________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
૬૪ જ દાતા
દાતાઓએ નદીના વહેતા જલપ્રવાહની જેમ દાન કરવું જોઈએ.
નદીને પ્રવાહ વહે છે ત્યારે તેના માર્ગમાં આવતા ખાડા અને ખાબોચિયાને પહેલા ભરે છે. એ પછી તે આગળ વધતું જાય છે.
શ્રીમતિએ પિતાની પાસેના ધનને પ્રવાહ વહેતે રાખવાનો છે. દાનના પ્રવાહમાં ધનને વહેતું રાખવું જોઈએ.
જેઓનાં જીવનમાં આર્થિક ખાડે છે તેવા જરૂરિયાતવાળાઓને દાતાઓએ સૌ પ્રથમ દાન આપી તેમને ખાડો ભરી દે જોઈ એ.
નદી હંમેશા વહેતી જ રહે છે. જ્યાં જ્યાં એનો પ્રવાહ વહે છે ત્યાં ત્યાંની જમીનને એ સમૃદ્ધ બનાવે છે.
શ્રીમંતોએ પણ પોતાના ધનને પ્રવાહ હંમેશ વહેતા રાખવું જોઈએ. આંગણે આવેલાને દાન કરી તેના જીવનને વધુ સમૃદ્ધ બનાવવું જોઈએ.
૧૧૨
For Private And Personal Use Only