________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩ જ ઝેર
એની ગંધથી મને ચક્કર આવવા માંડયા. મારે શ્વાસ રૂંધાવા લાગ્યો. મને લાગ્યું કે હું હમણું મરી જઈશ. મરી નહિ જઉં તે બેભાન તે જરૂર થઈ જઈશ.
એ ગંધ કાતિલ ઝેરની હતી.
ગભરાશે નહિ, હમણાં આ જ ઝેરથી તમે ફરી વધુ સ્વસ્થ બની જશે. વૈજ્ઞાનિકે મને આશ્વાસન આપ્યું.
ઘેન ભરી આંખે મેં જોયું. તેણે એ કાતીલ ઝેરને બીજા દ્રવ્યો સાથે મેળવ્યું, તેમાં રંગીન પ્રવાહી રેડયું, જોરથી એ મીશ્રણ હલાવ્યું.
લે, આ પી જાવ.” વિજ્ઞાનીએ હસતાં હસતાં કહ્યું.
હું જાણતો હતો કે એ મીશ્રણમાં, મને બેભાન કરી મૂકનાર પેલું ઝેર છે. છતાંય ગટગટાવી ગયે.
બે જ સેકન્ડમાં મારી આંખો પુનઃ જવાન બની ગઈ મને ખૂબ જ ફુર્તિ અને તાઝગીને અનુભવ .
આ અનુભવથી હું કહી શકું છું કે –
રાગ ઝેર છે. પણ – વીતરાગ પરને રાગ એક અમૃત છે.
For Private And Personal Use Only