________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિતનની કેડી પરંતુ માનવીનું મન ભાગ્યે જ આવી શરમ અનુભવે છે. વાસના એક ખણજ છે. મન તેને પહેલાં હળવેથી પંપાળે છે. એ પંપાળવું અને પછી નખથી ખણવું ગમે છે અને એ ખણે છે.
ખણે છે અને વાસના વધુ વકરે છે. મન દુઃખી દુઃખી થઈ જાય છે. છતાંય તે કાં પંપાળે છે, કાં તેને ખણે છે.
ખણજ મટાડવા ખણવું બંધ કરો.
વાસનાનું પણ તેવું જ છે. વાસનાને પંપાળો તે વધશે.
ન તેને પંપાળો, ન તેને પણ.
વાસના પર વિજય મેળવવો હોય તો તેને પણ નહિ, હણો.
For Private And Personal Use Only