરતાં રહેા. છે તેમાંથી ઘેાડુ' થાડુ' પણ જરૂરતવાળાઓને આપતા રહેા. કારણ કે આપે છે તે પામે છે. વહેચે છે તે વિકસે છે. ૧૧૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146