________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ દૂરબીન
મેં દૂરબીન પર આંખ માંડી. હજાર ફૂટ દૂર દૂરની વ્યક્તિઓ અને વસ્તુઓ એકદમ મારી નજર સમક્ષ દેખાઈ
એ જ દૂરબીનને ઊંધુ કરીને તેના કાચમાંથી જોયું તો જે વ્યક્તિ અને વસ્તુ મારાથી માત્ર હાથવેંત જ આઘા હતા તે મને હજાર ફુટ દૂર દેખાયા.
એક વખત વ્યક્તિ અને વસ્તુ દૂર હતી, બીજી વખત વ્યક્તિ અને વસ્તુ પાસે હતી, પરંતુ દૂરબીનની બંને બાજુથી જોયું તે દૂરનું પાસે, અને પાસેનું ઘર દેખાયું. વાસ્તવમાં તે વ્યક્તિઓ અને વસ્તુઓ તે હતી ત્યાં ને ત્યાં જ–તેજ અંતરે હતી.
માનવી આજે દૂરબીનની નજરથી જુવે છે. દૂરબીનની નજરથી જીવે છે.
સામાં તે સુખ જુવે છે. પ્રેમમાં તે આનંદ જુવે છે. પ્રતિષ્ઠામાં તે સંતોષ જુવે છે.
પર
For Private And Personal Use Only