Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 132
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી પિતાના સંસારમાં જ તે જીવે છે. તે વિચારતો સુદ્ધાં પણ નથી કે હું શા માટે આ બધા માટે તૂટી મરું છું? મારા આ શ્રમ અને પરસેવાનું ફળ શું? આંખ પર અજ્ઞાનની પટ્ટી બાંધેલી છે એથી જ માનવી ખાલી દેડધામ કરે છે. અજ્ઞાનનું આવરણ હટી જાય છે એ જ દોડતો માનવી છલાંગ મારે, અને થોડીક જ છલાંગોમાં તે પ્રગતિની સર્વોચ્ચ ટોચ પર પહોંચી જાય. મુક્તિની ટોચે પહોંચવું હોય તે દોડે નહિ, સાધનાની ઊંચાઈએ છલાંગ મારે, અજ્ઞાનતાને ખંખેરી નાંખો. જીવનમાં જ્ઞાનને પ્રકાશ ઝળહળવા દો. જ્ઞાનથી દેડે, જ્ઞાનથી છલાંગ મારો. ૧૧૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146