________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી જીવન છે હાથ હદયને સોંપી દેવામાં.
જીવન છે પગને પરમેશ્વરમાં નમાવવામાં.
જીવન છે. આંખને આત્મામાં સ્થિર કરવામાં.
ટૂંકમાં દેહમાં દેવાધિદેવનું સાતત્ય છે તે જીવન છે. અને એવા જ જીવનને સૌ નમસ્કાર કરે છે.
For Private And Personal Use Only