________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
હકીકતમાં ન પસામાં સુખ છે, ન પ્રેમમાં આનંદ. એ માત્ર દષ્ટિભેદ છે. સુખ પદાર્થમાં નથી. પદાર્થમાં એવી દષ્ટિથી જોવામાં આવે છે. આથી તે જડ પદાર્થ કે જીવંત વ્યક્તિ સુખદાયી લાગે છે.
આથી તમે વસ્તુઓ પ્રત્યે જવાની તમારી દષ્ટિ બદલી નાંખો.
- એક વખત તમે દષ્ટિ બદલે, બાહ્યને બદલે ભીતર દષ્ટિ કરે; આત્માને જુવે, અને જીવનમાં તમને કયારેય દુઃખની વેદના નહિ સતાવે.
૫૪
For Private And Personal Use Only