________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
અગ્નિના આ વિવિધ રૂપો હોવા છતાં ય તત્વ રૂપે વિચારનારને તે દરેકમાં અગ્નિ જ દેખાવાને. કારણ
ત કે જ્વાળા, ચૂલો કે ચિતામાં સળગે છે તે પ્રકાશ મૂળ સ્વરૂપે શુદ્ધ અગ્નિ છે.
આત્મા પણ સ્વયં શુદ્ધ અને પ્રકાશવાન છે. કાળા ધુમાડે દેખાય છે તે અશુદ્ધિએ બળે છે તેને રંગ છે, અગ્નિને નહિ. તે જ પ્રમાણે જીવનમાં જે મલિનતા અને દે છે તે બધા મનના છે, આત્માના નહિ.
સાધકે તપનો તેજ તણ પ્રગટાવી સાધનાના યામાં એ બધી અશુચિઓ અને અશુદ્ધિઓ, વિષય અને કષાયોને બાળી નાંખવાના છે અને શુદ્ધ તેજોમય આત્માને સાક્ષાત્કાર કરવાને છે.
૧૧૧
For Private And Personal Use Only