________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ : અણુશક્તિ
કમાલ છે આજના માનવી! તેને અણુમાં શ્રદ્ધા છે પણ આત્મામાં શ્રદ્ધા નથી.
અણુને ઉપયાગ કરી તેને હાઈડ્રાજન અને નાઇટ્રાજન જેવા વિકરાળ સહારક એમ્બ બનાવ્યા. એક જડ અણુ અનેકની જિંદગી ખત્મ કરે છે. કૈ‘કની જિંદગીને જીવતાં માત જેવી કરી મૂકે છે.
અણુ સંહારક છે જ્યારે આત્મા ઉદ્ધારક છે.
આત્માનાં અણુએ અણુમાં પ્રચંડ તાકાત ભરી છે, આત્મા અનંત વીના ધણી છે. તેની એક જ ફૂંક અનતા જન્માને માત્ર એક જ જન્મમાં કાયમ માટે ખત્મ કરવાની ક્ષમતા ધરાવે છે.
અણુની વિનાશક તાકાતના માણસે અનુભવ કર્યાં. તેનાં વિવિધ પરિણામ તેણે જોયાં, જાણ્યા. જેની જરૂર નથી તેની પાછળ આજના માનવી જિંદગી ખુવાર કરી રહ્યો છે અને જેનાથી પેાતાના લવાભવના અંત આવી જાય તેવી આત્મશક્તિની તે અવગણના કરી રહ્યો છે.
૫૧
For Private And Personal Use Only