________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ ક તાર
વિજળીને તાંબાને એક તાર ખૂલ્લો પડયો છે. એ જ બીજો એક તાર છે જેના પર રબર ચઢાવેલું છે. જીવતા વીજળીના ખૂલ્લા તારને અડકવાનું કેઈ સાહસ નથી કરતું. કારણ એ ખૂલ્લા તારને સ્પર્શ કરવામાં જીવનું જોખમ છે. તે તારથી Shock લાગે છે.
વીજળીનું કનેકશન ચાલુ હોય એવા એ જ તાર પર રઅર લગાડેલું હોય તે જરાય ગભરાટ વિના તેને સ્પર્શ કરી શકાય છે. તેને હાથમાં પણ પકડી રાખી શકાય છે.
માનવીનું મન ખૂલ્લું હોય તો તે અનેક પ્રકારના શૈક આપે છે. પરંતુ એ જ મન પર સત્સંગ ચલે હોય તો તેનાં સંસર્ગમાં આવનાર હર કોઈ નિર્ભય રડી શકે છે.
માનવી જ્યારે વિનયી, વિવેકી અને વૈરાગી બને છે ત્યારે તેને સંસારના કેઈ શોક નથી લાગતા.
સંસારના વિવિધ શોકથી બચવું હોય તો મન પર વિવેક અને વૈરાગ્યનું રબ્બર ચઢાવી દો.
For Private And Personal Use Only